________________
-
-
-
-
-
-
-
-
૩૬૦ ] ભરમે માં
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ છે કે દર્પણ હોય ભલે, સુજસ સવાઈ છે કે સહાજન સુકુલ-તિલે, ૫
૧૫. રતિ-અરતિ પા૫સ્થાનક સ્વાધ્યાય
પ્રથમ ગવાલા તણે ભવેજી-એ દેશી જિતું રતિ કઈક કારણેજી, અતિ તિહાં પણ હોય; પાપસ્થાનક તે પનરમ્જી, તિણે એ એક જ જોય.૨ ૧
સુગુણ નર! સમજે ચિત્તમઝાર—એ આંકણી. કચિત્ત અરતિ-રતિ પાંખશ્યજી, ઉડે પંખી નિત્તા પિંજર શુદ્ધ સમાધિમંજી, રૂંધ રહે તે મિત્ત સુગુણ૦ ૨ ૧ સુક્ત ૨ હેય ૩ મિત્ત * જૂઓ સ્વરચિત શ્રી વૈરાગ્ય કલ્પલતા પ્રથમ સ્તબકના નીચેના લોક ૧૪-૧૪૭ તથા શ્રી અધ્યાત્મોપનિષદ્દ "इतस्ततो नारतिषनिहयोगादुड्डीय गच्छे चदिचित्तस्त. । समाधिसिद्धोषधिमूर्छितःसन् , कल्याणमिद्धेन तदा विलम्भः ।। ईतस्ततो भ्राम्यति चित्तपक्षी, वितत्य यो रत्यरतिस्वपक्षी। स्वच्छंदताधारणहेतुरस्य, समाधिसत्पंजरयंत्रणेव ॥
–જે ચિત્ત રૂપી પારે અરતિ રૂપી અગ્નિથી ઉડીને આમ તેમ ચાલ્યો ન જાય, અને સમાધિ રૂપી સિદ્ધ થયેલી ઔષધિથી જે તેને મચ્છના અખાણું હેય તે કલ્યાણું (પક્ષે સુવર્ણની) સિદ્ધિ થવામાં વિલંબ ન થાય; ૧૪૬. જે ચિત્ત રૂપી રતિ અને અરતિ રૂપી પિતાની પાંખો વિસ્તારીને આમ તેમ ભમ્યાં કરે છે, તેના સ્વચ્છ પણને વારવાને સમાધિરૂપી ઉત્તમ પાંજરાની યંત્રણા જ એક હેતુ ભૂત છે. ૧૪૭.