Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 224
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) સ્વામીજી ! ભવ તરવાનું જેર અમને આપો; અમ દેષ ભીતરના કાપરે. અંતરયામી. સ્વામીજી ! સીધો મારગ આપને છે સાચે; કાયાને ભભકે કારે અંતરયામી. સ્વામીજી ! દીપક સન્મતિને પ્રગટાવે; ઘો મનુષ જન્મને લહાવે છે. અંતરયામી. સ્વામીજી ! અજીત સાગર આપની સહાયે; આવી લાગે છે પાયેરે. અંતશ્યામી. ૬ ૭ શ્રીમલિનત્તવન(૨૬૩) રાગ–ઉપરનો. શ્રી નેમ પ્રભુજી યારારે, પાયે પડું છું; છે. સુખના સાગર સારારે, પાયે પડું છું. એ-ટેક. બાળકની તક્ષ્મી માતાપિતા એક જાણે બીજું તે કેણુ પીછાણે રે. પાય પડું છું. ૧ સેવકનાં દુ:ખડાં સ્વામી વિના કેણુ કાપે; બીજા સુખડાં કેણ આપે રે. પાય પડું છું. ૨ પ્યારાજ ! મહારે કાંળ રહ્યો માથે ગાજી; દુરજનીયાં થાશે રાજી રે. પાય પડું છું. ૩ હાલમજી! અમને ડર લાગે છે એક દિનને; ભય મીનને જેમ જળ હીનનોરે. પાય પડું છું. ૪ સૂરજના કારણે કમળની લક્ષ્મી પ્રકાશે. તેમ અમ દુ:ખ તમથી જાશેરે. પાય પડું છું. ૫ કામીને જેવી અંતરમાં કામિની પ્યારી; હારી એવી તમથી યારી રે. પાય પડું છું. ૬ સ્વામીજી ! અજીત સાગરને જ્ઞાન દાન આપો; શાંતિકર શિરપર સ્થાપ રે. પાય પડું છું. ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232