Book Title: Gurjar Sahitya Sangraha Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Raksha Samiti

View full book text
Previous | Next

Page 669
________________ ૬૦૬ ] ૪૩ શ્રી જિન-ગીત ૪૪ શ્રી વમાન જિન ૪૫ શ્રી પંચપરમેષ્ઠિમીતા— સ્તવન ગૂજર સાહિત્ય સ’ગ્રહ–૧ આચાય વિજય મેધસૂરીશ્વરજી તરફથી મળેલા પાના પરથી ( ૧ ) મુનિ જવિજયના ભાવનગર વડવાના ભંડારની નં. ૫૦૧ ની પ્રત ‘સંવત ૧૮૯૮ ના જ્યેષ્ટ વિધિ ૧૨ ભૌમેઃ લિષિતા શ્રી સ્તંભતિર્થે શ શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી `પ્રસાદા' પત્ર ૧૪. (૨-૪) મુંબઈ ગાડીછપાર્શ્વનાથ ઉપાશ્રયમાં આધુનિક લખાયેલી ત્રણ પ્રતા દરેક ૯ પત્રની ત. ૧૦૭૧, ૧૦૭૨ અને ૧૦૭૩. ૪૬ શ્રી જજીસ્વામિ બ્રહ્મગીતા (૧) મુતિ જશવિજયજી પાસેની પત્ર ૩ ની પાથી નં. પર પ્રત નં. ૫૪ (૨) મુંબઈ ગાડીજી ઉપાશ્રયની આધુનિક લખાયેલી પત્ર ૩ ની ઈ. ૧૦૭૫ (૩) આચાર્ય શ્રીમદ્ વિજયમેધસૂરીશ્વરજીની પ્રત પરથી ૪૭ સમ્યકત્વ ષટ્-સ્થાન સ્વરૂપની ચાપઈ (૧) પ્રવતર્તીક શ્રી કાંતિવિજયજીની કવિતા સ્વહસ્તાક્ષરની પ્રત પત્ર ૪ થી ૭ (પ્રથમના ત્રણ પત્ર નથી) (૨) મુનિ જવિજયની પત્ર ૧ દા નં. ૧૨૬૧ કે જેમાં કારે કારે સંસ્કૃતમાં ટિપ્પણી લખ્યાં છે તે આ પુસ્તકમાં મૂકેલાં છે. (૩) છાપેલ જૈન કથારબંકાશ ભાગ ૪૮ શ્રી પિટ ચારાશી ખેાલ—મુનિ જવિજયજીની પ્રત -મા, ૪. સાઈ,

Loading...

Page Navigation
1 ... 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682