Book Title: Buddhiprabha 1917 07 SrNo 01 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ બુદ્ધિપ્રભા - - - --- --- --- - છેનવાવર્ષની નોંધ છે જિક જીકના * * * માસિક લાડકેડમાં ઉછરીને હવે નવા લેબાસમાં તેના અખંડ આંકવાળા નવમા વર્ષમાં પ્રવેશ કરે છે. અને અપ-ટુ-ડેઈટ ઢબે જન્મેલાં માસિકની પરાકાષ્ટાએ પહોંચેલી પ્રવૃત્તિના આ સમયમાં આ બાલ માસિક પણ તેની વય, અનુકૂળતા, લવાજમ અને સ્થિતિ અનુસાર પિતાનું સ્થાન મકકમપણે જાળવી, પિતાના ઉત્કર્ષમાં પ્રગતિ પામે છે તેમ પામશે !.abour of Love વિકૃત સેવાના વૃતને વિકારનિઃસ્વાર્થ બુદ્ધિથી-એક પોપકારી સંસ્થાના હિતાર્થે પ્રકટ થતા આ માસિક માટે સતતુ મહેનત કરનાર તેના ચાલકે, એક પાઈની પણ આશા વિના અનેક ઉપાધિઓ અને ટીકાઓને ન ગણકારતાં દ્રઢ શ્રદ્ધા પૂર્વક તેનું જીવન ટકાવ્યે જાય છે અને ચાલુ વર્ષથી તેના જીવનમાં નવીન ચેત ભરી જન સમાજની વધુ સારી સેવા બજાવવાને ચેચ કરી, તેને હેના ગુણિયલ વાચકના કરકમળમાં સાદર કરતાં તેના નિયામકોને આનંદ જ થાય છે. માસિક પ્રત્યેના પૂરા આઠ વર્ષના અનુભવ પછી જણાવવું પડે છે કે નકેમની ધાર્મિક-સામાજિક અને આર્થિક સ્થિતિ હજી જોઈએ તેવી તેલકારક થઈ નથી. મિથ્યા વહે, અદેખાઈ, મહારૂ-હારૂ, હજી ઓછાં થયાં નથી. સ્વાર્થ અને કલેશ હજુ જોરમાં છે. લક્ષ્મી પ્રાપ્તિની લાલસા, સેવાને સ્થાન લેવા દેતી નથી. હિન્દની અધ દેલત પિતાના હાથમાંથી પસાર કરનાર વ્હેપારી જેમના નબિરાઓ નોકરી તરફથી વહેપાર-ઉગ ને કળશલ્ય તરફ નઝર નાખતા નથી. દાનવીર ગણતી જેનકેમ અશાંતિમાં રહેવા અનિષ્ટકારક “અ” નું દાન કરી શકતી નથી. ઉન્નત-ઉપગી-ધામિક-અને સેવા દ્રષ્ટિએ જીવન ગાળવાના મહાન મને સાધ્ય થઈ શક્યા નથી. ત્રણે ફીરકાઓમાં સંપની ભાવના હજી જાગવાનાં ચિહે બરાબર જણાતાં નથી. સાધુ મહારાજાએ, જેનેકમન્સ (સામાન્ય) અને લૈર્ડઝ (અમીરોના ભેજાં એમાંથી મહારૂ-હારૂ એ શબ્દ હજી સુકાઈ ગયે નથી. સાધુ મહારાજેની પિથીએ, પેટીએ, કબાટ, ભંડારો અને પ્રબડામાં ઉધાઈ ખાખું અપ્રસિદ્ધ પણ અણુમેલ જૈન સાહિત્ય પ્રકાશમાં લાવવાના એગ્ય પ્રયાસો હજી સેવાતા નથી. મહાવિગ્રહથી-અનેક ઘણું ધી ગયેલા કાગળના ભા ને મેંઘવારીના સમયમાં માત્ર એક રૂપિયા જેટલા નજીવા લવાજમમાં-ચાર ફર્મા જેટલું સંગીનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39