________________
બુદ્ધિપ્રભા
૩ માંસ—કાડલીવર એઈલ મીશ્રીત દવાઓ એક્ષટ્રેક્ટ ઑફ મીફ્ વગેરે અંગ્રેજી દવાઓ વગેરે કારણ પ્રત્યક્ષજ છે.
માખણ—એમાં તમાં સૂક્ષ્મ તાળવા ઉત્પન્ન થાય છે.
બરફ—એમાં પાણીના અસંખ્ય જીવોને એક ઠેકાણે બાંધીને બનાવવામાં આવે છે તેથી.
બરફના ઉપયાગથી બનતી ચીજો—આઇસક્રીમ, આઇસક્રીમ સાડા, આઇસ સોડા સરબત, કુલી, આઇસપાણી; કેમકે તેમાં અનેક એકદ્રી જીવા હાની થયા બાદજ તે ચીજો તૈયાર થાય છે.
૧૪૨
કાચું મીઠું’—કારણુ કે તેમાં અસંખ્ય જીવ છે.
લાલચોળ શેકીને કરેલું અચિત મીઠું ચામાસામાં સાત દિવસ, શીયાળામાં પંદર દિવસ અને ઉન્હાળામાં એક મહિના સુધી. અચિત મીઠું —કેટલાક વસ સુધી અચિત રહી શકે છે. ભઠ્ઠીમાં પકાવેલું અચિતમિઠું કેટલાક વરસ સુધી રહી શકે છે.
બાળ અઢાણાં ત્રશુ દિવસ ખાદ તેમાં એ ઈંદ્રિય જીવ ઉત્પન્ન થાય છે.
ગુવાર, ગુદાં ડાળાં, ચીભડાં, મરચાં, વગેરેનાં અઠ્ઠાણુાં એકજ દિવસમાં અભક્ષ્ય થાય છે. મીઠાના પાણીમાં માડીને બનાવેલા મરીનું અડાળુ ખેલે છે. ખરેખર સુકાયેલી નહિ અવી કરીશ્મનાં અદાાં આળા છે એટલે કે તેમાં ચાચા દિવસથી એ દ્રિય જીવ
ઉત્પન્ન થાય છે.
ઉકાળ્યા ( માત્રજરા ગરમ કરવુંએ નહી ) વગરનાં દહીં, દુધ સાથે કાઇપણું જા તના ઢાળ, દાળ, પાપડ, સીંગળીના શાક, વડા, સેવ, વગેરે ખાવાથી એ ઈદ્રીય વ ઉત્પન્ન થાય છે તેથી ઉકાળ્યા વગરના દુધ કે દહી સાથે તેવી ચીજો ખાવી તે અભક્ષ્ય છે.
બહુ ખીજવાળાં ફળ—જેવા કે વેગણુ−કેમકે તેમાં જેટલા ખીજ તેટલા જુદા જુદા જીવ હાય છે તેથી.
જલેબી—જુદી જુદી જાતના હલવા વગેરે-કેમકે તેમાં વાસી આટા ાય છે, અને હલવા માટે તે! આટાના લેટને સત્વ કાઢવા માટે આટાને સડાવવા પડે છે.
માવા અને તેમાંથી બનતી જુદી જુદી ચીન્તે-પેંડા ભરી વગેરે ખીજે દિવસે વાસી થવાથી અભક્ષ્ય થાય છે. દુધપાક બાસુંદી શ્રીખંડ ખીર્ દુધ મલાઈ માટે પ
તેમજ છે.
દહીમાં મેળવેળ ભાત જો ચાર આંગળ તરતી છાશમાં ( સારી જાડી છાશમાં ) દુખાવવામાં આવ્યા હિ હેય તે! તે તેમજ તેમાંથી બનતા પદાર્થો અભક્ષ થાય છે. બળી— ગાય અથવા ભેંસને પ્રસુતિ થયાબાદ ડેટલાક દિવસ
તેનુ દુધ લેવું કલ્પતુ
નથી તેથી તેમાંથી બનતી ચીન્ને પણ અભક્ષ્ય છે.
કંદમૂળ-કારણ કે કદ્દમૂળના એક સાયની અણી જેટલા ભાગ ઉપર પશુ અનંત્ વ હોય છે.