Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૦ )
આમમરા, ( ૨ )
ગઝલ.
સુજ નાથની કાઈ ખબર, મુજદ્વાર આવી લાવજો, ને તે ખબર લાવ્યા વગર, મુજ આંગણે ના આવશે મ્હારૂ` હૃદય તલસ્યાં કરે, યાદી વિના મુજ નાથની; ને એ હૃદય સુંદર થવા, પીયુની ખબર અહી લાવજો ર મુજ નેત્ર તે તલસ્યાં કરે, ને વાટડી જોયાં કરે; નેત્રા મધુર ઠંડાં થવા, પીચુની ખબર અહી લાવજો.
મુજને વીતે જે વિશ્વમાં, તે અન્યને વીતા નહી; મ્હારા ઉપર કરૂણા કરી, પિચુની ખબર કોઈ લાવજો, વિરહે ભરેલી વેદનાની, કેાણ ! જાણે વાતડી; નિ`ળ વિસામો વાતના, પિયુની ખથ્થર કોઇ લાવજો.
આહારચંદ્રિા ( ૨૦ )
ગઝલ.
આકાશમાં ઉડી રહી ચિત્ત, ચારતી આ ચંદ્રિકા; કામળ કિરણથી સ્પર્શતી તે, આપ વિણ ગમતી નથી: ૧ આવી શરદની રાતડી, દીલ પીગળ્યાં સહવાસીનાં; સહવાસની સુંદર ઘડી તે, આપ વિણ ગમતી નથી. ૨ કાદંબરી કાવ્યામૃતા, હર્ષાવતાં રસવંતને; એ ગ્રંથની આલાચના પણ, આપ વિણ ગમતી નથી. ૩ મૃદુતા ભરી જગની મઝા, આપે ભલે સુખ વિશ્વને; તે તે મઝા મુજ અંગમાંહી, આપ વિણ ગમતી નથી. ૪ આવું તçારા દ્વારમાં, મરણાંત ના પાછી હું; આ વિશ્વની માયા બધીએ, આપ વિણ ગમતી નથી.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232