________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) (વયાતના. (૨૨)
ગજલ. એ કર દૈવ ! વિઘાતી તું, કેણે કહ્યું કે આવજે ?
આમંત્ર વિણ મુજ મંદિર, કેણે કહ્યું કે આવજે ? ૧ યાત્રા મધુર કરવી હતી, જાવું હતું સંત સહિત;
આવે વિષમ જ્વર એ સમે, તેણે કહ્યું કે આવજે ? ૨ વિરહી રડે ચગાનમાં, બેભાન વિરહ પ્રસંગનું
આ પપૈએ એ સમે, તેણે કહ્યું કે આવજે ૨ ૩ પિયુ બેલીને રંજાડત, પાવક સમાન પ્રજાળ;.
હેતી જરૂર એ સમયમાં, કેણે કહ્યું કે આવજે ? ૪ સહુવાસ સુખદાઇ સરસ, આત્મા અને પરમાત્માને; ચાલ્યો પતિ આવ્યો વિરહ, કોણે કહ્યું કે આવજે ? ૫
સેવા (૨૪)
ગજલ. સૂરજ ભમે આકાશમાં, તે આપની સેવા કરે,
તારા ઉગે આકાશમાં, તે આપની સેવા કરે. વેલી ઉગે ઉદ્યાનમાં, પુષ્પ તમને આપવા;
નિજ પુષ્પ આપી આપકર, શુભ આપની સેવા કરે. ૨ છાયા કરે નભમાં રહી, વાદળ ભરેલાં નીરનાં
વર્ષ તહારે આંગણે, શુભ આપની સેવા કરે. ૩ સરિતા વહે છે શાંત રસ, કલેલ કરતી લહેરીએ;
આપે મજા મૃદુ આંખને, શુભ આપની સેવા કરે. ૪ નિર્મળ મધુર વસંત છે, તરૂવર ઉપર રસ રેડતે;
રેડે તમારા હૃદયમાં મૃદુ આપની સેવા કરે. હો ? ? મજાને કહાવ છે, દીલ હેરના દાવ છે; દિલમાં મહદ્ દરિઆવે છે, જે આપની સેવા કરે. ૬
For Private And Personal Use Only