Book Title: Diparnava Uttarardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 91
________________ कपाच वापिकुपेषु संस्कार प्रकर्तव्या द्विजोत्तमे । आषाढे श्रावणे चैव मासे भाद्रपदश्चिने ॥३॥ कार्तिक्या मार्गशिर्ष च तडागस्य प्रकोर्तित । नदी ख्वात हृदये चैव समुद्रा सरितास्तथा ॥ ४ ॥ तेषां च नैव संसार रुपदेवि पुराकृतं तृप्त चैव ततीयं स्नान तर्पण कर्मसु ।। ५ ॥ वापि कप तडामेन त्वं ब्राह्मण सप्तमे । स्नानं तर्पया पूजने पितरो नैवतृपति-ऋषिदेवास्तथैव च ॥ ६ ॥ मोजिबंध विना विप्रो-ब्राह्मणो तन मिचती । ससंस्कृत जेचैव पूजता नैव जायते ॥ ७॥ तस्मात् सर्वप्रयत्नेने संस्कारं धैव कारयेत् । देवता ऋषि पितृश्च पितृगच्छति सर्वदा ॥८॥ संस्कृते जलत्पाज्ञ सर्वतिर्थ फलं भवेत् लक्ष्मी संताना भोग्य मिप्तितं लभ्यते पृमान ॥ ९॥ તિશ્રી વિશ્વક્રવારે જ્ઞાનબાશ હીપાળજે વાસનાધિart વિશતિરડા રા અથ વારૂણધિક અ. ૨૧ શ્રી વિશ્વકર્મા કહે છે હવે હું જળના વરૂણ દેવની ઉત્તમ વિધિ કહું છું જળ બે પ્રકારના એક પાતાળમાંથી નીકળતું અને બીજુ આકાશથી વર્ષ મેઘ વાવ કુવા પાતાળનું જળ અને સરોવર આકાશના મેઘનું જળ-મહા ફાગણ વચ્ચે ચૈત્રને વૈશાખ જેઠ માસમાં વાવ કુવાના હોજમાં ઉત્તમ એવા પાસે વિધિ કરાવવી–અષાડ, શ્રાવણ ભાદ્રપદ અને અશીન અને કાર્તિક માગશર માસમાં સરોવર વિધિ કરાવવી નદી. સમુદ્રને સરિતાના (નદીયો) સંસ્કાર કરી જળ દેવને તૃપ્તિ કરવી. સ્નાન તર્પણ પૂજનથી પતૃને રષિએને તૃપ્ત કરવા. મોજી બંધ ( સંસ્કાર પૂર્વ વિધિથી પૂજન કરવાથી દેવો ત્રાષિ અને પિતૃ તૃપ્ત થાય છે અને પીતૃ હંમેશ માટે સ્વર્ગમાં જાય. જળમાં સંસ્કાર સુજ્ઞ પુરૂષે એ કરવાથી સર્વ તીર્થનું ફળ મળે છે તેનાથી લકમ સંતાન આરોગ્ય અને ઈચ્છીત મન કામના પૂર્ણ થાય છે. ૯ ઇતિ વિશ્વકર્માવતાર જ્ઞાનપ્રકાશ દિપાર્ણવ વારૂણાધિકારનો પદ્મશ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા શિ૫વિશારદે કરેલા ભાષા ટીકાને એકવિશ અધ્યાય (૨૧)

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112