Book Title: Buddhiprabha 1912 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ સમરાયિના રાસ ઉપરથી. ૧૩૯ માં લેઇ નવાં નવાં સુંદર મકાના સામાન્ય પુર્વેએ પશુ ખધાવા માંડયાથી વિદેશથી કારીગરે આવેલા તે પણ પૂરા થતા નહેતા જેથી હંમેશાં જવા આવવાથી વિદ્યાળ શહેર પણ વસ્તી વધવાથી સીણું થઇ ગયું હતુ. ગુણુકાએ ગાયનકળા બતાવવામાં, નૃત્યકી નાચ કરવા ભાટચારણી ખીરૂદ મેલવા રાજ્યમંદિર નજીકમાં એકઠાં ચતાં હતાં. રાજાએ તેના જન્મની ખુશાલીમાં ધણા કરે. માક્ કરવા ઉપરાંત લેકાનું દેવું ચૂકવી આપી સર્વે લેાકાને ક્ત કર્યો હતા તથા કાર્ટીમાં નવી શીક્ષા કરવાની મના કરી જુના કેદીને પણ યાગ્ય સમગૢ આપી છેડી દેવાથી સર્વત્ર ખુશાલી વ્યાપી રહી હતી. જન્મ સરકારનાં યથાવિધિ કાર્ય કરી તેનુ નામ ગુસેન કુમાર પાડયું. આ કુમાર બાળપણાથી પોતાના સદ્ગુાવડે માતપિતાને તથા પરિવારને સતાય આપતા હતા અને બીજના ચંદ્રની માફક વધવા માંડયેા હતે. ઝુમુ પ્રભુની ભક્તિ કરવાનાં દેવાલયા તથા ગુરૂઆને ભગવાને ઉપદેશ દેવાનાં અનેક સ્થા ના ઠામઠામ એવામાં આવતાં. જ્યાં મદિના ઘંટાનાદથી તથા એના પથાયેગ્ય ઉપદેશથી વ્યાખ્યાનશાળાઓ ગાજી રહેલ હતી ત્યાં પશુ રાજા ધર્મોમાં હાવાથી તેણે સર્વે મદિરામાં પૂન મહેત્સવ શરૂ કરવા તથા તેમને નિભાવ થાય માટે વર્ષાસન બાંધી આપ્યાં તેમ શ્રીમત ગ્રહસ્થે પાતાને ધર્મ તિધિએ વૈધાદિ ધર્મ પાન કરવા માટે પાષવાળાએ બનાવેલી હતી જેથી લેા ધર્મ અર્થ કામ યગ્ય વખતે સાધી શકતા હતા કરી આપી તેથી કેટલાક નિકટ ભવીપુરૂષે મેક્ષમાર્ગી જાણી સદ્ગુરૂ પાસે દિક્ષા ગ્રહણ કરી શકતા ત્યારે કેટલાક જૈતી દિક્ષાને કાણુ જાણી તામસ ખની વનવાસમાં જીંદગી પૂરી કરી સ્વર્ગ મેળવતા પણ રાજાના પ્રબળ પરાક્રમથી શત્રુ રાજાએ શાંત પડેલા હેાવાથી તથા લેાકને થુચિત ધર્યા મળવાથી ચારનું કે લુટારાનુ કે લડાઇઓનુ કિંચિત્ પશુ દુ:ખ કે ભય પ્રજાને નાતે તેથી મનુષ્ય, મનુષ્ય જન્મની સા કલ્પતાને આરાધી શકતા. સાંપણુ વિશેષ સગવડા મેળવવા સ ંસાર તે અસાર ઉધ્ધથી કાઇ દુઃખી પણ કકિત છે અને સમુદ્ર સ્વભાવ છતાં પગુ કરવુ આ પ્રમાણે સધળી પ્રજા સુખી છતાં પશુ પ્રબળ પાપના રહી ગયા હતા. કહ્યું છે કે, ચંદ્રમાં શીતળ પ્રકાશ છતાં પાણીથી સંપૂર્ણ ભર્યો છતાં ખારેા છે તથા વૃન્તને ચૂલે ચડવાના મગ સ હેવા છતાં સીજતે નથી અને અભવ્ય સધળી સામગ્રી મેળવવા છતાં પણ શ્રદ્ધાના અભાવે મેક્ષમાં જઇ શકતા નથી, તેમ આ રાજાની સંપૂર્ણ કૃપા પ્રજા ઉપર છતાં પણ એક બ્રાહ્મણ પુત્ર અગ્નિશમા દુઃખી રહેલા હતેા તેના બાપ પુરાહિત યજ્ઞદત્ત નામે હતા જેની ભાર્યાં સામદેવા હતી તે અને સુખી અને સુશીળ હતાં છતાં પણુ અશુભ કર્મના ઉદયથી તે પુત્ર ઉત્પન્ન થવાની સાથે નિપરદિન તે અધમઅવસ્થા પામી ગયાં હતાં. પૈસાની પાયમાલી થવાથી દરિદ્રતાના દુઃખથી તે જડુ પરલેાકમાં સીધાવ્યું ત્યારે આ નાનકડે નિૉંગી બાળક પાડેલીએના આધારે ઉછેરતા હતે!, એક બાજુ રાજ્યપુત્ર યેાઞ અધ્યાપક પાસે વિદ્યાકળા શીખતા હતા ત્યારે આ બિચારેય કમનશીબ બાળક જ્યાં ત્યાં રખડી પેાતાની બાલ્યાવસ્થા પૂરી કરતા હતા તેવામાં બન્નેના એક વખત ચિતે મિલાપ થઇ ગયે..

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32