________________
આપ
સૌ જાત
:
1 * * *
---
* * * * * * Dear -
k
-
A+ " .
* * :- 1
તા .
ન ૩ નમ :
* * -
,
નમ્ન
મા
-
૧૮૦]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શ્રી નયવિજય વિબુધને સીસે,'
કહી હરિઆલી મનહજગીશ. કહિયે૧૩ એ હરિઆલી જે નર કહે, - વાચક જશ જંપે તે સુખ લહેશે. કહિ૦ ૧૪
– ભાવાર્થ –
(૧).
–(*)– [એક સ્વર્ગસ્થ મુનિરાજ પાસે એક છુટું પાનું હતું તેમાં આ હરિયાલી અર્થ સાથે આપેલી હતી, તેમાંથી નીચે અર્થ ઉતાર્યો છે. શ્રી જશવિલાસની ઘણી પ્રતોમાં આ હરિયાલી ટબા સાથે આપેલી નજરે પડે છે. તેમાંથી માત્ર બે ત્રણ ઉતારા અને આપવામાં આવે છે.] ૧. ચેતના સ્ત્રી કહીયે; વીસ વરસ લગે વીચારીને સુઈ
કહિયે. ૨. જ્ઞાન ઉપગ-દર્શન ઉપગ એ પિતા, સંઘ ચતુર્વિધ
મનમાં આવે. . નિગદમાં જે અવ્યકત શક્તિ તેહથી વ્યવહાર રાશિ
થાય તે હાથી; વળી નિગદમાંહિ જાય તિવારે હાથી
સરિખા જીવ સામે કરમ રૂપી સસલે જેર કરી ધાયે, ૪. જ્ઞાન હેય તિવારે ચેતનાથી અજવાળું વિણ વે થાય કામ નિગેદ કીડીના દરમાં કુંજર જાય.
--
૧-શિષ્ય.