Book Title: Darshanik Kosh Part 02 Author(s): Chhotalal N Bhatt Publisher: Gujarat Varnacular Society Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મજમુદાર મણિશંકર જટાશંકર કીકાણી ગ્રંથમાળાને પ રિ ચ ય કાઠીઆવાડના તત્ત્વજ્ઞાની મજમુદાર મણિશંકર જટાશંકર કીકાણીની યાદગીરી કાયમ રાખવા સારૂ જુનાગઢમાં એક સ્મારક ફંડ કરવામાં આવ્યું હતું. તે ફંડમાં ભરાયેલા રૂ. ૨૦૦૦) ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના ટ્રસ્ટમાં સન ૧૮૮૬ ની સાલમાં તે ફંડના સેક્રેટરીઓએ સંપ્યા હતા, તેની સાડાત્રણ ટકાની સરકારી પ્રેમીસરી ને સાઈટીએ લીધેલી છે. તેના યાજમાંથી ન્યાય, મીમાંસા, વેદાંત વગેરે સંસ્કૃત પુસ્તક ઉપરથી ભાષાન્તરરૂપે અથવા અસલ છે, તેમજ અંગ્રેજી પુસ્તકો ઉપરથી ન્યાય ( હૅજિક), અર્થશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર, ખગોળ વગેરે વિષય ઉપર પુસ્તકે લખાવાને ઉદ્દેશ છે તે અન્વયે આજ સુધીમાં સદરહુ ફંડ ખાતેથી પારિતેષિક આપીને નીચેનાં પુસ્તકે રચાવી, “મજમુદાર મણિશંકર જટાશંકર કીકાણી ગ્રંથમાળા” તરીકે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ છપાવી પ્રસિદ્ધ કર્યા છે. (૧) દર્શનશાસ્ત્ર સંબંધી ચર્ચા (૨) પાતાંજલ ચગદર્શન (૩) શ્રી બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યાનુવાદ (પ્રથમ ભાગ) (૪) , , (દ્વિતીય ભાગ) (૫) યુરોપમાં બુદ્ધિસ્વાતંત્ર્ય (૬) એરિસ્ટોટલનું નીતિશાસ્ત્ર (૭) અખાકૃત કાવ્ય ભા. ૧ (૮) દાર્શનિક કેશ ભા. ૧ ૯) , , ભા. ૨ અમદાવાદ, રસિકલાલ છોટાલાલ પરીખ આસિ. સેક્રેટરી. તા. ૨૪-૯-૧૯૩૮ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 134