Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 106
________________ દાનહાત્રિશિકા/બ્લોક-૨૬ ટીકા : यस्त्विति-यस्त्वाधाकर्मिकस्यैकान्तदुष्टत्वं मन्यमानः प्रकृतेऽर्थे, प्रज्ञप्तिगोचरं= भगवतीविषयम्, उत्तरगुणाशुद्धं वदेत्, शक्यपरित्यागबीजादिसंसक्तान्नादिस्थलेऽप्यप्रासुकानेषणीयपदप्रवृत्तिदर्शनात् ।। तेन चैवं यूकापरिभवभयात् परिधानं परित्यजता अत्र-विषये, सूत्रकृते भजनासूत्रं कथं दृष्टम्? एवं हि तदनाचारश्रुते श्रूयते - 'अहागडाइं भुंजंति अन्नमन्ने सकम्मुणा । વનિત્તે વિચાળબ્બા મgવનિત્તે ત્તિ વા પુળો” TI9 II (સૂત્રતા દિ. બુ. -૮) अत्र ह्याधाकर्मिकस्य फले भजनैव व्यक्तीकृता, अन्योऽन्यपदग्रहणेनार्थान्तरस्य कर्तुमशक्यत्वात्, स्वरूपतोऽसावद्ये भजनाव्युत्पादनस्यानतिप्रयोजनत्वाच्चेति સક્ષેપ: Tોરદા ટીકાર્ય : સ્વાધર્મિ ... સંક્ષેપ: રદ્દા શક્ય છે પરિત્યાગ જેનો એવા બીજાદિસંસક્ત અન્નાદિસ્થળમાં પણ અપ્રાસુક-અષણીય પદની પ્રવૃત્તિનું દર્શન હોવાથી પ્રકૃત અર્થમાં=સંયતને અશુદ્ધ દાનરૂપ પ્રકૃત અર્થમાં, આધાર્મિકનું એકાત્ત દુષ્ટપણે માનતો એવો જે વળી, પ્રાપ્તિના વિષયને= ભગવતીસૂત્રના વિષયને, ઉત્તરગુણઅશુદ્ધ કહે છે, અને આ રીતે= આધાકર્મિક એકાંતે દુષ્ટ કહે છે એ રીતે, (ધૂકા)જૂકૃત પરિભવતા=હેરાત થવાના, ભયથી પરિધાનને વસ્ત્ર, પરિત્યાગ કરતા એવા તેના વડે, ત્ર=વિષયે=આધાર્મિકતા વિષયમાં, સૂત્રકૃતાંગમાં કહેલ ભજતાસૂત્ર કેવી રીતે જોવાયું છે ?-કેવી રીતે સંગત કરાયું છે ? અર્થાત્ સંગત કરાયું નથી. હિં=જે કારણથી, પર્વ આ રીતે= આગળમાં કહેવાયું છે એ રીતે, સૂત્રકૃતાંગના અનાચાર નામના શ્રતમાં સંભળાય છે – “જેઓ આધાકર્ટિકાદિ વાપરે છે. તેઓ પરસ્પર સ્વકર્મા દ્વારા લેપાયેલા જાણવા १. आधार्मिकादि भुञ्जन्ति अन्योऽन्यं स्वकर्मणा । उपलिप्तान् विजानीयात् अनुपलिप्तानिति वा पुनः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142