________________
५६
श्रीविश्वकर्माणित
અથ તંઢાગ
તડાગ-સરવરના છ ભેને કહ્યું છે. તેળાવની વચ્ચે એક કે એ મસ્થળે (પક્ષીઆને એસવાના) કરવા તેમજ એક કે એ પરિવ્ર. (તળાવમાં ઉપર પહેાળે પટવાળા ચેતા) કરવા ૧ તડાંગ(તળાવ)ના છ નામ ૧ અર્ધચંદ્ર, ૨ ધૃતાકાર, ૩ મહુાસર, ૪ ચતુરસ ચંદ્રક પ સુભદ્ર, ૯ ભદ્ર, એમ તળાવના છ ભેદના નામેા કહ્યા છે
હવે તેનું માનપ્રમાણ કહે છે હજાર દંડ (બે હજાર ગુજ) નુ તળાવ જેષ્ઠ માનવું; પચાસાં ઇડનું મધ્યમાન અને અઢીસે દ ંડનું કનિષ્ઠ માનનું તળાવ માનવું એ રીતે તળાવની લ'મા'ની ત્રણુ માન જાણવા. જેષ્ઠ માનના તળાવને પચાસ હાથની મધ્યમાનને પચ્ચીસ હાથની અને કનિષ્ઠમાનને દશ હાફરતી પાળ પાળીની પહેાળાઈનું માપ જાણવુ તળાવ=સર ના ચારે તરફ કાંઠા પર બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂ ગૌરી અને વિનાપાક ય દશઅવતાર સથે દ્વારકાની રચના કોલ્હાપુર-લક્ષ્મી કૈલાસ સપ્તઋષિઓ આદિ દેવાના ધામા મંદિશ આંધવા તળાવમાં જળાદીત જળસ્થળ ?)....આવા પ્રકારના સરાવર પેાતાનું હિત ચ્છિનારાએ સરાવર ફરતા કાંઠે જીનાલય ન કરવા ગંગા અને જમના રૂપી જળાગમના એ પ્રવાહ માળ ખાજીએ યજ્ઞ યૂપ સાથે ઉન્નત કીર્તિસ્મ ઉભું કરવા વાવ કૂપે અને સરાવર એ અનેક વાસાણસી રૂપ છે તે ખેાદાવનારને મહાપુણ્ય પ્રાપ્તિ થાય છે...સરોવર કરાવનાર યજમાન સાઠે હજાર વર્ષ સુધી શિવલાકમાં જાય છે કુવા ખાદાવી અંધાવનાર કરોડ વર્ષ અને વાર્યાં. વાવ ખેદા આધાવનાર યજમાન સોરાયસુધી શીવલામાં રહે છે વારણસી સરાવરના યજમાનના પુણ્યની સખ્યામા સશય ન કરવે જળાશ્રમ કરાવનાર સંસારના માનવેના (તૃષા) ભવ સટકટ દૂર કરે છે તેવા યજમાન દીવ્ય દેહ ધારણ કરી સૂર્ય ચંદ્રને તારા તપે ત્યાં સુધી સ્વર્ગમાં રહે છે.
ઇતિ શ્રી વિશ્વકર્માવતારે જ્ઞાન પ્રકાશ દીપાવે. જળાશ્રયાધિકારે પદ્મશ્રી પ્રભાશ'કુર આઘડભાઇ સામપુરા શિલ્પ વિશારદે કરેલ ભાષા ટીકાના અઢારમા અધ્યાય (૧૮) ॥ ગ્રંથ વિહિ૫૨૨
श्री विश्वकर्मा उवाच अथात संप्रवक्ष्यामी कपिलिमान्मुतमम् प्रासादार्थेन मवेद्येष्टा मध्यमाकपदेनतु ॥ १ ॥ जघन्या कोणमानेन सार्ध वाथप्रयोजयेत् । ज्येष्ठाच कपिल यत्र मंडपं नैव कारयेत् ॥ २ ॥ संष्ट चिरोक्ता च ग्रस्तास्ते प्रकार्तिता । कउली कोण फरकस्य मंडपां शुभदायका ॥ ३ ॥ कउली कुणसिंह कर्णौषु कतैच्यतु सदायुर्ध । प्रासाद कापा मानेन कोणसार्धेन वाथवा ॥ ४ ॥