Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 113
________________ ર દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૭ - ફળવાળા છે, એમ જે શ્લોક-૨૧માં જણાવ્યું, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે . શ્લોક ઃ शुद्धं वा यदशुद्धं वाऽसंयताय प्रदीयते । गुरुत्वबुद्ध्या तत्कर्मबन्धकृन्नानुकम्पया ।। २७ । અન્વયાર્થ : અસંયત્તાય=અસંયતને ય=જે શુદ્ધ વા ઞશુદ્ધ-શુદ્ધ અથવા અશુદ્ધ આહારાદિનું દાન ગુરુત્વબુદ્ધચા=ગુરુત્વબુદ્ધિથી પ્રીયતે=અપાય છે. તત્ તે વર્મવન્ધ =કર્મબંધને કરનાર છે. નાનુયા=અનુકંપાથી અપાયેલું નહીં= અનુકંપાથી અપાયેલું કર્મબંધને કરનારું નથી. ।।૨૭।। શ્લોકાર્થ : અસંયતને જે શુદ્ધ અથવા અશુદ્ધ આહારાદિ ગુરુત્વબુદ્ધિથી અપાય છે, તે કર્મબંધને કરનારું છે, અનુકંપાથી નહીં-અનુકંપાથી અપાયેલું કર્મબંધને કરનારું નથી. II૨૭ ટીકા : शुद्धं चेति- असंयताय यच्छुद्धं वाऽशुद्धं वा गुरुत्वबुद्ध्या प्रदीयते । तदसाधुषु साधुसंज्ञया कर्मबन्धकृत् । न पुनरनुकम्पया, अनुकम्पादानस्य क्वाप्यनिषिद्धत्वात्, "" अणुकंपादाणं पुण जिणेहि न कयाइ पडिसिद्धम्” इति वचनात् ।। २७ ।। ટીકાર્ય : असंयताय यच्छुद्धं કૃતિ વવનાત્ ।।૨૭।। અસંયતને જે શુદ્ધ અથવા અશુદ્ધ આહારાદિ ગુરુત્યબુદ્ધિથી પ્રદાન કરાય છે=અપાય છે, તે અસાધુઓમાં સાધુસંજ્ઞાને કારણે=અસંયમવાળા એવા અસાધુઓમાં ‘આ સાધુ છે' એ પ્રકારની સંજ્ઞાને કારણે કર્મબંધને કરનારું છે, પરંતુ અનુકંપાથી નહીં; કેમ કે કોઈનામાં પણ અનુકંપાદાનનું અનિષિદ્ધપણું છે. તેમાં હેતુ કહે છે १. अनुकम्पादानं पुनर्जिनैर्न कदापि प्रतिषिद्धम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142