Book Title: Diparnava Uttarardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana
View full book text
________________
श्रीविश्वकमा प्रणित मूल अर्यादभवामानेन ते प्रासाद अंशके । नवमातं कृता अर्चा प्रथुभागेश्च अर्चयेत् ॥ ४३ ॥ पंचषट सप्त भागनु न न्युनानतोच्छिते। नामिस्तन सूत्र वाहन तस्यतग्रॉयत् । ४४ ॥ पादयानकटि र्यावत् दिशांयां द्रष्टि वाहनांत् । करसंपूटमग्रंस्तं वैजनैय भक्तात्मकं ॥ ४५ ॥ भूजा परेरद्भवा पक्षो तिक्षाणायचंचुकाकृति । वामपाद तल: पड़ेण च याम जानुका ॥ ४६॥ वाय पक्षोपयतोद्भूतं पक्षो साहसुशोमितत् । नागारुढं च गरुड मुकुटालंकार मृषितं ॥ ४७ ।।
इति गरुड વિષ્ણુ મૂર્તિ માન કહે છે. પ્રાસાદના અંશ માનથી નવમા ભાગે જાડી કરવી પાંચ છે અને સાત ભાગે (નવ ભાગમા) મૂર્તિ કરવી તેનાથી નાની કે મટી ન કરવી.
વાહનની દષ્ટિ દેવની નાભિ સ્તનસૂત્રે કે તેના ગુહા ભાગે રાખવી પગ કે કટિ બરાબર...વાહનની દષ્ટિ રાખવી. ગરુડની મૂર્તિ વિષ્ણુભક્ત કર સંપૂટ (બે હાથ જોડેલી) કરવી હાથની બે બાજુ પાંખે કરવી. તીણ નાકની આકૃતિ કરવી. તેને ડબો પગ અંદર વાળેલો અને જમણે પગ ઉભે રાખો. પગને પાંખે અભૂતને સુશોભિત કરવી સપના આ પણ યુક્ત મુકુટ અલંકારથી શેભતી ગરૂડની મૂર્તિ વિષ્ણુ ભગવાનના વાહન રૂપે સામે પધરાવવી, દીતિ ગરૂડ છે
॥ अथ ब्रह्मायतनानि ॥ ब्रह्मव्य भवने स्थाप्यं अग्नियां तु उमापति । दक्षिणे मातरं चैव नरुत्ये च दिवाकर ॥ ४७ ।। पश्चिमे जलसेनेतुं वायव्ये विष्णु प्रकोर्तित। . सोमे तु रुषिकर्यात् ईशान तु विनायकं ॥ ४९ ॥ अग्नियादिशि विप्रस्य वेद भूर्ति न संशय । ईशान्यां तु श्रियादेवी प्राच्यां तु धरणिधर । विष्णोत्तर कार्या(ई)शान्यागारं तथैव च ॥ ५० ॥
इति ब्रह्मायतन બ્રાયતન-બ્રહ્માના પ્રાસાદની અગ્નિ કેણે શિવ ઉમા, દક્ષિણે માતૃકાનેરૂત્યે સક પશ્ચિમે જલશાવિ, વાયવ્ય, વિષ્ણુ ઉત્તરે કૃષિમુની, અને ઈશાન કે વિના

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112