Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 72
________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૫ ટીકા ઃ नन्विति- ननु एवमपवादतोऽपि साधोरनुकम्पादानेऽभ्युपगम्यमाने पुण्यबन्धः स्यात्, अनुकम्पायाः सातबन्धहेतुत्वात् । न च स पुण्यबन्ध इष्यते साधोः । यतः = यस्माद् यतिः पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुङ्क्ते ।। १४ ।। ટીકાર્ય ઃ ननु एवम् = છન્ન મુત્તે ।।૧૪। આ રીતે=શ્લોક-૧૦માં કહ્યું એ રીતે, અપવાદથી પણ સાધુને અનુકંપાદાન સ્વીકારાયે છતે, પુણ્યબંધ થાય; કેમ કે અનુકંપાનું શાતાના બંધનું હેતુપણું છે અને તે=પુણ્યબંધ, સાધુને ઈચ્છાતો નથી; જે કારણથી સાધુ પુણ્યબંધથી અને અન્યને થતી પીડાથી બચવા માટે પ્રચ્છન્ન ભોજન કરે છે. ૧૪ * ‘અપવાવતોઽપિ’ અહીં ‘વિ’ થી ઉત્સર્ગનો સમુચ્ચય છે. ..... અવતરણિકા : एतदेव स्पष्टयति અવતરણિકાર્ય : આને જ સ્પષ્ટ કરે છે - ભાવાર્થ : પૂર્વ શ્લોક-૧૪માં બતાવ્યું કે પુણ્યબંધથી બચવા અને અન્યની પીડાના પરિહાર માટે સાધુ પ્રચ્છન્ન ભોજન કરે છે એને જ સ્પષ્ટ કરે છે - શ્લોક ઃ दीनादिदाने पुण्यं स्यात्तददानं (ने) च पीडनम् । शक्तौ पीडाऽप्रतीकारे शास्त्रार्थस्य च बाधनम् ।।१५।। ૫૧ Jain Education International અન્વયાર્થ : ટીનાવિવને દીનાદિના દાનમાં મુખ્ય સ્વ=પુણ્ય થાય પુણ્યબંધ થાય તવવાન(ને)==અને તેઓને અદાનમાં=નહીં આપવામાં પીઇન=પીડા છે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142