Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 140
________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩૨ અન્વયાર્થ : i=આવા પ્રકારની=અત્યાર સુધી વર્ણન કર્યું એવા પ્રકારની વાર્તાધિજ્ઞાતા=દાનની વિધિનો જ્ઞાતા ધીરદ=શાસ્ત્રઅનુસાર વિધિ પ્રમાણે કરવામાં ઘી૨, મુખ્યપ્રમાવઃ=પુણ્યથી પ્રાપ્ત થયેલા ધન દ્વારા શાસનપ્રભાવના કરનાર યથાસ્તિ વાનું વદ્દ=શક્તિ પ્રમાણે દાનને આપતો પરમાનન્દ્રમા=મોક્ષને પ્રાપ્ત કરનારો મવે=થાય છે. ।।૩૨।। શ્લોકાર્થ : આવા પ્રકારની દાનની વિધિનો જ્ઞાતા, ધીર, પુણ્યપ્રભાવક, શક્તિ પ્રમાણે દાનને આપતો મોક્ષને પ્રાપ્ત કરનારો થાય છે. II૩૨।। ટીકા : કૃત્યમિતિ-સ્પષ્ટઃ રૂર|| ટીકાર્ય : (શ્લોક સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા લખેલ નથી.) ભાવાર્થ : અત્યાર સુધી અનુકંપાદાન અને સુપાત્રદાનનું જે વર્ણન કર્યું, તે વર્ણનના પરમાર્થને જે સમજી શકે તે દાનવિધિનો જ્ઞાતા છે. આ રીતે દાનવિધિને જાણનારો શ્રાવક, તે વિધિ અનુસાર સમ્યગ્ યત્ન કરે તેવી ધીરતાવાળો હોય, ભૂતકાળના પુણ્યના ઉદયથી દાનને અનુકૂળ એવી સામગ્રીને પામેલો હોય અને તેનાથી શાસનની પ્રભાવનાને કરનારો હોય, એવો શ્રાવક શક્તિ પ્રમાણે અનુકંપાદાન અને સુપાત્રદાન કરતો હોય તો મોક્ષને પ્રાપ્ત કરનારો થાય છે. ૩૨ા Jain Education International ૧૧૯ ।। કૃતિ વાનદ્વાત્રિંશિા ||9 || 筑 筑 新 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142