Book Title: Darshan ane Chintan Part 2 Author(s): Sukhlal Sanghavi Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad View full book textPage 6
________________ નિવેદન કcરો પંડિત શ્રી સુખલાલજીનાં લખાણોના આ સંગ્રહ અંગે અમારે જે કંઈ કહેવાનું હતું તે અમે આ ગ્રંથના પહેલા પુસ્તકના સંપાદકીય નિવેદનમાં કહ્યું છે. પંડિતજીનાં લખાણોને જુદા જુદા વિષયોમાં વહેંચીને આ ગ્રંથમાં એના આ પ્રમાણે સાત વિભાગો કરવામાં આવ્યા છેઃ (૧) સમાજ અને ધર્મ, (૨) જૈનધર્મ અને દર્શન, (૩) પરિશીલન, (૪) દાર્શનિક ચિંતન, (૫) અર્થ, (૬) પ્રવાસકથા અને (૭) આત્મનિવેદન. આ સાત વિભાગોમાંના પહેલા બે વિભાગો અને ત્રીજા-પરિશીલન'વિભાગના ૧૪મા લેખ સુધીના લેખો, આ ગ્રંથના પહેલા પુસ્તકમાં આપવામાં આવ્યા છે, અને બાકીના બધા લેખો તથા શબ્દસૂચી આ બીજા પુસ્તકમાં આપવામાં આવેલ છે. અક્ષય તૃતીયા | વિ. સં. ૨૦૧૩ -સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 904