Book Title: Diparnava Uttarardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 67
________________ दीपार्णव द्विसप्तर्वा द्विवाणर्वा चतुर्विंशति ततोपिया । जिनालये चतुर्दिक्षु सहित जिनमंदिरम् ॥ १०९॥ જીન શાસનમા પરાગ એવા જીન લયમાં જન તીર્થકર ક્ષય યક્ષણીઓ દેવી જીન માતૃકાએ, અતિત, આનાગતને વર્તમાન એમ ત્રણ કાળના વીશ એમ એશ બહેતર પૃથક પૃથક લંછનવાળાના છે પ્રથમ તીર્થકર 2ષભદેવ કેવળી જ્ઞાની પાનાભ પ્રભુ છે. જેના લય ૨૪-પર-૭૨, ૧૦૮ દેવકુલીકાના થાય તેમાં ચેવિશ જીનાલયના અંતમાં સરસ્વતીની સ્થાપના કરવી પરંતુ અન્ય દેવદેવીના માટે અવધ જાણ. जिनप्रतिहारा फल वज्रांकुशोदंड ईदोऽसव्ये इंद्रजय । द्वौ वनोफलदंडौ च माहेदोपसव्ये विजया ॥ ११० ॥ तदायुधोस्तेनयुक्ता त्रिपंच फणोधगा । धरणोद्रः पद्मकश्चैव सर्वे शांतिकराः स्मृता ॥ १११ ॥ વલ પારાય નિશિતા દોરા ! सुनाभो सुंरदुंदुभिप्रोक्त सर्वे शांति प्रदायका ॥ ११२ ॥ इति जिनप्रतिहार. જનાલયના ચારે દશાના દ્વારના આઠ પ્રતિહારેના સ્વરૂપ કહે છે. પૂર્વમાં ડાબે દ્રના હાથમાં ફળ વજ અંકુશને દંડ ધારણ કરેલ છે. જમણી તરફ ઇંદ્રજયના હાથમાં અપસત્ય રીતે આયુધે ધારણ કરેલ છે. દંડ અંકુશ વજને ફળ એમ દક્ષીણના દ્વારે ડાબી તરફ માહેંદ્રના હાથમાં બે વજા ફળ અને દંડ ધારણ કરેલ છે જેમણે વિજય દ્વારપાલને અપસત્ય દંડ બે વજાને ફળ ધારણ કરેલ છે પશ્ચિમના પ્રતિહાર ધરણેદ ને પાકના મસ્તકે ત્રણ કે પાંચ ફર્ણને સર્પ છે તેના આયુધ ભરે કરીને તે સર્વ શાંતીના દેનારા છે. ઉત્તરના દ્વારે ડાબે સુનાભ અને જમણા દ્વારે સુરદુંદુભી યક્ષ રૂપના અધિકારી મોટા પેટવાળા છે તે બંનેના હાથમાં દ્રવ્યની થેલી ધારણ કરેલ છે તે સર્વ પ્રતિહારે શાંતીને દેનારા જાણવા ઈતિ જૈન પ્રતિહાર ઈતિ શ્રીવિશ્વકર્માવતારે જ્ઞાનપ્રકાશ દીપાર્ણ આયતનાધિકારે સપ્તદશમેધ્યાય છે ૧૭ પદ્મશ્રીપ્રભાશંકર આઘડભાઈ સેમપુરા શિલ્પવિશારદે કરેલ ભાષા ટીકાને સત્તરમે અધ્યાય. अथजलाश्रयाधिकार अ० १८ શ્રી વિશ્વકર્માનાર वापिक्य तडागानि कुंडानां च लक्षणं । त्रिपुरुष वा ब्रह्मा भ्यंतरेषु उत्तम स्या जलाश्रय ।। १॥

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112