Book Title: Diparnava Uttarardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 100
________________ श्रीविश्वकर्मा प्रणित त्रि पंच सप्त हस्तान्ते उदकांन्नर शतश्रुभं । तथा प्राचि मिशान मध्ये विभजे नव भागत् । वामे त्रयं परित्यजे दक्षिणे च त्रयत्यनेत् ॥ २५ ॥ इति श्रीविश्वकर्मावतारे ज्ञानप्रकाश दोपार्णवे की किस्तंभाधिकारे त्रयोविशाति तमोऽध्याय ॥ २३॥ अपूर्ण અથ કીર્તિસ્તંભ થાય ૨૩ વિશ્વકર્મા કહે છે. હવે હું કીર્તિ સ્તંભના લક્ષણ કહું છું રાજધાનીનું શહેર તેના ભુષણાર્થે. રાજાના વિજય સ્થળે વાવ, કુવા, સરોવર, કુંડ આદિ જળાશના સ્થાને. સર્વ માનના લક્ષણ યુક્ત દવ જા રેપવી. ત્યાં કીતિ સ્તંભ ઉભું કર. શહેર, નગર, દુર્ગ દવજાપવી-હાથીશાળાએ, રથ શાળાએ, દવા રેપવી. કંટક રૂપ શત્રુ પરના વિજ્ય સ્થાને, મહારાજ્યની વજા રેપવી. જયાં જેવા સ્થાને અનેક આકાર રૂપની ના રેપવી, રાજાના માન વલ્લભ પતાકા રોપવી. સંગ્રામ સ્થાને ગજના સાથે વસતાદિ મહેત્સવાદિ સર્વ સ્થાને, નગર પુર ગ્રામ હેલિામહે. રાજાના નગર પ્રવેશ સ્થાને, નૃત્ય આદિ મહત્સવ સ્થાને દીવ્ય વસ્ત્રની પતાકા અને રણે ઉભા કરવા વાદ્ય ભવન-ઘ ડીયાના સ્થાને કેટ કીલ્લાએ વિજા રોપવી. દુર્ગના કપિશિર્ષ=કંગરાના ત્રણ પાંચના અંતરે પતાકાએ લગાવવ. પ્રસ્થાના સ્થાને, પ્રાકારકીદવા, સર્વ સ્થાને વજા માલા રાજાના કુળની સિદ્ધિ રૂપ કૈલાસ જેમ શોભતી ધ્વજા માવ, સુદ્ધવિજય સ્થાને, પુe૫ પ્રકાર ફરતા આઠ સેળ બત્રીશ એમ દીવ્ય વસ્ત્રોની પતાકાએ રાખવી એમ ધજા સ્તંભને પતાકા રોપવી. હવે કીર્તિ સ્તંભના હસ્તે પ્રમાણું કહે છે. ૧ જયંત, ૨ પ્રતાપાખ્ય, ૩ કીતીનંદન ૪ મહેસવ, ૫ એક છત્ર દ્રવ. એમ પાંચ કીતિ સંભ કહ્યા છે એકવીશ હાથના જયંત નામે કીર્તિ સ્તંભ જાણો તેત્રાલીશ ૪૩ હાથના ઉંડય માનને પ્રતાપેભવ. નામે સ્તંભ જાણ, પાંસઠ હાથ ઉકય માનને કીનિંદન નામે કીર્તિ સ્તંભ જાણ. સત્યાશી ૮૭ હાથના ઉદયયાનને મહોત્સવ કિતિના નામે કતિ સ્તંભ જાણ, એકસોને નવ હાથ ઉદય માનને એકછત્ર નામે કીતિ સ્તંભ જાણવો એમ પાંચ મહારૂં મહારાજાના નગરે ઉભા કરવા. સ્તંભની જાડાઈ જા ભાગની ચેિ અને ઉપર છડ઼ ભાગની જાડાઈનું માન રાખવુકપરના માળના મધ્યમાં ત્રીજા ચોથા કે આઠમા ભૂમિ માળે. ઉપર છટ્ઠા ભાગે ત્રીજી ભૂમિ માળે રાખવી ગોળ આકારના કરવો તે પર ઘંટા કળશ સાથે કરવી જમણી તરફ કીર્તિ પતાકા અને ડાબી તરફ કીતિ સ્તંભના અર્થે...એમ. ત્રણ ભૂમિના માળને કીર્તિસ્તંભ ધમકીર્તિ અને યશને દેનાર જાણ કીર્તિસ્તંભને ફરતુ પીઠ બંધ કરવું તે પર મેપલા તેને કરવી દીગ્ધાલ, લેકપાલ, મહત્સવના સ્થાને દેવ ચેસઠ દેવ....... એકવંશદેવાના સ્વરૂપે કરવા. માઢ ઉપર

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112