Book Title: Gurjar Sahitya Sangraha Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Raksha Samiti

View full book text
Previous | Next

Page 668
________________ આધારભૂત પ્રતેની નેંધ [ ૬૦૫ ૩૨ તપાગચ્છાચાર્યની સક્ઝાય , આચાર્ય વિજયમેઘસૂરી૩૩ સમીકીત સુખડલીની સઝાય શ્વરજી તરફથી મળેલ ૩૪ ગુણસ્થાનક સઝાય હસ્તલિખિત પ્રતિઓ ૩૫ તુંબડાની સઝાય ! પરથી ૩૬ ચાર આહારની સક્ઝાય. (૧-૨) અમદાવાદ વિદ્યાશાળાનાં ભં. દા નં. ૪૫, પ્રત નં. ૧, તથા દા. નં. ૪૫, પ્રત નં. ૫. ૩૭ સંયમણિ વિચાર સઝાય (૧) કવિના સમયની મારી પાસેની પ્રત. (૨) અમદાવાદ વિદ્યાશાળા ભં. દા. નં. ૩૮, પ્રત નં. ૭૬. (૩) લીંબડી આ. ક. ભંડારની પ્રત. ૩૮ યતિધર્મ બત્રીશી-મુંબઈ ગોડીજી ઉપાશ્રયની પ્રત નં. ૧૨૮. ૩૯ સમતા શતક (૧) પાટણની એક પ્રત. ૪. સમાધિ શતક (૨) મુંબઈ ગેડીજી ઉપાશ્રય પ્રત નં. ૯૭૭. (૩) મુનિ જયવિજયની પ્રત પત્ર ૯ ની પોથી નં. ૮૧, નં. ૧૩ “સંવત ૧૯૦૧ ના વષે અસાઢ માસે કૃષ્ણપક્ષે તિર્થો સેં. ગુરૂવાર લખિતંગ ભોજક વસંત પાનાચંદ પઠનાથ ઠાકોર છગન અમુલ. ૪૧ સમુદ્રવહાણ સંવાદ(૧) ખેડાની પત્ર ૭ ની સુંદર પ્રત મારી પાસે છે તે પરથી તેની અંતે “પંડિત શ્રી શ્રી દેવવિજય શિષ્યાદિ મુનિ લક્ષ્મીવિજયલષતં પઠનાથ. (૨) શ્રી બુદ્ધિસાગરકૃત ભજન પદ સંગ્રહ. કર અગ્યાર ગણધર નમસ્કાર–મુનિ જશવિજય પાસેની એક ફાટેલ પ્રત પત્ર ૧ ની.

Loading...

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682