Book Title: Buddhiprabha 1912 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522041/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्निव्यवच्छेदकम् मिथ्यामार्गानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं बुद्धिप्रभा' मासिकम् ।। વર્ષ ૪ થું. તા, ૧૫ મી ઓગષ્ટ, સન ૧૯૧ર અંક ૫ છે. - - - ऐऐऐऐऐं नमः કવ્વાલી, “સુષમાં વૈર્થ વૃત્તિનો ઉપવેશ.” ગમે તેવી વિપત્તિમાં, અચલ થી પૈર્યને ધારી; પડે દુઃખ ભલા માટે, ગણું મહત્સવ સકલ સહવાં. અનુભવ દે સકલ દુઃખે, હવેથી પાપ તું નહિ કર ! અનીતિથી હઠી પાછે, ગુણે લેવા પ્રવૃત્તિ કર ! પઠાવી પાઠ શિક્ષાને, પડયાં દુઃખે ટળી જાતાં; સહજ સુખ માર્ગવાળીને, કરાવે સુખને પ્રેમજ. પડે છે તય વૃષ્ટિ હેત, પડે છે દુઃખ સુખ માટે, રહસ્યજ જાણતે જ્ઞાની, જરા અકળાય નહિ મનમાં. ચૂકતે હર્ષ થી દેવું, સકલ પ્રારબ્ધ વેદીને; નવું પ્રારબ્ધ નહિ રચતે, સદા સમભાવથી જ્ઞાની. શુભાશુભગપ્રારબ્ધ, થઈ નિષ્કામ ભગવતે. હૃદયમાં એમ અવબોધી, સુધારી લે છવન હારૂં. અતિચારે થતા તું વાર ! ધરી ઉત્સાહ થઈ રે, ધરીને ચિત્ત નિર્મલતા-ઉદયમાં શક્તિને વાપર. રહી અન્તરથકી નિસંગ, બની સાક્ષી કાર્યો કર ધર્મ, બુદ્ધબ્ધિ બધિની પ્રાપ્તિ, સુઝે આગળ રહ્યું છે જે. स्वगत. નવસારી માહ સુદી ૮. ૩ રાત્તિ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ બુદ્ધિપ્રભા. - - ~-- કવ્વાલી, સમમા હિરાણ +ાર્ય પ્રવૃત્તિ” ગમે તેવા પ્રસંગમાં, લઈ સમભાવને રસ્તે; સહ્યું તે નહિ સહ્યું માની, મુસાફર ચાલજે આગળ. ભેલી જા ભૂતના નાટક, હૃદયપટમાં ખડું કર શુભ હૃદય વ્યાપક બનાવીને, હૃદયની ઉચ્ચતા કર ઝટ. જગતમાં વાવ શુભ બીજે, ગમે તેના ભલા માટે અનાશ્રિત થઈ કરે જા કાય-બની પરમાર્થને સેવક. જગતને સ્વર્ગમ કરવા, મદત કર આત્મશક્તિથી; ભલા માટે મહત્વેની, વિભૂતિ મળી જે જે. જગતને ભાર સોપર, જગના સ્તંભ છે સન્ત; ઉપાધિ સહીને સન્ત, જગનાં પાપ ધુવે છે. કરે તેની થતી ટકા, કરે તેને કહે છે સ કરે તેને પડે વિને, કરે તે જન વહે આગળ. કરે તે તે ગણે નહિ કંઈ કરે છે કાર્ય તન તોડી; કરે છે કાર્યની સિદ્ધિ, ક્રિયા યેગે બની ગી. સદા આગમ અનુસારે, વહ્યાથી કર્મ ક્ષય થાશે; બુદ્ધબ્ધિ ભાવ લાવીને, ગુણોને વ્યકત કરવાના. Aત. નવસારી, માહ સુદી ૮. “સથારમજ્ઞાનની સાવ તા.” અધ્યાત્મજ્ઞાનવડે પ્રાપ્ત થનાર અધ્યામબળની અદભુત શક્તિ છે. એકા-ન વ્યવહાર વાદીઓના ઉપસર્ગ રૂ૫ અગ્નિની વચ્ચે વચ્ચે રહેનાર અધ્યાત્મ જ્ઞાનરૂપ સુવર્ણ પિતાનો મૂળરંગ કદી બદલતું નથી. ગમે તેટલાં વાદળનાં આવરણાવિંડ આ દિત થએલ સૂર્ય જેમ પિતાના મૂળ રૂપને બદલતા નથી તેમ અનેક ઉપાધિ આવ્યા છતાં અધ્યાત્મજ્ઞાન પિતાનું સ્વરૂપ બદલતું નથી. અધ્યાત્મ જળની તુલના કરનાર જગતમાં અન્ય કોઈ જડપદાર્થ નથી. અધ્યાત્મજ્ઞાનવડે અધ્યામબા પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનમાં એટલું બધું જોર રહ્યું છે કે તે કર્મના હુમલાથી આમાનું સંરક્ષણ કરે છે અને આત્માના ગુણેનો પ્રકાશ કરવા સમર્થ થાય છે. આમાને સંધરના ઘરમાં લાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. આત્માને પંચસમિતિવી યુક્ત કરનાર અધ્યાત્મજ્ઞાન છે. વળશુદ્ધિના સન્મુખ આત્માને કરવો હોય Page #3 -------------------------------------------------------------------------- ________________ અધાતમજ્ઞાનની આવશ્યકતા ” ૧૩૧ તે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. આ જગમાં અહંકાર દોષતા ઘણું છે થઈ જાય છે. અહંકારરૂપ પર્વતને નાશ કરવાને દભોલી સમાન ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. આત્મરૂપ આકાશમાં સૂર્યની ૫ પ્રકામ કરનાર ઉત્તરોત્તર અધ્યાત્મજ્ઞાન છે. આત્મામાં ઉંડા ઉતરવાને માટે જગતમાં કોઈ ઉત્તમ સાધન હૈયો ખરેખર અધ્યાત્મજ્ઞાન જ છે. ક્ષમાદિ દશ પ્રકારના ધમની ઉત્પન્ન કરાવવાને માટે અધ્યાત્મજ્ઞાન સમર્થ છે. મરણના સમયે આ માને પોતાના ઉપગમાં ઝીલાવનાર કોઇ ઉત્તમ હોય છે તે અપમાન છે. આ દુનિયાદારીનાં સર્વ દુ:ખ ભૂલી જવાને કારણે ઉત્તમમાં વૈતમ દવા હોય તો ખરે ખર તે અધા મજ્ઞાન જ છે. શરીરને પુષ્ટિ આપનાર જેમ દુધ છે તેમ આત્માની પુષ્ટિ કરનાર ખરેખર અધ્યાપજ્ઞાન છે. પાણુ વિના જેમ કોઈપણ પ્રકારનું ભોજન બની શકતું નથી તેમ અપા. મજ્ઞાન વિના કોઈ પણ ધાર્મિક પ્રસ્તૃત થઈ શકતી નથી. આ માને આમ પણે અમર કરનાર કોઈ રસ ગણા હોય તે અષામરસ છે. આત્માને અલમસ્ત કરવા કોઈ ઉતમ પાક હોય તે અધ્યાત્મ પાક જ છે. જે મનુ અધ્યામનાનથી હીન હોય છે તે આરોપ ધર્મને ખરાધર્મ તરીકે સ્વીકારે છે અને પિતાના આત્માનો મૂળમ વિસરી જાય છે. જે મનું અધ્યાત્મભાવથી હીન હોય છે તેઓ એક ભાવનાં કાર્યોમાં ધર્મની બુદ્ધિ ધારણું કરે છે. લાકડાની પૂતળીને કઈ ગાંડે બનેલો મનુષ્ય ખરી સ્ત્રી માની લે છે તેમ અતાની. જીવ ખરેખર અધર્મને પણ ધર્મ તરીકે સ્વીકારે છે અને આમાના ગુણેથી દૂર રહે છે. જેમ કોઈ સ્ત્રી પિતાની કે છોકરું હોય અને આખા ગામમાં છોકરાના નામની બુમ પાડીને શોધવા નીકળે તેની અધ્યાત્મદથી હીન મનુષ્ય જણાં ધમ નથી ત્યાં ધર્મના નામની બૂમો પાડીને ધર્મ શોધવા નીકળે છે. અજ્ઞાન ઘણુ માતા. અજ્ઞાની આત્મા પશુ સમાન છે. અધ્યાત્મજ્ઞાન વિના ધર્મ કયાં રહ્યા છે. ધર્મ કેવા પ્રકારના હોય છે કયાદિ અવબોધી શકાતું નથી. અધ્યાત્મજ્ઞાનની અચિળા જીવો ભલે અષામજ્ઞાનને ધિક્કારે. સૂર્યની અરૂચિવાળા ઘુવડો સૂર્યના સન્મુખ ન જોઈ શકે તેવી કંઈ ને મહિમા ન્યૂન થત નથી નેમ અજ્ઞાની છોના કોલાહલથી અધામણાનો મહિમા હણો નથી. આખી દુનિયાના ધર્મોનું મૂળ તપાસીએ તે અમશાનમાંજ સમાઈ ગયેલું દેખાશે. જે ધર્મમાં અધ્યામ વિદ્યા નથી તે ધર્મનાં ઊંડા મૂળીયાં જતાં નથી અને તેથી અધ્યાત્મવિદ્યા વિના ધર્મ કોઈપણ ભારે આંચકો લાગતાં મૂળમાંથી ઉખડી જાય છે. સાક્ષરોની આગળ અધ્યામજ્ઞાન વિના કોઈ ધમ પરીક્ષામાં ટકી શકતો નથી. અત્માનવના કોઈ ધર્મ વિદ્વાનોના હૃદયમાં ઉંડી અસર કરી શકતો નથી. સાદુનિયાની વસ્તુ ઉપરથી મમતા ત્યજાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. મેહરૂપ સપનું ઝેર ખરેખર સર્વ જીવોને ચડયું છે તે ઝેરને નાશ કરનાર જાંગુલી મંત્ર સમાન અધ્યા-મજ્ઞાન છે. જે મનુષ્યની સ્થૂલ બુદ્ધ છે અને જેઓની સૂક્ષ્મ તોમાં બુદ્ધિ પ્રવેસાતી નથી એવા મૂબ મનુષ્ય અધ્યાતમજ્ઞાનના અધિકારી બની શકતા નથી. પાર્લામેન્ટના પ્રધાન બનવું તે કામ જેવું મુશ્કેલ છે તેવું અધ્યાત્મજ્ઞાનના અધિકારી બનવાનું કાર્ય મુશ્કેલ છે. આમાના સહજ સુખને સ્વાદ લેવો હોય તે અધ્યાત્મજ્ઞાનના અધિ. કારી બનવું જોઈએ જે લેકે અષમજ્ઞાનથી શૂન્ય હોય છે તેઓનાં વર્તન તપાસવામાં આવે તે ચાર્વાકની પેઠે ઐહિક સુખ માટે તેઓની સર્વ પ્રવૃત્તિ અવબોધાશે. અધ્યાત્મજ્ઞાનરૂપ ર્યની આગળ તારાસમાને અન્ય જ્ઞાન ફીકકું પડી જાય છે. જે વખતે અધ્યાત્મ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ બુદ્ધિપ્રભા. જ્ઞાનને પ્રકાશ થાય છે તે વખતે અન્ય પદાર્થોનું જ્ઞાન કંઈ હીસાબમાં ગણાતું નથી. આવું ઉત્તમ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ સદગુરૂની પૂર્ણ કૃપા વિતા બની શકે નહીં. હરિણુ જેમ સિંહથી ભય પામે છે તેમ બાળજીવો વિયેના વશમાં હોવાથી હરિણ જેવા બની ગયા હોય છે અને તેથી તેઓ અધ્યાત્મજ્ઞાનરૂપ સિંહથી બીવે છે. કોઈ બાળકને તેના ઉપરીઓ એહાવું આવ્યું એમ કહીને નાહક બીવરાવે છે તેમ બાળજીવોને એકાન્ત વાદીએ અધ્યાત્મજ્ઞાનને હા કહીને બીવરાવે છે તેથી તે બાળજીવો અધ્યાત્મ જ્ઞાનની રૂચિ ધારણ કરી શક્તા નથી અને તેથી તેઓ પરભવમાં પણ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃતમાં ઝેરની બુદ્ધિ કરાવનાર એકા-નવાદીઓ પોતે સુખ પામતા નથી અને અન્યોને અન્તરાય કરીને આઠમા અન્તરાય કર્મને બધ કરે છે અને તેથી તેઓ સંસારચક્રમાં વારંવાર પરિક્રમણ કરે છે. આધ્યામિકશક્તિ ખીલવવાને માટે અધ્યા મજ્ઞાનની આવશ્યકતા છે એમ શાસ્ત્રકાર પોકારી પોકારીને કહે છે. અધ્યાત્મજ્ઞાન ખીલવવાને માટે આમાથે પુરૂષો પ્રયત્ન કરે છે અને કઈ પણ મનુષ્યની રૂચિને નાશ કરતા નથી. અધ્યાત્મજ્ઞાન એ આત્માના સદ્ગુણોના ઉદ્યાનને ખીલવવા માટે પુષ્પરાવર્ત મેવ સમાન છે. કેટલાક મનુષ્યો એમ કથે છે કે અધ્યાત્મશાસ્ત્ર અથવા અધ્યાત્મજ્ઞાનથી લોકોની ક્રિયા ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય છે માટે અધ્યાત્મશાસ્ત્ર વાંચવાની તથા અધ્યાત્માન કરવા ની મનાઈ કરવામાં આવે છે. આના ઉત્તરમાં કહેવાનું કે અધ્યામશાથી વા અધ્યામજ્ઞાનથી ધર્મની વા ધર્મક્રિયાની શ્રદ્ધા કદી ટળી જતી નથી. અધ્યાત્મજ્ઞાનથી આશ્રવ ક્રિયા કરવાનું મન થતું નથી પણ સંવરની ક્રિયામાં તે અધ્યાત્મની જરૂર પડે છે જ અને તે માટે વિશસ્થાનકની પૂજામાં શ્રીમદ વિજયલમસૂરિ કથે છે કે-માતા વન સે દિલ સે જે વારવાર-તાવાર છો નમો નો શિલા વિશ૪ અધ્યાત્મ જ્ઞાનથી વિધિ પૂર્વક સંવરની ક્રિયાઓ કરવામાં રૂચિ થાય છે અને તે પ્રમાણે પ્રકૃતિ થાય છે સાકરખાવાથી કેઇનું મૃત્યુ થતું નથી પણ રામનું સાકર ખાવાથી મરણ થાય છે તેમાં રાસભનો દેષ છે પણ કંઈ સાકરનો દોષ નથી. શ્રીમદ્ વીરપ્રભુ છઘરાવસ્થામાં અધ્યાત્મજ્ઞાની હતા તેથી તેઓ દીક્ષા લીધા બાદ સંવરની ક્રિયામાં તત્પર થયા હતા. અધ્યાત્મજ્ઞાનના ઉપર બુરા થવાનો આરોપ કઈ તરફથી મૂકવામાં આવે તે યોગ્ય નથી. કેટલાક કહે છે કે અષામઝાન તેરમા ગુણઠાણે હોય છે આમ જેઓ કહે છે તેઓ શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયત અધ્યાત્મસાર ગ્રન્થ વાંચે તે તેમની ભુલ જાય-ચોથા ગુણ સ્થાનકમાં અધામ જ્ઞાન છે તેથી ઉપરના ગુણસ્થાનકમાં તો અધ્યાત્મજ્ઞાન હોય એમાં કંઈ આશ્ચર્ધનથી-શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાય જેવા મહાનાની પુરૂષના વચનને જેઓ માને નહીં અને તેમની સાક્ષી આપવામાં આવે છે તે પ્રમાણે કરે નહિ તેવા બાળ અધ્યાત્મનું સ્વરૂપ સમજ્યા વિના અધ્યાત્મ નામથી ભડકીને આડા માર્ગે ગમન કરે છે. આગમાના આધારે જે ભવ્ય જીવો અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ અને વધે છે તેઓ આગમના આરાધક જાણવા. આકાલમાં આગમોના આધારે અધ્યાત્મજ્ઞાનપ્રાપ્તિ થઈ શકે છે, કેટલાક મનુષ્ય પોતાની સૂમબુદ્ધિના અભાવે કહે છે કે અધ્યાત્મનાન થવાથી પત્થ કાઢી શકાય છે. આમ જે કથે છે તેઓ અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ સમજ્યા વિના સર્વ ક્રિયાના આધાર ભૂત એવા અધ્યાધ્યાત્મજ્ઞાનને કલંક દેનાર જાણવા કારણ કે અધ્યાત્મજ્ઞાનથી પન્ય કાઢવાની બુદ્ધિ થાય છે એવું જૈન શાસ્ત્રોમાં કાઇ ડેકારે કહ્યું નથી તેમ છતાં જેઓ ઉપર પ્રમાણે પત્થ કાઢવાને આરેપ ખરેખર અધ્યાત્મજ્ઞાન ઉપર મૂકે Page #5 -------------------------------------------------------------------------- ________________ અધ્યામજ્ઞાનની આવશ્યકતા. હું તેએક નાગમાંથી વિરૂદ્ધ ભાષણુ કરનારા અવધ્યાધવા; એટલુ તે કહી શકાય કે એકાન્ત જેએ વ્યવહાર વાદી ડેથ વા એકાન્તે જે અધ્યાત્મવાદી હૈાય તે એકાન્તવાદ રૂપપથના સેવનારા છે પણ તેથી એમ ન સમજવુ કે અધ્યાત્મજ્ઞાન વા વ્યવહારમાં પન્થ કાઢવાનું દુષ્ણ ઉપ ત્ર થાય છે. કેટલાક મનુષ્યે! કથે છે કે જેને અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન થયું હેાય તેના આચારે તે ઉત્તમજ ડેાય અને તે વ્રતધારી હાય આમ કથનારને ઉત્તરમાં જણાવવું પડશે કે જેઆ એકાન્તે ધામજ્ઞાનને એવા અર્થ કરે છે તેએ ગુણુસ્થાનકના સ્વરૂપને જાણુનારા નથી— જૈનશાસ્ત્રમાં કથ્યુ છે કે પહેલું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને પશ્ચાત્ શુભ આચારરૂપ ચારિત્ર ઉત્પન્ન થાય છે. ચેાથા ગુણુ સ્થાનકમાં અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે પણુ પચ્ચખાણુ કરવાં તો ખાદરવાં ઇત્યાદિ ચર્ચારત્રના આચારા ચાથી ગુરુસ્થાનકમાં ઉત્પન્ન થતા નથી. પાંચ અનુત્તર વિમાનના દેવતાએાને સમ્યગ્નાનરૂપ ધ્યાત્મજ્ઞાન હોય છે પણ તેએાને ત્રત પચ્ચખાણુ રૂપ ચારિત્રના આચારે નથી. અધ્યાત્મજ્ઞાન અને શુભાચારરૂપ ચારિત્ર છે સાથે હોય તે દૂધમાં સાકર ભળ્યા જેવુ સમજવુ પશુ અધ્યાત્મજ્ઞાન છતાં વ્રત પચ્ચખાણુરૂપ ચારિત્ર ન હોય તો ત્યાં કર્મના દોષ છે. પશુ અધ્યામજ્ઞાનના દોષ નથી. ૧૩૩ જૈનતત્ત્વને અભ્યાસ કોઇ મનુષ્ય દુરાચરણી હાય તેમાં જૈન તત્ત્વજ્ઞાનાભ્યાસના કંઇ દેખ નથી તેમ દઇ અધ્યાત્મજ્ઞાની વ્રત પચ્ચખાણ આદિથી રહિત હેાય તેમાં અધ્યાત્મ જ્ઞાનને દેશ ગાય નહિ. પણુ કનૈ દેખ ગણાય દીવા હાથમાં હૈય અને કૂવામાં કાઈ રીસથી પડે તેમાં દીપ કના દેખ ગણુાય નહિં પશુ રીસરૂપ પ્રમાદના દૂધ ગણાય તદૂત ક્રાઇ અધ્યાત્મજ્ઞાની ચારિત્રના આચારાથી વિમુખ હૈાય તે તેમાં પ્રત્યાખ્યાનાવરણીય કર્મ આદિકષાય પ્રમાના દેશ બહુવા. કાઇ મનુષ્ય એમ કથેછે કે સ્ત્રીને વિદ્યા ભાવીએ તે સ્ત્રી ભિચારિણી થઇ જાય એમ કહેનારના વનમાં જેમ અજ્ઞાનરૂપી છે તેમ અધ્યાત્મજ્ઞાન ભણવાથી ચારિત્રાચાર શૂન્ય મનુષ્યે! થઇ જાય છે એમ કહેનારના વચનમાં પણ્ અજ્ઞાનતારૂપ દેષ વ્યાધ વા. કેટલાક એકાન્ત વ્યવહારવાદીએ બાળવાને કહે છે કે ભાગે વ્હેતા નથી તે પ્રતિક્રમણુની શ્રદ્દા ઉડી જાય છે. અધ્યાત્મજ્ઞાનિયે પ્રતિક્રમણુ કરતા નથી માટે અમારા કહેવામાં શ્રદ્ધા ધારણ કરેા અને અધ્યાત્મજ્ઞાનના વાયરે પણ ન જા આ પ્રમા ણે જે ભાળવા ખેલે છે તેમને અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન હતુ નથી તેથી તેમની પાસે અધ્યાત્મજ્ઞાનીએ આવતા નથી અને તેમની અવિધિયુક્ત પ્રતિક્રમણની ક્રિયામા ખરેખર અધ્યાત્મજ્ઞાનિયાને રૂચતી નથી તેજ સ્માદિકારણે તેમાં કલ્પી શકાય છે. અધ્યામજ્ઞા અધ્યાત્મજ્ઞાન એમ કદી નથી કહેતું કે હું ભગવેલ ! તમે પ્રતિક્રમણુ ન કરે અધ્યાત્મજ્ઞાન તે પ્રતિક્રમણના અધ્યવસાયને ઉત્પન્ન કરાવે છે. ખરૂ પ્રતિક્રમણુ કર્યાં વિના કાઇ જીવ મેક્ષ ગયું નથી અને ભષ્યમાં કાઇ જનાર ની એમ અધ્યાનજ્ઞાન કમાવે છે. અધ્યાત્મજ્ઞાનથી ખરૂ પ્રતિક્રમણુ કરી શકાય છે અને સ્માશ્રવના હેતુને રેકી શકાય છે. દ્રવ્ય પ્રતિક્રમણુની ક્રિયામાં ખરેખર ભાવ રસ રેડીને દ્રવ્ય પ્રતિક્રમણુને પશુ ભાવ પ્રતિક્રમણ તરીકે બનાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે, ( અપૂણું ) Page #6 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ પ્રસા. मननीशांति. ( લેખક. એક જૈન ગ્રેજયુએટ. ) આ જગતમાં ઉપાધિની વયમાં રહેવા છતાં શું આપણે મનની શાન દશા પ્રાપ્ત કરી શકીએ ? એને જે તે પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે તેને વાતે ઉપાય શો છે કે આ બે પ્રશ્ન આજના લેખમાં આપણે વિચારવાના છે. આ વિષયને આપણને ખ્યાલ આવે તે માટે આપણે મનુષ્ય વ્યકિતને ત્રણ વિભાગમાં વહેચી નાખીશું. કેટલાક મનુષ્યો એવા સ્વભાવના હોય છે કે એમનું મન ઉભી પેન્સીલના જેવું છે. જેમ ઉભી પેન્સીલ સ્થિર ટકી શકે નહિ, તેમ તેમનું મન કદાપિ સ્થિર રહી શકે નહિ. બીજા પ્રકારના મનુષ્ય ઘડીઆળના પિડયુલમ (લેવક) જેવા છે. તેઓ સ્થિર રહે છે, પણ જો એકવાર તે લોલકને હલાવવામાં આવે, અર્થાત જે એકવાર તેમના મનની સમતલ વૃત્તિને હાલવાનું કાર મળે તે પછી તે સ્થિતિ ઘણા લાંબા વખત સુધી ચાલ્યા જ કરવાની. મનુષ્ય જાતિને માટે ભાગ આ બીજી સ્થિતિમાં છે. ત્રીજા પ્રકારના મનુ ટેબલ પર મૂકેલી પેન્સીલ જેવા છે. તમે ગમે તેવી સ્થિતિમાં તે પિન્સીલને આડી મૂકે, છતાં તેની સ્થિરતામાં ભંગ થશે નહિ. આ ત્રણ સ્થિતિમાં છેલ્લી સ્થિતિ ઉત્તમોત્તમ છે, એમ તે ક્યા વિના પણ સમજાય તેવી વાત છે. એવી સ્થિતિ પ્રાપ્ત કરવાને શું કરવું ! શું મનની શાંતિમાં બ્રિત કરનાર કોઈપણ તવ હેાય તેવા સ્થાનમાં નાશી જવું ! ના ! તેમ નાસી જવાથી કાંઈ શાંતિ મળશે નહિ. ત્યારે કરવું શું ? આ બાબત સમજાવવાને આપણે એક ટુંક દછાત વિચારી શું. એક મુસાફર બહુ ભ્રમણ કરવાથી થાકી ગયો છે અને તે તથા તેને ધાડ અને તૃષાતુર બન્યા હતા. હવે તે બન્ને એક કુવા આગળ ગયા, જ્યાં પાણીને કેસ ચાલતો હતો, તે કેસને ચું ચું અવાજ થતો હતો, અને તેથી તે થોડો ભડકવા લાગે તે ઉપરથી તે ઘેડેસ્વારોએ તે અવાજ બંધ રાખવાને તે કેસ ચલાવનારાઓને કહ્યું. તેમણે તે કેસ બંધ રાખ્યો અને તેથી અવાજ બંધ થયો પણ તેથી પાણી આવતું પણ બંધ થયું. હવે ઘોડે પાણી વગર પીએ શું ફરીથી તે ઘોડેસ્વારે તે કેસ ચલાવનારાઓને કહ્યું, “ મેં તો તમે મને અવાજ બંધ કરવાને કહ્યું, પણ મેં તમને પાણી બંધ કરવાને કહ્યું હતું. શું તમે એક મુસાફરના છેડાને પાણી પીવા જેટલી પણ દયા બતાવી શક્તા નથી ?” તેઓએ કહ્યું અમારા અંતઃકરણથી અમે તમને અને તમારા ધેડાને પાણી આપવા ખુશી છીએ, પણ તમારી માગણી એવા પ્રકારની છે કે જે અમે પુરી પાડી શકાશે નહિ. જો તમારે પાણીની જરૂરજ હોય તે અવાજ ચાલતો હોય ત્યારેજ તમારા પૈડાએ પાણી પીવું જોઈએ, અવાજ બંધ થશે, તેની સાથે પાણી આવવાનું પણ બંધ થશે. આ ટુંકા દષ્ટાન્ત પરથી સાર એ લેવાને છે કે એ એક પણ સમય નહિ આવે કે જયારે બાહ્ય સાધને સર્વ રીતે અનુકૂળ થાય. કાંઈ નહિ ને કાંઈ પ્રતિકુળ સંજોગે મન ને મળ્યા વગર રહેતા નથી તે પછી એ કાંઈ માર્ગ શોધવો જોઈએ કે જેથી પ્રતિકૂળ સંગેની વચમાં મનની સ્થિરતા મેળવી શકાય. જેવી રીતે ભર દરિયા વચ્ચે ટાપુને ખલા સીઓ શોધે છે, અથવા તે તીના ભર રણમાં જેવી રીતે મુસાફરો લીલીજમીન ( લીલા Page #7 -------------------------------------------------------------------------- ________________ મનની શાંતિ. ૧૩૫ ટાપુ ) જોધી કાઢે છે, તેવી રીતે આપણે પણ એવી એક મનના રિયતિ શોધી કાઢવી જોઈએ કે જેને આશ્રય લેવાથી કેવળ શાન્તજ પ્રાપ્ત થાય. બધા સંજોગોને આપણે બદલી શકીએ નહિ. માર્ગમાં જતાં પર્વત આવ્યા તે આપછે પર્વતને ખસેડી શકીએ નહિં, પણ તેના ઉપર થઈને જવાનો માર્ગ તે શોધી કાઢીએ, તેવી જ રીતે અશાંતિનાં કારણોને આપણે દૂર કરી શકીએ નહિ કારણ કે તે આપણા હાથમાં નથી. પ્રના સંયોગો તે જગતમાં વિદ્યમાન જ હોય છે પણ તેવા સંજોગોમાં આપણે મનની સમતોલ વૃત્તિ એવા વગર કેમ વર્તવું એજ આપણે શિખવાનું છે કારણ કે જેને એ સ્થિનિ સિદ્ધ કરી છે, તેને વાસ્તે કઈ પણ ઉચદશા અશકય નથી. તમે રસ્તામાં જતા હો છે, એવામાં કોઈ તમને મળે છે, અને તે કાંઈક શબ્દ કહે. છે, જે તમને અનુકૂળ લાગતા નથી. તરતજ તમારા મનરૂપી ઘડીઆળનું લોલક હાલવા લાગે છે. તે ચાલ્યો જાય છે, પણ તેના શબ્દો એ તમારા મનના લોલકને ગતિવાળું કર્યું છે, તેની અસર કલાકના કલાક સુધી ચાલે છે, કેટલીકવાર અઠવાડીઆં સુધી ચાલે છે, અને કેટલીક વાર વર્ષો સુધી પણ ચાલે છે. મનને એકવાર ગતિ આવ્યા પછી તેને સ્થિર કરવાનું કામ ઘણું મુશ્કેલ પડે છે. એકવાર તમે જે રસ્તો કરી આપે છે તે રસ્તે ચાલહું તેને ઠીક લાગે છે અને વારંવાર એને એ વિચાર કરવાથી મન તેજ વિચાર કરવાને, જરા નવરું પડતાં, દોડે છે. આજ ચિંતા, આજ ઉગ, આજ મનની શાંતિમાં ભંગ કરનાર પ્રબળ શકું. આવી ચિંતા, ઉગ, અને લાભ પમાડનારી વિચાર શ્રેણિમાં તમારો અમૂલ્ય સમય ચાલ્યો જાય છે, અને તે છતાં તમે કહો છો કે મને આમાનું શ્રેય કરવાને વખત મળતો નથી. જ્યાં નાની બાબતે—હ કે શકના નવા પ્રસંગો---પ્રશંસા કે નિંદાના નાનાં વાકયો-મનુષ્યના મનરૂપી સમુદ્રમાં અત્યંત ખળભળાટ ઉપજાવી શકે ત્યાં શનિની આશ શી રાખવી. ! આ સ્થિતિમાં ત્રીજા પ્રકારના મનુષ્ય શું કરે છે, તે આપણે વિચારીએ. શું તેઓને ઉગ કરાવનારા પ્રતિકૂળ સંજોગે પ્રાપ્ત થતા નથી ? તેમ તે બને જ નહિ, તેઓ દર્પણની માફક કરે છે. દર્પણમાં મનુષ્ય પોતાની આકૃતિ જુએ છે પણ તે મનુષ્ય ચાલ્યો જાય છે, એટલે પણ પિતાની અસલ સ્થિતિ પ્રાપ્ત કરે છે તેવીજ રીતે તે મનુષ્યને બાહ્ય ઉપાધિઓ અસર કરતી નથી. તેને મુદ્રાલેખ એ હોય છે કે પિ સ્થિતિ આ પણ જતું રહે શે અર્થાત્ બાહ્ય પ્રતિકૃલ સંજોગ અવશ્ય જતા રહેવાના તેથી તે મનુષ્ય સુખના પ્રસંગમાં અતિ ચલો બન નથી તેમ દુઃખના પ્રસંગે ધૂર્વ છેડી દીન બનતા નથી પણ બને પ્રસંગે મનની સમતલવૃત્તિ જાળવી રાખી શકે છે. તમે તેની પાસે આવે, અને તેની પ્રશંસા કરી ચાલ્યા જાઓ તે પછી તેના ઉપર તે વિચાર કરતો નથી; તમે આવે અને નિંદા કરી ચાલ્યા જાઓ તે પછી તેના ઉપર તે વિચાર કરતા નથી કારણ કે તે માને છે કે પ્રશંસા કે નિંદાના તરંગો આમારૂપી ખડકને અસર કરનાર નથી, અને હું તે આત્માછું, માટે મને એ અસર કરી શકશે નહિ. એક સ્થળે કાઈ આત્મજ્ઞાનીએ કહ્યું છે કે દેહ આત્મા છે એમ માનવું તેનું નામ અજ્ઞાન, અને દેહ અને આત્માને ભિન્ન માનવા એજ જ્ઞાન આવું જ્ઞાન કેવળ શબ્દમાં નહિ પણ અનુભવમાં ધરાવનાર પુરૂષ સર્વ સંજોગોમાં એક સરખો મનની સમતોલ વૃત્તિ રાખી શકે છે. નિંદા કે પ્રશંસા દેહ આશ્રયી છે. મારી કોઈએ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૬ બુદ્ધિપ્રભા. પ્રશસા કરી, એટલે આ શરીરની કાએ સ્તુતિ કરી, મારી કાએ નિદા કરી એટલે આ શરીરની નિંદા કરી. આ પ્રમાણે વિચાર કરનાર પુરૂષ સુખદુઃખમાં તેમજ માન અપમાનમાં જરાપણું ડગતા નથી અને નિંદા કરનારને વિષે તે તે વિચારે છે કે. ददतु ददतु गालीगलिमन्तो भवन्तो वयमपि तदभावाद्रालि दानेऽसमर्थाः । जगति विदितमेतद्दीयते विद्यमानम् नहि शशक विषाणं कोऽपि कस्मै ददाति ॥ તમારાથી દેવાય તેટલી ગાળા દા, કારણ કે તમે ગાળાવાળા છે। અમારી પાસે ગાળા નથી, માટે અમે તે આપવાને અસમર્થ છીએ. આ જગતમાં એ તેા જાણીતુ છે કે જેની પાસે હાય તે આપે, કાષ્ઠ કષ્ટને શશકાનું શિંગડું આપતુ નથી. માટે ગાળે આપનાર બિચારાની દયા લાવી જોઈએ કારણ કે તેની પાસેની પુજી ગાળાની બનેલી છે. મનને અશાંતિના માર્ગમાં જતુ અટકાવવાને કેટલાક બાહ્ય સાધનાને આશ્રય લેઇ શકાય. જ્યારે જ્યારે એવા કાષ્ઠ પ્રસંગ આવે કે મનમાં ઉદ્વેગ, ચિંતા, સતાભ વગેરે થાય, ત્યારે તે દૂર કરવાને વાસ્તે એક સાધન ઘણું ઉપયેાગી છે, જે નીચે જણાવવામાં આવે છે. કાઈપણુ નાનુ પુસ્તક જેના વિચારા તમારા મનને ઉન્નત બનાવતા હાય, કેષ્ઠ પણુ કાવ્ય જે વાંચવાથી તમારી ભાવનાએ ઉચ્ચ બનતી હોય, કાઇ પણ શ્લાય કે જેનું રટન કરવાધી તમારા મનમાં ઉત્તમ ઊર્મિ જાગૃત થતી ઘેાય તેવા કાઇ પશુ સાધનને આશ્રય લે. તમને પ્રિય લાગતા ગ્રન્થકારાનાં વચનેાાંથી સારા સારા ફકરા ચૂંટી કાઢા જેથી ઉચ્ચ વિ ચારે! સ્ફુરે તેવા ફકરાઓ, કાવ્યા, શ્લોકા વગેરેની એક નાની નેટ બનાવે. તે તમારા ગ્જવામાં રાખી. તમારા મિત્ર! સાથે મળેા, અને તેમાં કાંઇ દૂંગ કરનાર પ્રસંગ બન્યાં હાય, અથવા કાષ્ઠ પેપર વાંચતાં મનમાં ચિંતા ઉપજવાનું કારણ બન્યું હાય, અથવા તે મનની શાંતિમાં વિઘ્ન નાખનાર કાપણુ પ્રસંગ ન્યા હાય, તે વખતે ગજવામાંથી પક્ષી નેટ બ્હાર કાઢી, તે વાંચે, તે વિચારા અને તેમાંના કાકાનું આનથી ટન કરશે. આ પ્રમાણે તમે તે મનના લોલકને આમતેમ લાંબા વખત સુધી હીડાલા ખાતું અટકાવી શકશે અને આરીતે મનને થોડા સમયમાં શાંતિ પ્રાપ્ત કરતાં આવડશે. પ્રથમ આ બાહ્ય સાધને કામ લાગશે, અને ધીમે ધીમે મનને પણ સ્વાભાવિકરીતે એવી ટેવ પડી જશે કે જેથી તેનુ લાલક જરાક હાલવા માંડયું પણુ નંદ્ધ હોય તેવામાં તે પોતાની અસલી સ્થિરતા મેળવી રાકશે પણ શરૂઆતમાં આ બાહ્ય સાધનના આશ્રય લેવાની જરૂર છે. આ રીતે જે મનુષ્ય આવી સ્થિતિમાં રહી શકે છે, તે જળમાં વસવા છતાં જળથી નિર્લિપ્ત રહેતા કમળની માફ્ક જગતની ઉપાધિમાં અને બાહ્ય પ્રતિકૂળ સગામાં પણ મનનુ સમતેલપણું રાખી શકે છે, અને સંપૂર્ણ આનંદ જે આત્માને સ્વાભાવિક ગુરુ છે તે ખીલવી શકે છે. તે ખીલવવા સર્વ કાષ્ટ દેરવાય એવી ભાવના સાથે આ પ્રસ્તુત લેખ સમાપ્ત કરવામાં આવે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ સમરાદિત્યના રાસ ઉપરથી. ૧૩૭ समरादित्यना रास उपरथी. (લેખક–મુનિ માણેક. કલકત્તા.) પુણ્યનો પ્રભાવ બહુ પુણ્યથી તે મળે રાજ્યરિદ્ધિ, વળી સંપદા સુખને કાર્ય સિદ્ધિ; ગુણી પુત્રને માનિની શીલનિધિ, ખરે સાર સંસારમાં વિધસિદ્ધિ. પૃથ્વીને વિષે પ્રખ્યાત થએલું યથાનામ તથા ગુણવાળું ક્ષિતિપ્રતિ નામનું નગર તે સમયે સર્વેને પિતાની સુંદરતા જોવા આવવા આવી રહ્યું હતું, શગુના ત્રાસથી રાત્રે પણ પ્રજાને ભયના લીધે નિદ્રામાં વિક્ષેપ ન પડે માટે તે શહેરની સઘળી બાજુએ મજબુત ઉચ્ચ અને પહોળાઈમાં વિશાળ કોટ બનાવવામાં આવ્યો હતો તેની અંદર કાંગરા સુવર્ણ રનના બનાવેલા અનેક મુકુટ સમાન શોભી રહ્યા હતા છતાં પણ પ્રજામાંથી કેઈ બદમાશ શહેરમાં રહી છુપીરીતે તે ધાડ ન પાડે માટે શ્રીમંતોએ પિતાના સુંદર ઘરોની આજુબાજુ મોટી દીવાલ બનાવેલી હતી તે, રાજાના પ્રાસાદની આજુબાજુ જેમ કિલો હોય તેમ શોભતી હતી. દીવાલમાં અંદર પેસવાના દરવાજા, લાકડાની સુંદર કારીગરીમાં ચાંદી પીતળ સુવર્ણ વિગેરેનાં પતરાં તથા ખીલા જડી મજબુત કરવામાં આવ્યા હતા અને દીવાલમાં પત્થર ઇંટ ચુનો વાપરી રંગથી રંગેલાં હોવાથી તે સાક્ષાત સુવર્ણ ચાંદીની બનાવેલી હોય તેમ દીવાળ દૂરથી જણાતી હતી. બારીઓમાં જડેલા કાચાથી તથા ઘરની અંદરના હાંડી ઝુમર લકથી દિવસે સૂર્યના તાપથી જુદી જુદી જાતનાં રત્ન જલાં દેખાતાં તથા તેમાંથી જુદી જુદી જાતના રંગનાં કારણે નીકળવાથી તથા રાત્રે દેદીપ્યમાન ઘરમાંની રોશની તે અરસામાં ફેલાતાં એકનાઅનેક જુદા જુદા આકારવાળા દીવાના મનહર દેખાવથી ચાલતા મુસાફરો પણ તે જોવા માટે સ્થિર થતા હતા. તેઓને એકબાજુ ઘરની સુંદરતા દેખવા મળતી ત્યારે બીજી તરફથી મનોહર વાત્રોની સાથે તરૂણ સ્ત્રીઓ તરફથી મધુર કંઠે વિવિધ રાગમાં ગવાતાં ગીત સાંભળવા મળતાં. તે દીવાલની આજુબાજુ જાહેર રસ્તા ઉપર જ્યારે રાજ્ય તરફથી સફાઈ રહેતી તેમ અંદરના ભાગમાં ઘરના ધણીઓ તરફથી સાફસુફ રહેતી તેની અંદર રહે વાના વિશાળ મકાનની આજુબાજુ સપાટ રસ્તે રાખેલ હતું જેની આજુબાજુ સુગંધી પુ. પની વેલો તથા છોડ રોપવામાં આવેલા હતા તેના ઉપર યાંત્રિકકળાથી પાણી છાંટવાથી છાંટતી વખતે વાતનો દેખાવજ નજરે પડતા હતા અને બાકીના વખતમાં વનસ્પતિઓના પ્રફુલિતપણાથી વસંતરૂતુ જણાતી હતી. ની સુગંધી માલિકને સુગંધ આપવા ઉપરાંત ધરધણીઓના વિવેકની ખાતર માર્ગે જતા મુસાફરોને આપી વિદેશીઓને પણ અતિથીને સાકાર કરવાનું શીખવતી હતી ! તેથી તથા દેવાંગનાના રૂપને વીસરાવે તેવી સુંદરીઓ પોતાનાં કોમળ બાળકને વડીલનો વિનય કેમ સાચવ તથા વિદ્યા ભણવાથી શું લાભ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ બુદ્ધિપ્રભા. થાય છે તથા આપણી પાસેની વસ્તુ પરમાર્થમાં કેમ વાપરવી તે શીખવતી હતી ત્યારે કેટલીક તરૂણીઓ પતિની સેવામાં લીન થએલી દેખાતી, કેટલીક નવવિનાઓ પીયરમાં અતિશય માનનીય હેઈ સઘળું કાર્ય દાસદાસી પાસે કરાવતી તે સાસરામાં સાસુ નણંદ જેઠાણીની પ પાસના કરવા જાતે તૈયાર થઈ તેમનું મન સતેજ કરી રહી હતી. તેવા અનેક કારણોથી ચાલતા મુસાફરોને તે સ્ત્રીપુ દેવદેવી સમાન લાગતાં ત્યારે તેમનાં મકાનો દેવાના પ્રસાદ જેવાં લાગતાં એવા એક ઘરથી બીજા ઘર સુધી જતાં નવી નવી જાતની વસ્તુઓ તથા તેમની ગઠવવાની ખુબીથી સારી રીતે નિહાળતાં લેકે ના કલાને કલાકે નીકળી જતા હોવાથી પિતાની આંખને બળ જબરીથી કિબજામાં લેઈ તે મુસાફરે દેખ્યું અણદેખ્યું કરી આગળ ચાલતા, ત્યારે દેશ દેશાવરથી વેપારાર્થે આવેલી જરૂરી વસ્તુઓના સમૂહથી ભરેલી અનેક દુકાનોની શ્રેણીઓ તેમને હારબંધ જોવામાં આવતી, છતાં ચાલનારને હરકત ન થાય માટે ભાર ખેંચનારાં ગાડાને રસ્તા જુદી બાજુથીજ કાઢેલ હતું અને શ્રીમંતને ગાડીડા માટેજ સજ્યમાર્ગ વપરાતો. તેની બંને બાજુએ માણસને સુખથી ચાલવા માટે પગરસ્તો બાંધવામાં આવેલ હતા. જ્યાંથી આગળ જતાં વિશાળ બગીચે તથા તેની આજુબાજુ મોટું મેદાન હતું જેમાં દેશી વિદેશી કંઇ પણ વિશ્રાંતિ લેવા આવતા હતા પણ ઘોડાથી કે બીજ પશુથી કે અજ્ઞાન મા થી જરા પણ ગંદકી ન થાય તેવી સગવડ કરવામાં આવી હતી જેથી તે શહેર સ્વર્ગની રાજધાની અમરાપુરી સમાન લાગતું હતું અને આ વિશાળ બગીચે નંદનવન સમાન લાગતો હતે. શહેરના મધ્ય ભાગથી આજુબાજુ રાજયના અમલદારોનાં ધર હતા ત્યારે વચલા ભાગમાં રાજાને મહેલ ના અવતંસક વિમાન માફક શોભી રહ્યો હતો તેમાં પૂર્ણ ચંદ્ર નામે રાજ અનેક રાણીઓથી પાઈદ્રીના વિલાસે ભાગવત હતો છતાં પણ રાજાની અધિક રહવાળી પ્રેમદા કુમુદિનીનામે હતી તે બંને સાથે ઉભેલાં તે કામદેવ અને રતિના ભેડા સરખાં લાગતાં હતાં. તેઓને એક બીજાના ગુણાજ નજરે આવ્યાથી બેના શ. રીર જુદાં છતાં પણ તનમયતાથી અકછવ જેવાં જોડાયેલાં લાગતાં હતાં અને કાળે જેમ શીપમાં મુકતાફળ નીપજે છે તેમ તે સુંદરીએ એક પુત્ર રતનને જન્મ આપ્યો હતો. તે વખતે શહેરમાં અનેક દાનશાળાઓ હતી જ્યાં ઇચ્છિત ભજન વસ્ત્ર મળવા ઉપરાંત દીને અનાથોને જોઇતી સઘળી વસ્તુઓ મળતી તેથી દુખી કઈપણ દેખાતું નહતું તેમ ધંધા રોજગાર સાથે ચાલવાથી તથા રાજ્યની ન્યાયત્તિથી શ્રીમતિ કરે છે રૂપિયા કમાઈ તેને ઉપગિ ઈચ્છા પ્રમાણે કરતા તેથી ઠામઠામ વાત્રે વાગતાં અને સવાર બપોર સાંજ મધ્યરાત્રે સુંદર નાદવાળાં ચેવડી વાગતાં તેમ દરવાજે તોરણ બંધાતાં પણ આજે રાજાને ત્યાં રાજ્યના વારસનો જન્મ થવાથી રાજપ્રજાને અતિશે અલોકિક આનંદ વ્યાપી રહ્યા હતા, જેથી મોં માગ્યું દાન દેવા રાજાએ ઉદ્દઘાપ પણ કરાવી હતી જેથી દેશી વિદેશી દરિદ્રતાને જલાંજલિ હમેશને માટે આપવા દાન લેવા મહેલ તરફ દેડતા હતા ત્યારે રાજાના હિતચિંતકે ધાચિત ભેટવું આપવા આવતા હતા જેથી શ્રીમતની ચાલતી મટી પઢાઓ માફક નાણુની આપલે થતી હતી. મળેલા દાનથી ગરી પણ શ્રીમંત જેવા બની ગયેલા હતા અને હોંશભેર પિતપોતાને ઘેરે જતા હતા. રાજાનો ખજાને જે જમીનમાં નાહક પડી રહેલ હતા તેને અત્યારે ઉદ્ધાર થવાને સમય આવેલું હતું અને મળેલા ધનને ઉપયોગ Page #11 -------------------------------------------------------------------------- ________________ સમરાયિના રાસ ઉપરથી. ૧૩૯ માં લેઇ નવાં નવાં સુંદર મકાના સામાન્ય પુર્વેએ પશુ ખધાવા માંડયાથી વિદેશથી કારીગરે આવેલા તે પણ પૂરા થતા નહેતા જેથી હંમેશાં જવા આવવાથી વિદ્યાળ શહેર પણ વસ્તી વધવાથી સીણું થઇ ગયું હતુ. ગુણુકાએ ગાયનકળા બતાવવામાં, નૃત્યકી નાચ કરવા ભાટચારણી ખીરૂદ મેલવા રાજ્યમંદિર નજીકમાં એકઠાં ચતાં હતાં. રાજાએ તેના જન્મની ખુશાલીમાં ધણા કરે. માક્ કરવા ઉપરાંત લેકાનું દેવું ચૂકવી આપી સર્વે લેાકાને ક્ત કર્યો હતા તથા કાર્ટીમાં નવી શીક્ષા કરવાની મના કરી જુના કેદીને પણ યાગ્ય સમગૢ આપી છેડી દેવાથી સર્વત્ર ખુશાલી વ્યાપી રહી હતી. જન્મ સરકારનાં યથાવિધિ કાર્ય કરી તેનુ નામ ગુસેન કુમાર પાડયું. આ કુમાર બાળપણાથી પોતાના સદ્ગુાવડે માતપિતાને તથા પરિવારને સતાય આપતા હતા અને બીજના ચંદ્રની માફક વધવા માંડયેા હતે. ઝુમુ પ્રભુની ભક્તિ કરવાનાં દેવાલયા તથા ગુરૂઆને ભગવાને ઉપદેશ દેવાનાં અનેક સ્થા ના ઠામઠામ એવામાં આવતાં. જ્યાં મદિના ઘંટાનાદથી તથા એના પથાયેગ્ય ઉપદેશથી વ્યાખ્યાનશાળાઓ ગાજી રહેલ હતી ત્યાં પશુ રાજા ધર્મોમાં હાવાથી તેણે સર્વે મદિરામાં પૂન મહેત્સવ શરૂ કરવા તથા તેમને નિભાવ થાય માટે વર્ષાસન બાંધી આપ્યાં તેમ શ્રીમત ગ્રહસ્થે પાતાને ધર્મ તિધિએ વૈધાદિ ધર્મ પાન કરવા માટે પાષવાળાએ બનાવેલી હતી જેથી લેા ધર્મ અર્થ કામ યગ્ય વખતે સાધી શકતા હતા કરી આપી તેથી કેટલાક નિકટ ભવીપુરૂષે મેક્ષમાર્ગી જાણી સદ્ગુરૂ પાસે દિક્ષા ગ્રહણ કરી શકતા ત્યારે કેટલાક જૈતી દિક્ષાને કાણુ જાણી તામસ ખની વનવાસમાં જીંદગી પૂરી કરી સ્વર્ગ મેળવતા પણ રાજાના પ્રબળ પરાક્રમથી શત્રુ રાજાએ શાંત પડેલા હેાવાથી તથા લેાકને થુચિત ધર્યા મળવાથી ચારનું કે લુટારાનુ કે લડાઇઓનુ કિંચિત્ પશુ દુ:ખ કે ભય પ્રજાને નાતે તેથી મનુષ્ય, મનુષ્ય જન્મની સા કલ્પતાને આરાધી શકતા. સાંપણુ વિશેષ સગવડા મેળવવા સ ંસાર તે અસાર ઉધ્ધથી કાઇ દુઃખી પણ કકિત છે અને સમુદ્ર સ્વભાવ છતાં પગુ કરવુ આ પ્રમાણે સધળી પ્રજા સુખી છતાં પશુ પ્રબળ પાપના રહી ગયા હતા. કહ્યું છે કે, ચંદ્રમાં શીતળ પ્રકાશ છતાં પાણીથી સંપૂર્ણ ભર્યો છતાં ખારેા છે તથા વૃન્તને ચૂલે ચડવાના મગ સ હેવા છતાં સીજતે નથી અને અભવ્ય સધળી સામગ્રી મેળવવા છતાં પણ શ્રદ્ધાના અભાવે મેક્ષમાં જઇ શકતા નથી, તેમ આ રાજાની સંપૂર્ણ કૃપા પ્રજા ઉપર છતાં પણ એક બ્રાહ્મણ પુત્ર અગ્નિશમા દુઃખી રહેલા હતેા તેના બાપ પુરાહિત યજ્ઞદત્ત નામે હતા જેની ભાર્યાં સામદેવા હતી તે અને સુખી અને સુશીળ હતાં છતાં પણુ અશુભ કર્મના ઉદયથી તે પુત્ર ઉત્પન્ન થવાની સાથે નિપરદિન તે અધમઅવસ્થા પામી ગયાં હતાં. પૈસાની પાયમાલી થવાથી દરિદ્રતાના દુઃખથી તે જડુ પરલેાકમાં સીધાવ્યું ત્યારે આ નાનકડે નિૉંગી બાળક પાડેલીએના આધારે ઉછેરતા હતે!, એક બાજુ રાજ્યપુત્ર યેાઞ અધ્યાપક પાસે વિદ્યાકળા શીખતા હતા ત્યારે આ બિચારેય કમનશીબ બાળક જ્યાં ત્યાં રખડી પેાતાની બાલ્યાવસ્થા પૂરી કરતા હતા તેવામાં બન્નેના એક વખત ચિતે મિલાપ થઇ ગયે.. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ બુદ્ધિપ્રભા. પાપોથી દુર્ભાગ્યતા. યદા પાપને પૂર્ણ ઉદય થાવે, તા પુત્ર નિભંગી તે પેટ આવે; મરે માત તાત થતી લક્ષ્મી દૂરે, પછી કેમ કુરૂપીને શાંતિ ઉર. કુદરતને એ સ્વભાવિક નિયમ છે કે નાનું બાળક સેને પ્રિય લાગે પણ જે બાળ કને ચહેરા બેડોળ હોય કે તેના મોઢામાંથી લાળ પડતી હેય, નાકમાંથી મળ નીકળતું હોય, આંખમાં પાયા બાઝયા હોય, શરીરે મેલના પોપડા બાઝયા હોય, વાળનાં જટીઓમાં જુઓ પડી હોય, તે તેના સામું કેઇને દેખવું ગમતું નથી તેના કરતાં જે એક કુતરીનું નાનું બન્યું હોય કે બકરીનું બચ્યું હોય તેના ઉપર માણસને વિશેષ પ્રીતિ થાય છે તેનું કારણ એ છે કે જેની સંભાળ લેનાર માતા જીવતી છે તે બનતી મહેનતે મોટેથી ચાટી ચાટીને પણ પશુ પિતાનાં બચ્ચાંને સ્વચ્છ રાખે છે પણ જે નિભાંગી પૂર્વે પાપ કરી જન્મે હોય તે તે મનુષ્યપણે જન્મા છતાં પણ તેની સંભાળ રાખનારાં માતાપિતા, તે ઉદરમાં આવતાં લક્ષ્મીનો નાશ થવાથી સંસારના કાર્યમાં ધનવિના ચાલતું ન હોવાથી રાત્રદિવસ ચિંતામાં બળતાં રહે છે અને જ્યારે તે નિર્ભાગી જન્મે છે ત્યારે વિના પૈસે માતાને પૂરી ખેરાક પણ મળતું ન હોવાથી તથા પુત્ર જન્મમાં કોઈપણ દ્રવ્ય ખર્ચાવિના ચાલે તેમ ન હોવાથી દેવું કરીને લોકમાં લાજ રાખવી પદ્ધી હેવાથી વ્યાજ ચડતું રહે છે અને પિતાને કમાણી ન મળવાથી પાણી વિના જેમ વેલે બળી જાય તેમ માતા પ્રથમ મરે છે અને લમીના તથા અગનાના અભાવે દુઃખથી રીબીરીબીને પિતા પણ પરલોકમાં જાય છે ત્યારે તે નિભાગી બાળક બાકીનાં પાપ બરાબર ભોગવવા માટે જીવતા જ રહે છે. તે સમયે જેઓ તેને સઘળે અધિકાર જાણતા હોય તે તે તેનું મોટું જેવા પણ ઇચ્છતા નથી કારણ કે તે નિભગીનું મો જોવાથી અને પશુ ખાવા મળતું નથી તેવી લોકમાં વાતે ચાલે છે, સિવાય તેનાં માતપિતાને મરવાનું કારણ થવાથી હત્યારો કહેવાય છે તથા ઘરના વૈભવ ને નાશ કરના હેવાથી અપુણીઓ ( નિપુણ્ય ) કહેવાય છે. તે તેના જાણીતાથી તિરસ્કાર તે બાળક પામે પણ જે તેને જાણતા ન હોય તે પણ એકાંત કપથી નિભાગી તરીકે ઓળખી તેના સામે તિરરકારની દૃષ્ટિ કરી કે દૃષ્ટિ ખેંચી ઉપેક્ષા કરી ગુપચુપ ચાલ્યા જતા છતાં પશુ દુનિયામાં સઘળા મનુષ્યો એકસરખા કઠેર હૃદયવાળા નથી. કેટલાક લોકો કેમળ હદયવાળા પણ હોય છે તે તો અપશુકનને ગણતા નથી તેની મલીનતાને ધિક્કારનાર નથી ને તેના હત્યારાપણું ને કે તેના અપુણ્યપણાને હૃદયમાં લેખવતા નથી પણ ફક્ત પ. પકાર કરવા એજ મનુષ્ય જીવનનું સાફલ્ય સમજે છે. તેવાઓએ પૂર્વે કહેલા તે બ્રાહ્મણ પુત્ર અગ્નિશામાને ઉછેર્યો હતે, ખાવાપીવાની તથા રહેવાની તથા ઓઢવાપાથરવાની તેને તજવીજ કરી આપી હતી તેમ ભણાવવા સગવડ કરી આપેલી હતી છતાં પણ તે નિર્ભાગીને વિદ્યા મળવી મુશ્કેલ હતી તેથી ધણોકાળ રખડવામાંજ તેને જતો અને તેવા રખડેલ છેકરાની ટોળી પણ કયાંક મળી આવતી તે તેમાં આખો દિવસ તથા મોડી રાત્રી સુધી ભટ. કત રહેવાથી તેના પાળક પરમાર્થીને ત્યાં જવાનું પણ ભૂલી જતા તેથી તેઓએ પણ તેને ઉમર લાયક થએલે જાણું તથા મુખે જાણીને તેની ઉપેક્ષા કરી સંભાળ લેવી મૂકી દીધી હતી. Page #13 -------------------------------------------------------------------------- ________________ ચોમાસામાં ખાસ કરીને જૈનોએ શું ખાવું અને શું નહિ ખાવું? ૧૪૧ चोमासामा खास करीने अने बीजा महिनाओमां खरा जैनोए शुं खावं अने शुं नहि खावं? (લેખક-સાકરચંદ માણેકચંદ. ઘડીઆળી, મુંબઈ) જેનધર્મ દયાના સિદ્ધાંત ઉપર રચાયેલું છે તે દરેક જૈન સમજે છે તે છતાં જે જૈન સમુહની વચ્ચે જેનો રહે છે તેની કેટલીક એવી અસર તેઓ ઉપર થઈ છે કે જે માટે દિલગીરી થયા વગર નહિ રહે! જેનો અને બીજા હિંદુઓમાં ફરક શું? જૈનની ફરજ બીજાઓ કરતાં ક્યાં વધે છે દયાનો સિદ્ધાંત ક્યાં ક્યાં ટકે છે અને જૈને બીજા કરતાં કેટલા વધારે દયાળુ છે એ માટે જે તપાસ કરી હિસાબ ( Percentage) કાઢવામાં આવે તે બહુ સારું પરિણામ તે નહિજ આવે! બીજાઓને પિતાના ઉંચ વર્તનથી દાખલા રૂપ થઈ પડવાને બદલે આપણુંમાં ના ઘણાક બીજાઓના ખરાબ દાખલાની અસર પિતાના ઉપર થવા દે છે અને પરિણામ એ આવે છે કે તેઓ બગડે છે. બીજાઓને ખરાબ દાકારૂપ થઈ પડી બીજાઓને બગાડે છે, અને પિતાના વારસોને માટે નહિ ઇચ્છવાગ વાર ૦૧સનો અને અનાચાર મુકી જાય છે. આ સઘળું ઈચ્છવાજોગ તે નથી જ, પણ દેશ, કાળ, એ વર્તે છે કે તેમાં સુધારો કરવા નું કામ ઘણું મુશ્કેલ થઈ પડે છે. શું કરવું ? કયે રસ્તે જૈન સમુહને અસ્તાચારમાં જતો અટકાવ-કયે રસ્તે જનસમુહને ઉંચ આહાર ખાતે કરવો– આહાર તેવો જ ઓડકાર એ કહેવત અનુસાર આહારની અસર દરેક ઉપર થતી હોવાથી જનસમુહને ઉંચ આચાર અને મજબુત શરીરવાળે કેમ બનાવ? એ સવાલે દરેક વિચારશીળને તે પળે પળે ઉત્પન્ન થાય છે, પણ જનસમુહને કેળવવા માટે વિચાર કેવી રીતે ફેલાવવા, તે પ્રશ્ન પન્ન થતાં ત્યાં મગજ કામ કરતું નથી અને હૃદયમાં અગ્નિની જ જવાળા સળગે છે ! સાધુઓ, વ્યા ખ્યાનકાર અને ભાવણુ કર્તાઓ એ સંબંધમાં ઘણું કરી શકે એમ છે? પણ આ કાળના મોંધવારીના જમાનામાં, ઘણુઓ તેઓને સાંભળવાની ફુરસદ, અનેક ઉપાધીઓના સબબે ધરાવતા નથી અને જેઓ તેવી પુરસદ ધરાવે છે, તેઓને તેવા વ્યાખ્યાનકારોના વ્યાખ્યાન સાંભળવા ઇચ્છા થતી ન હોવાથી, તેઓની અસર બહુ થતી નથી. એવા સમયે પુસ્તકો ઘણા ઉપયોગી થઈ પડે છે અને જેઓ પુસ્તકે ખરીદી શકતા નથી તેઓને માટે માસિકે કેટલીક રીતે ઘણું ઉપયોગી થઈ પડે છે, એમ મને ખાત્રી હોવાથી આ લેખ બુદ્ધિપ્રભા” માટે લખ્યો છે. તેમાં જૈનોએ મજબુત શરીર અને મનવાળા થવા ઈચ્છનારે શું ખાવું અને શું નહિ ખાવું તે ટુંકમાં બતાવવામાં આવ્યું છે અને જેઓને વધુ ખુલાસે જોઈત હશે તેઓ તરફથી તેને ખુલાશે મંગાવવામાં આવતાં બનત દરેક ખુલાશો આપવામાં આવશે. આમાંની ઘણીક બાબતે “અભક્ષ્ય અનંત કાયવિચાર” નામના પુસ્તકમાંથી લીધેલી છે અને કેટલીક બાબતે અનુભવેલી છે – અભક્ષ્ય એટલે જે જેનેએ કદીપણ ખાવા નહિ જોઈએ તેવા પદાર્થો ૧ મધ અનેક જીવોને ત્રાસ આપા પછી જ મળે છે તેથી. ૨ મદિરા-અનેક જીવોની હાની કર્યા પછી બને છે તેથી, Page #14 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા ૩ માંસ—કાડલીવર એઈલ મીશ્રીત દવાઓ એક્ષટ્રેક્ટ ઑફ મીફ્ વગેરે અંગ્રેજી દવાઓ વગેરે કારણ પ્રત્યક્ષજ છે. માખણ—એમાં તમાં સૂક્ષ્મ તાળવા ઉત્પન્ન થાય છે. બરફ—એમાં પાણીના અસંખ્ય જીવોને એક ઠેકાણે બાંધીને બનાવવામાં આવે છે તેથી. બરફના ઉપયાગથી બનતી ચીજો—આઇસક્રીમ, આઇસક્રીમ સાડા, આઇસ સોડા સરબત, કુલી, આઇસપાણી; કેમકે તેમાં અનેક એકદ્રી જીવા હાની થયા બાદજ તે ચીજો તૈયાર થાય છે. ૧૪૨ કાચું મીઠું’—કારણુ કે તેમાં અસંખ્ય જીવ છે. લાલચોળ શેકીને કરેલું અચિત મીઠું ચામાસામાં સાત દિવસ, શીયાળામાં પંદર દિવસ અને ઉન્હાળામાં એક મહિના સુધી. અચિત મીઠું —કેટલાક વસ સુધી અચિત રહી શકે છે. ભઠ્ઠીમાં પકાવેલું અચિતમિઠું કેટલાક વરસ સુધી રહી શકે છે. બાળ અઢાણાં ત્રશુ દિવસ ખાદ તેમાં એ ઈંદ્રિય જીવ ઉત્પન્ન થાય છે. ગુવાર, ગુદાં ડાળાં, ચીભડાં, મરચાં, વગેરેનાં અઠ્ઠાણુાં એકજ દિવસમાં અભક્ષ્ય થાય છે. મીઠાના પાણીમાં માડીને બનાવેલા મરીનું અડાળુ ખેલે છે. ખરેખર સુકાયેલી નહિ અવી કરીશ્મનાં અદાાં આળા છે એટલે કે તેમાં ચાચા દિવસથી એ દ્રિય જીવ ઉત્પન્ન થાય છે. ઉકાળ્યા ( માત્રજરા ગરમ કરવુંએ નહી ) વગરનાં દહીં, દુધ સાથે કાઇપણું જા તના ઢાળ, દાળ, પાપડ, સીંગળીના શાક, વડા, સેવ, વગેરે ખાવાથી એ ઈદ્રીય વ ઉત્પન્ન થાય છે તેથી ઉકાળ્યા વગરના દુધ કે દહી સાથે તેવી ચીજો ખાવી તે અભક્ષ્ય છે. બહુ ખીજવાળાં ફળ—જેવા કે વેગણુ−કેમકે તેમાં જેટલા ખીજ તેટલા જુદા જુદા જીવ હાય છે તેથી. જલેબી—જુદી જુદી જાતના હલવા વગેરે-કેમકે તેમાં વાસી આટા ાય છે, અને હલવા માટે તે! આટાના લેટને સત્વ કાઢવા માટે આટાને સડાવવા પડે છે. માવા અને તેમાંથી બનતી જુદી જુદી ચીન્તે-પેંડા ભરી વગેરે ખીજે દિવસે વાસી થવાથી અભક્ષ્ય થાય છે. દુધપાક બાસુંદી શ્રીખંડ ખીર્ દુધ મલાઈ માટે પ તેમજ છે. દહીમાં મેળવેળ ભાત જો ચાર આંગળ તરતી છાશમાં ( સારી જાડી છાશમાં ) દુખાવવામાં આવ્યા હિ હેય તે! તે તેમજ તેમાંથી બનતા પદાર્થો અભક્ષ થાય છે. બળી— ગાય અથવા ભેંસને પ્રસુતિ થયાબાદ ડેટલાક દિવસ તેનુ દુધ લેવું કલ્પતુ નથી તેથી તેમાંથી બનતી ચીન્ને પણ અભક્ષ્ય છે. કંદમૂળ-કારણ કે કદ્દમૂળના એક સાયની અણી જેટલા ભાગ ઉપર પશુ અનંત્ વ હોય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ આ કળવણોની અગલ. ૧૪૩ ખાસ ચામાસામાં વવા ચાગ્ય ખાવાના પટ્ટાથાઃ—-ખજુર, તલ, ખસખસ, ખારેક, બદામ, પીસ્તાં, ચારેાળી, દ્રાક્ષ, અમરેટ, કુણી કેળાં, જરદાળુ અંજીર, મગાળી, સુકુ રાપર, સૂકી રાયજી, કાચી ખાંડ, તથા સૂકવણી, પાંક, વગેરે તદન ત્યાગ કરવા કેમકે એ મુદ્દતમાં એ ચીન્નેમાં ત્રસ ૧, લીલપુલ અને યલેટની ઉત્પત્તિ થાય છે. ચામાસામાં દરેક જાતનાં પાન, દરેક જાતની ભાજી, અને ભીડા, કંટાળા કારેલાં તુરી વગેરેમાં પશુ ત્રસ અથવા તેના ઉપયોગ કરતાં ત્રસ નાશ થાય છે તેથી તે નવા ઉત્પન્ન થાય જીવાને નહિ વાપરવા. स्त्रीकेळवणीनी अगत्य. ( લેખક---માતર ભોગીલાલ મગનલાલ શાહ-ગોધાવી ) ( અનુસંધાન અંક ચોથાના પાને ૧૦૯ થી.) સામાજીક પરિસ્થિતિ સમાજ(જનસમુહ)ના સંસર્ગ દ્રારા મનુષ્યને કેળવવામાં અસર કરે છે. મનુષ્ય જેમમાં જન્મે છે તેના સ ંસર્ગ, રીતભાત-વગેરેની અસર તેના ઉપર થાય છે. દૃષ્ટાંત તરીકે એક જૈનબાળક જન્મથીજ યા આદિના ચુણા ગળથુથીમાં લેઇન જન્મે છે, અને જૈન ગ્યાલમમાં ઉછરવાથી તે ગુણો તેનામાં દ્રઢ થાય છે, એથી ઉલટુ નીચે કામનુ એક બાળક હિંસાદિના ગુણે વારસામાં લેઇને જન્મે છે અને તેજ પરિસ્થિતિમાં વધતાં તે ગુણાની તેને પુષ્ટિ મળે છે. આ ગુણા ધર્મકર્મોનુસાર જન્મથીજ મળે છે અને વમવધતાં ધર્મોનુસાર જે સ યેગે મળે તે પ્રમાણે તે પુષ્ટ થાય છે. બીજી બાહ્ય પરિસ્થિતિ મનુષ્યને કેળવવાને અનેક સુધરેલી સસ્થારૂપે દૃષ્ટિગોચર થાય છે. દેવપૂન, ગુરૂવંદન, શાસ્રશ્રવણુ અને અધ્યયન ઇત્યાદિ બાહ્ય પરિસ્થિતિ વડે ધર્મ જાતિના ઉત્તમ માનસિક સ સ્કા પડે છે. નિશાળા પુસ્તકશાળા આદિવ્યાવહારિક જ્ઞાન આપનારી સસ્થા વડે યુતિ વિષયક અને વ્યાવરિક નીતિ વિષયક સંસ્કારે પડે છે. ઉક્ત સામાજીક અને બાજી પરિસ્થિતિ વડે સંસ્કાર પાડનારી બન્ને પ્રકારની સંસ્થાએ ન ઢાય તે મનુષ્ય જડ અને પશુ સ્થિતિમાં રહે! એ સ્પષ્ટ છે કે જે જંગલી પ્રજામાં પૂર્વોક્ત જ્ઞાનની સંસ્થા નથી તે પ્રશ્ન પશુ સ્થિતિમાં છે. કેટલીક પહાડી જાત! અને નીચ જાતને આ વર્ગમાં ગણી શકાય ! તેમનામાં લેશ માત્ર વિવેક શક્તિ હી નથી. વ્યવહારમાં પશુ એમ દષ્ટિગેાચર થાય છે કે જે જે સ્થળે નિશાળે! હૈતી નથી ત્યાંના લોક! અભણુ જ્ઞાન અને વહેમી માળુમ પડે છે. ધ જાતિના માનસિક ગુણ્ણાના વિકાસનુ પણ એમજ છે. જ્યાં જ્યાં સાધુ મુનિ વર્ગનો સમાગમ હુ અલ્પ હોય તેમનામાં અવય્યાધ બહુ અલ્પ જણાય છે. તેમને સારા સારના વિચાર હાતા નથી, તેએ અનીતિ, અસત્ય, અતિલાલ, ક્રેધ, દ્વેષ, કૈર, ઇર્ષ્યા આદિના પ્રવાહમાં તણાઇ દુઃખી થાય છે, ધર્મ ધ્યાનવર્ડ પ્રાપ્ત થતી શર્માન્તનું અદ્વિતિય સુખ ગુમાવે છે અને નિરંતર દુષ્ણનથી ચિત્તને કલુષિત કરે છે. આ દેશ અને અનાર્ય દેશ આવા ભેદ ધર્મનો સુલભતા અગર દુર્લભતાના યોગેજ પડેલા છે. જેએ પૂર્વોક્ત-ધર્મ નીતિની પરિસ્થિતિમાં મુકાયા છે તેમનાજ જન્મ સાર્થક છે. અને Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪. બુદ્ધિપ્રભા. ખરું સુખ પ્રાપ્ત કરે છે. એજ ઉત્તમ પ્રકારની કેળવણી છે અને જ્યાં સુધી તે કેળવણી યથાયોગ્ય પ્રાપ્ત કરી ન હોય; ક્ષમા, શાતિ, યા, પરોપકાર આદિના ઉત્તમ ગુણોનો આવિ. ર્ભાવ થ ન હોય ત્યાં સુધી કેળવણીનું કાર્ય પૂર્ણ થતું નથી. () “કેળવણીની સંસ્થાઓને આશ્રય લેવાની આવશ્યક્તા” દરેક મનુષ્યમાં સ્વાભાવિક રીતે સારા સંસ્કારોને આવિર્ભાવ થી કઠિન છે. જેથી તેને પદ્ધતિસરની, સુધરેલી, જ્ઞાનની સંસ્થાઓને આશ્રય લેવાની જરૂર પડે છે. આ સંસ્થાની સ્થાપનાને અગર હયાતિને જે હેતુ હોય છે તે હેતુને લક્ષમાં રાખી તદનુંકળ ઉત્તમ સંસ્કાર મનુષ્ય પર પડે તેનેજ કેળવણું એવું નામ આપી શકાય! પણ માત્ર લેખન કે વાચનના છાછા જ્ઞાનને જ કાંઈ કેળ વણું કહી શકાય નહિ. કેળવણીનું ફળ ઉત્તમ ગુણો અને સંસ્કારના સંભાર ઉપરથી દ્રષ્ટિગોચર થાય છે. (૭) “કેળવણું આપનારી સંસ્થાઓના લાભ” પૂર્વોક્ત કેળવણીના નામને સાર્થક કરે તેવી સંસ્થાઓને લાભ આપણે આપણી બાળાઓને--કેળવણીને ઉદેશ લક્ષમાં રાખીને આપ જોઈએ. આપણું દ્રવ્ય નિરર્થક ન જાય, અને ગર્વિષ્ટ નામ ધારક સંસ્થાઓ ઉઘાડી તે વડે ઉદ્દેશને લક્ષમાં ન રાખતાં સાધ્યની કલ્પના કરવી વ્યર્થ જેવું છે. સારી કેળવણી અને ક રીતે ફલદાતા થાય છે. દયા, નમ્રતા, સત્ય પરોપકાર આદિના ઉત્તમ સંસ્કાર મન પર પાડે છે અને ઐહિક અને પરંપરાએ આમુમ્બિક જીવન સુખી બનાવે છે. આ હેતુથીજ ને પોલી અને કહ્યું છે કે, કહે નેપિલીઅન દેશને, કરવા આબાદાન; સરસ રીત તે એજ કે, ઘા માતાને જ્ઞાન. જૈન શાસ્ત્રા સૂચવે છે તેમ ઘણી સ્ત્રીઓ પિતાના જ્ઞાન, શિલ, (ચરિત્ર) વડે પિતાનાં નામ અમર કરી ગએલી છે. તે સર્વ પ્રતાપ ઉત્તમ ધર્મ નીતિની કેળવણીનો છે. અનેક મહામાઓ, વીર પુરાની માતાએ પુત્ર રન પ્રસવ્યા છે કે જેઓ નામ અમર કરી ગયા છે. ઉત્તમ પુરૂષો ઉત્તમ માતાના ઉદરમાં જન્મ લે છે. ઉત્તમ માતા પાસેથી ઉત્તમ સંસ્કાર મળે છે કે જે સરકારે ક્રમશઃ હિંગત થતાં વીર પુત્રોમાં ઉત્તમ રૂપે પરિણમે છે. આથી સ્ત્રીઓને કેળવવાની ખાસ અગત્ય છે. આપણા જૈનોમાં સાબીઓને પવિત્ર વર્ગ છે. તેઓ પણ જૈન સમુહની સ્ત્રીઓનું ધમનીતિ વિષયક ચરિત્ર ઘડવામાં ઉપયોગી કામ કરે છે. તેમના સહવાસમાં સ્ત્રીઓ સંસારની વિકથા ત્યજી ધર્મ ધ્યાન કરે છે. ૮ “જેન વર્ગની રિથતિ: વાસ્તવે સ્ત્રી વર્ગને મોટો ભાગ નિરક્ષર છે. સ્વભાષાનું જ્ઞાન તેઓ નહિવત ધરાવે છે. લેખન વાચન જાણે તેવી સ્ત્રીઓજ જ્યારે બહુ અ૯૫ પ્રમાણમાં છે તે તે લેખન વાચનના જ્ઞાનને સાર્થક કરવા પુરતી કેળવણીની તો વાત જ શી કરવા ! ત્યાં આવી સ્થિતિ હોય ત્યાં ગૃહસંસારના સુખ અને રવાથતાની આશા રાખવી એ વ્યર્થ છે. માનસિક શક્તિઓ વિકાસની અને શક્તિ સ્વસ્થતા, આદાય, ધીરજ, દયા, ક્ષમાઇત્યાદિ ઉત્તમ ગુરાના આ વિર્ભાવની સ્વાભાવિક ગુણો વિના આયા રાખવી એ વેન તુલ્ય છે. આપણે સ્ત્રી વર્ગ અશિ. ક્ષિતહેવાથી આપણે સંસાર કલુષિત થાય છે અને કેળવણું આપનાર સંસ્થાઓની અસર તેમનાપર બહુજ અલ્પ પ્રમાણમાં થાય છે. બળવાન જૈન સાહિત્ય, તેમાંના પ્રસ્તાવિક બોધ વાળા અને ઉપદેશ ગર્ભિત કથાનકે અને ચરિત્રે પણ અશિક્ષિત સ્ત્રી વર્ગ પર તેમની બુદ્ધિની Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી કેળવણીની અગત્ય. ૧૪૫ શક્તિને વિકાસ ન થવાથી તેમના પર ઉંડી અસર કરવામાં સફળ થઈ શકતાં નથી. ગરીબ ત્યાગ વૈરાગ્ય વાળું જીવન ગાળનાર સાધીશ્રીઓનો સંસર્ગ તેમને જલદી અસર કરી શકે નથી. આ સર્વ બાબત જોતાં સ્ત્રી કેળવણીની ખામીથી આપણે જૈન સમુદાય બહુજ પછાત સ્થિતિમાં છે. બાળકોને સારી રીતે સુધારવા માટે ગૃહસંસારને સુખી અને આનંદનું સ્થળ બનાવીને અને આ સંસારને પ્રવાસ સરળ કરવાને એ અત્યંત અગત્યનું છે કે સ્ત્રીઓને શારીરિક, માનસિક અને નૈતિક કેળવણી આપવી જોઈએ. પુરૂષના અજ્ઞાનને જે ભયંકર રાવું સમાન ધારવામાં આવે તે પુરૂષ વર્ગની વૃત્તિને અંકુશમાં રાખનાર, તેને ઉછેરનાર, કેળવનાર અને સહાય કરનાર સ્ત્રી વર્ગને કેમ નિરક્ષર રાખ જોઈએ જે સમાન ગુણો વાળાનેજ સંબંધ સંભવિત હોય તે એક સાક્ષર અને નિરક્ષરને સંબંધ કેમ સંભવી શકે ! જૈન ત્રીવર્ગને સારી કેળવણી આપવાથી તેમનામાં ઉત્તમ જૈન સતી સ્ત્રીએનાં ચરિત્રના પુસ્તકોને પ્રસાર કરવાથી, ધર્મનીતિ વિષયક પુરતાનું વાચન વધારવાથી તેમનું–ધર્મ વિષયક નિતિક બળ વિશેષ વધશે અને તેની ઉત્તમ અસર ગૃહસંસાર, અને કુટુંબ ઉપર પણ થશે એ કાંઈ અલ્પ લાભ નથી. दिव्य पितृ प्रेम, ચાલુ વાર્તા (ગતાંક વૃદ ૧૨૪ થી ચાલુ. ) વધી સમયમાં અકસ્માત ચમકતી વિદ્યુત માફક-લિલાવતિને, દરબારમાં પ્રવેશ કરતી જોઈ, સમગ્ર સમાજને આશ્ચર્ય ચકિત થઈ ગયા. યોગીની હોવા છતાં પણ અત્યારે તેનું મુખમંડળ ક્રોધથી આરકત જણાતું હતું. અધરાણ ફફડી રહ્યા હતા. પવન સાથે કિડા કરતા તેની ગરદન પર થઈને પહાડ પરથી પડતી નદીની માફક છાતી પર પડતા કેશ કલાપે તેની સુંદરતામાં અવર્ણનીય વધારો કરી દીધો હતો. તે ઉચ્ચ–ગૌરવર્ણ-કાંતીમાન આકૃતી મૃત્યુ લેકની જણાતી ન હતી. અપિતું-કઈ દિવ્ય વ્યક્તિ સદસ્યને જણાતી હતી. મેગીની પિતાનાં રત મુખ્ય સામંતે તરફ વાળી તે ગંભિરતાથી બોલવા લાગી -- “ વિસ્મય ચક્તિ-સામત, સરદારે. પુરજને–ને કહેવાતા રાજન ! હું કેણુ તે આપ ઓળખી શકે છે કે ? પરલોક વાસી મહારાણા સજ્જનસિંહનું અમાનુષિત રીત્યા-વધખૂન કરી, તેની રાણિ વિમળના સૌંદર્ય લાભે વશ થઇને તે વખતે બેજ મહીનાની ઉમરના આ બાલ અછતના નાક્ષમાં પ્રવૃત થયેલા-પથ્થર કરતાં પણ કઠણ કાળજાવાળા-ખુનીઓની નજર ચુકવી-અછત તથા રાણી વિમલ કુમારીના પ્રાણ બચાવનારી-ને તે રાજ ઘાતકી કુલગાર-દુષ્ટોનું વિર લેવા માટેજ, આ બાળનું પ્રાણુના જોખમે પણ રક્ષણ પાલન કરનાર હું લિલાવતી છું. તે રકમથી અંકિત-રકત પુર્ણ ચીત્રપટ પ્રત્યક્ષ નિહાળનાર જો કે બધાં અહીં નથી-તે પણ સત્ય-એમાં રાજપુત વિરે અદ્યપિ મહારી નજરે પડે છે...બેલો! તમા રી નસમાં ક્ષાત્ર લેહિ દેડી રહ્યું છે તમારા મુખ કમલપર સત્યની સુવાસ પ્રસરી રહી છે ? જેણે તે નિચ કૃત્ય પ્રત્યક્ષ અવલોકયું છે. તે સા બેલો ! જે કુર-અધમ-નિચ કુલાંગાર એ આ નાના સુંદર સુકુમાર બાલ પુરૂ પર વજ જેવા ઘા કરતાં જરા પણ વિચાર ન Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ બુદ્ધિપ્રભા. કર્યો-તે સર્વ આ કુમારના મસ્તક તથા ગાલપરના જખમના ડાઘ જોઈને આ અછત કોણ છે તે કહે. અમરરાય ! અપરાધી શોધી કહાડવો એ કામ તમારૂં છે !” આને પ્રત્યુત્તર કોઈએ પણ આપે નહીં. તદન શાંતિનું જ સામ્રાજ્ય પ્રસરી રહ્યું. પણ થોડા વખતમાંજ એક વૃદ્ધ સરદાર આગળ આબે, અને લિલાવતીને પ્રણામ કરી અધોમુખ કરી બોલ્યા “ જે કે ઉતરતા દરજજાને માણસ છું તોપણ, મારું બોલવું સત્યથી વેગળું નથી જ. લિલાવતી બાઈ હું તમને, તમારી સ્વામિભક્તિને, ને સત્યને પ્રકાશ માં લાવી વૈર લેવાના અવિશ્રાંત પરિશ્રમને પણ જાણું છું. આ દરબારની સવ મંડળી અપરાધી છે, પણ તે અપરાધના મુખ્ય કતું – ” અમરરાય વચ્ચે જ બાલ્યો-“ આ નિચ મંત્રી– ” પણ અમરરાયનું વાક્ય પૂર્ણ થવા અગાઉ એક તેજસ્વી–ગી તે સભામાં પ્રવિષ્ટ થયા. તેમની મુખમુદ્રા શાંતિને પ્રતિભાવથી અલંકૃત હતી. ગંભિરાવથી પિતાને હસ્ત ઉંચો કરી તે બોલ્યા. “ સત્ય મેવ જ્યતે ! સત્ય મેવ જયતે ! ! સત્ય મેવ જયતે !! ? સર્વ સતને અસત્ પક્ષના ક્ષત્રીય વિર ! મનુષ્યની બુદ્ધિને ભ્રશ કરે, તેની પાસે અનન્વિત કાર્ય કરાવવું, લોક નિંદાને પાત્ર ઠરવું, ઇત્યાદિ સર્વ પ્રકાર મનુષ્યના પુર્વ સંચય કર્મને અને નુસારે થયાં કરે છે. જેણે જેવું પુર્વ જન્મ પાપ કર્યું તેવું જ આ જન્મે ભેગવવું પડ તેમાં તે મનુષ્યને કે બીજાને શો દર ? ગમે તેવા મહામ-યોગીને, ગમે તેવા પ્રબળ ચકવર્તીને ગમે તેવા સંદર્યપૂર્ણ મનુષ્યને કે ગમે તેવા વહિને પિતાનું પૂર્વ સંચિત કર્મ ભેગવવું જ પડે છે. સાક્ષાત ભગવાનને પણ પિતાનાં પુર્વત કે ભોગવવાં પડયા છે. તે આપણા જેવા પામરનાં સાંગ ? લિલાવતિ ! રાણું સજનસિંહને પ્રબળ પુત્ર ઈચ્છા થઈ તે વખતે જ મહે કહ્યું હતું કે-નહારા મનોરથ પૂર્ણ કરતાં કદાચીત તને કલેશ ભોગવવો પડશે. અરે કદાચ પ્રાણ સંકટ પણ ભોગવવું પડશે તો પણ તેને આગ્રહને વશ થઈ છે તેનું ઇછીત કર્યું. તેને પુત્ર થયો પણ તેમ કરવા જતાં છેવટે મારું કહેવું સત્ય પડયું તેમાં અમરરાયને દોષ નથી. તેના પૂર્વજીત પાપના લીધે તેજ વખતે તેની એવી દુર્વાસના થવી એ નિમણુ હતું. બાકી અમરરાયનું હૃદય સાફ છે. “ બાવળ વાવીને આમ્ર સ્વાદ કે લેશે ? ! ! ” મનુષ્યો પૂર્વ જન્મનાં કર્મ ભાગવતાં દુખી થાય છે પણ વિચારતા કેમ નથી કે કરતાં વિચાર કરતા નથી તે ગવાતાં શો વિચાર ! વિર ! કર્મ ભાગવતાં ધ્યાન રાખવાનું એટલું જ કે કર્મો ભોગવતાં અત્યંત ગૂઢ સંકલ્પ વિકલ્પ આદિ આર્ત, રેદ્ર યાન નિમગ્ન થઇ બીજાં નવાં ક ન બંધાઈ જાય ! હવે અમરરાયને લાકિક શિક્ષા કરવી હોય તે ભલે કરે ? તે કામ તો સર્વેએ માન્ય કરેલા તમારા નુતન રાજા અછતૃસંહનું છે. અસ્તુ. ” આપે અમારા શંસય દુર કરી અમારા પર મહાન અનુગ્રહ કર્યો છે. મહારાજ !” એમ બેલતાં સર્વેએ તે તેજસ્વી યોગીને સાષ્ટાંગ પ્રણિપાત કથા સર્વ સભા શાંત થઈ ગઈને બનતા બનાવે આતુર નજરે નિહાળવા લાગી. અછતસિંહ--રાણે અછત ! હવે સર્વના મુજરો તે લતેજ સર્વની સંમતિથી રાજવાસનપર આરૂઢ થયે. લિલાવતી હવે નિરાંત થઈ. તેના આનંદની હવે પરિસીમાં હતી. અથવા તે સ્વામીભક્ત સેવકનું એજ કર્તવ્ય છે. યોગીવર રાણાએ આપેલા આસન પર છે. દરબારના ને નગરના સર્વ લોકો કરે છે.ત. . . . . . . . - * Page #19 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય પિતૃ પ્રેમ. ૧૪. લાગ્યા. કુમારી લલિતા ! હવે શિક્ષાની વાટ જોવા લાગી. તે આતુર નયને અછતના મુખ તરફ એક સરખી જોવા લાગી. તેને આશા હતી કે, આપણા પોતાને પુનઃ મંત્રીપદ મળશે. સર્વ સભા ચિત્રપટ પર આ લેખાયેલી હોય તેમ જણાવા લાગી. સંપૂર્ણ ગંભિરતાથી સહર્ષ વદને, હવે આપણે રાણે અજીતસિંહ સભાને ઉદ્દેશીને બેલવા લાગે. સમાજને ! હું રાણા તરીકે પૂર્વજોને વંદન કરીને, કંઈક બોલવા માગું છું. તમે તે એ કઈ જાતને દગો ફસાદ ન કરતાં, સત્યને વળગી રહી એકમતે મને રાણા તરીકે સ્વીકાર્યો તે માટે હું તમે સર્વને અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને તે પરથી તમારી સ્વામિભળી સ્પષ્ટ જણાઈ આવે છે. આવી રાજનિષ્ટ પ્રજાપર કયા રાણાનું હૃદય પ્રેમમય ન બને ? હું હવે અમારા કાર્ય તરફ વળું છું ! સર્વ માન્ય, પુજનિય, વંદન એવા આ બીરાજે રાજધાતકી, અપરાધીનું, આધામ દષ્ટિએ જે સ્વરૂપે જણાવ્યું તેમને ને સર્વેને સમત છે, ને તેથી જ તેમની આજ્ઞાનુસાર લાકિક રીબ અપરાધીને એ શિક્ષા દેવી એ મારું કર્તવ્ય છે. રાજ દેહ, રાજધાત, એવા મહા ભયંકર ગુનાહ માટે, દેહાંતને તેથી પણ વધુ ભયંકર શિક્ષા કરેલી છે તે પણ આવા આનંદ પ્રિત્યર્થે, હું એવા પ્રકારની ઘાતકી શિક્ષા નહી કરતાં મંત્રી અમરનાથને, તેની વૃદ્ધાવસ્થા તરફ સાત્વિક વૃત્તિ તરફ પશ્ચાતાપ યુક્ત નિર્મળ હૃદય તરફ જોઈ હદ પારની શિક્ષા કરું છું. રાજધાતકી મંત્રી અમરરાય! તમારે અત્યારથી બે દિવસની અંદર તમારા સર્વ પરિવાર સમેત વિંધ્યાચલનું ઉલ્લંઘન કરી દક્ષિણ તરફ ચાલ્યા જવું! ને તમારા વંશજોએ ચીતાડની હદમાં કદીપણ પ્રવેશ કરવો નહીં! બીજા અપરાધીઓની કાલે ચેકશી થશે. ન્યાય મને આવી કડક શિક્ષા કરમાવે તે બદલ મને બહુ દુઃખ થાય છે પણ મહા ફરજ મહારે બજાવવી જ જોઈએ. ” એટલું બોલી. રક્ત. અયુપૂર્ણ નયને અછતરાણે અટક. ધીમે ધીમે આનંદ તથા દુઃખના મિશ્રણથી વિચિત્ર ફેરફારવાળા ચહેરા સાથે સરદાર વિગેરે રાજ્ય મંદિરમાંથી બહાર પડવા લાગ્યા પણ પ્રેમબદ્ધ-અછત અનુરાગીણી બાળા લલિતાના હદયની શી દશા? તેણે આંસુભરી આજીજી કરતી આંખડીઓએ એકવાર અછત તરફ જોયું! અને કર્તવ્યનિષ્ટ અછત તેની પણ તેજ દ! તેનાં નેત્ર કમળમાંથી પણ અણુ માર્તિક ઝરવા લાગ્યાં. પ્રેમની આતુરતાવાળા પતંગ અને કર્તવ્ય બજાવવા જતાં વેઠવો પડતો તડફટાઇ તેઓ જ જાણે છે ! કપાઈ જતાં હદયોની છીન્નભિન્ન સ્થિતિ મૃત્યુ સદસ્ય દુખદાયક તેમને લાગે છે - પણ-કર્તવ્યથી વિમુખ નહી થનારા. રાજ્ય પ્રેમીઓનીજ બલિહારી કહેવાય ! લલિ. તાના સુંદર વદન કમળ તરફ જોઈને ગદગીત કહે અજીતસિંહ લલિતા કિવા યોગીરાજની લજા ન રાખતાં બોલ્યો-“નિર્મળ હૃદયા પ્રેમાળ લલિત લલિતા? એકવાર અર્પણ કરાવેલું હૃદય મહારાથી પાછું નહીજ લેવાય તને અર્પણ કરેલું હૃદય તહારું જ છે ! તારા શિવાય અન્ય સ્ત્રિ મહારે માતા યા ભગિની સમાન છે. આ લોકમાં નહિ તો મૃત્યુ પછી સ્વર્ગ માં પણ આપણે વિવાહીત થઇશું? મહારૂ સર્વસ્વ તું જ છે ? માત્ર પિતૃ પ્રેમ અર્થે જ આ પણે આ ચિર વિરહ સહન કરીશું !!!” શ્રાવણ-ભાદરવાને વર્તાવ કરતી-આખડીઓ એ Page #20 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. સુસકારા નાંખતા- પ્રશુય ભંગ અજીત ખેાલતે ખૂધ પડયા. તેના નિશ્રય સ્મૃતિ દ્રઢ જણાતા હતા ! ૧૪૮ સ્તબ્ધ થઈ ગયેલી લિલાવતિ-સખેદ્ય મુદ્રાથી મેલી સ્મૃતિ નષ્ટ અત ! તે પ્રેમાધિન થઈને આ શે! કુળનાશ કર્યાં ! તમેા વિવાહીત કૅમ થતા નથી ? r માત્ર પિતૃ પ્રેમ અર્થેજ ! ! ! તેની સાથે વિવાહીત થવુ એ ન્યાયથી વિરૂદ્ધ છે. કારણુ તે અપરાધીની હદ્ પાર થયેલી કન્યા છે ! તેને શિક્ષા ન કરૂં તે પિતૃ માના પિતૃ પ્રેમ–તથા ન્યાય માટે આવે છે ! અને અમારાં ખેનાં હૃદયે અરપરસ સલગ્ન થયેલા હાવાથી હું તે અન્ય રમણિને અપણું કરી શકતા નથી. હ્રદયનાભાગ થઈ શકતા નથી. સ્મા પેલું પાછુ લઈ શકાતુ નથી. બહેત્તર આપવુંજ નહી ! પણ કુદરતની આજ્ઞાનુસાર આપ્યું તે મરણુાંત તે પાછું ક્રમ લેવાય ? ” one is not love, which alters, when alterationd find? એ સ્મૃતિ વાકય અહી સત્ય નિવડયું. "6 <1 17 પશુ અજીત ! તહારૂં' જીવન રમણિ વિના ક્રમ જશે--? ' એકમેકનુ સ્મરણુ કરતાં કરતાં વિરહમાં જીવન ગાળશું ? ” સ્થુળ પ્રેમ કરતાં સુક્ષ્મ પ્રેમ અમાને વધુ આનંદ આપશે. શરીરેથી અમે વ્યક્ત છીએ, હ્રદયે તે અમારાં સલગ્ન અવ્યક્તજ સદેાદિત રહેશે પુજ્ય લિલાતિ ખાઇ !!! 66 લિલાવતિનાં વિદ્યાળ નેત્રમાંથી ઉષ્ણુ વારી પ્રવાહ ગાલપર થઇને સરી પડવા લાગ્યા. યોગીવર વિરતપણે મેલ્યા “ લિલાવતિ ! ! સ ઉદાત્ત પ્રેમના ચાળા છે. ચાલ પ્રેમ—દુઃખ—વિરહ મય જગત્માંથી આપણે ન રહેતાં–હિમાલયના અતિ ઉચ્ચ શિખરપર–પ્રભુ રમરમાં દિવસ ગાળીશું-તે વધુ શ્રેયકર છે ! આ જગમાં હવે આપણું કર્તવ્ય પૂર્ણ થયું છે. 39 46 લિલાવતિ કંઇ પણ ન ખાલતાં એક દુઃખના નિશ્વાસ નાંખી, તે તેજસ્વી પરમયેાગી. ના પાછળ ચાલવા લાગી. તે બેષ અજીતસિંહથી રહેવાયું નહીં ! તે નાના ખાળકની પેઠે રડવા લાગ્યું. આ જગમાં તેની માયાનું માણુસ ઍક મિલાવતીજ હતી. અજીતે તેની પાસે જઈ તેના ચરણ મજદ્યુત પકડયાને ઍલ્યા. માતા ! તદ્વારા શિવાય મહાર અહીં કાઇ પણ છે કે ! આ દીન અજીતપર ક્રોધે ભરાઇ ચાલ્યા જવું એ શું તેને ઉચીત છે ? મહારી શી દશા ? મહાર' ક્રાણુ ! માતુ ! તુ ના જતીરહે ! મહાત્મા એટલે મનુ અહા ! ક્યા કરે ! cr આ ઉપરથી લિલાવતિ ખેલી ! બાળ મજીત ! હું હારાપર ગુસ્સે નથી, મને આ સંસારપર હવે ધીક્કાર આવ્યા છે. તું સુખ રાજ્ય કર !” લિલાવતિ પાઠ્ઠુ જોતી જોતી છેવટ ત્યાંથી નીકલી ગઈ, અજીત વિલા મુખે ત્યાંથી પાછા ફર્યાં, લલિતા પણુ અશ્રુ વિસર્જન કરતી કરતી ત્યાંથી ચાલીગઇ. * * * 'ધારી રાત્ર ! આકાશમાં કૃષ્ણમેધ માળાની વિલક્ષણૢ ગર્દિ થઇ રહી હતી તેમાં પશુ નિખીડ અરણ્ય વાયુ તદન શાંત હતા. વિદ્યુત કવિયત ચમકી ચમકાવતી હતી. વચ્ચે વચ્ચે એકાદ હિંસક પશુની વિશ્વાળ ગર્જના સંભળાતી હતી. ક્રાંતિમય જગત્ ! એટલામાં આ સ્વરે કાઇ કાષ્ટના વિરહ ગીત, સંગીત આલાપ રેલાતે હેય તેમ જગુાયું ! ના ! Page #21 -------------------------------------------------------------------------- ________________ તવ્ય શીક્ષતા. ૧૪૯ ના! જણાયું ક્રમ ! સાક્ષાત્ હવે તે તે સભળાય છે. એક ચિર વિરહીશુી રમણિના દામળ ક્રૂડમાંથી નીકળનાર તે સંગીત આક્ષેપ આખા અરણ્યને રૂદન કરાવી રહ્યા છે. પશુ પશુ ચબી ગયાં છે. વનતએ ડેલતાં અટકી ગયાં છે, સાંભળે ! આલાપ બધ પડયા કાછ વાર્તાલાપ કરે છે ? “ બાળ લલિત તું આમ શાક ક્રમ કરે છે વારૂ ? વન પ્રાતમાંથી ખ્વતી થયેા. પિ તુ પ્રેમ માટેજ ! ! ! » * * વાંચક અત્રે આપણી વાર્તા સંપૂર્ણ થાય છે. પિતૃપ્રેમ ! દિવ્યપિતૃપ્રેમ ! તારાં ઘાં ગાન કરૂ ? પ્રેમ બંધન જેવા સજડ બંધ પણ પિતૃપ્રેમ ઢીલેા કર્યાં. તેવા પિતૃપ્રેમને નમન ! એવા પિતૃપ્રેમ રાખનાર સુપુત્રાને નમન ↑ ધિક્કાર ! માત્ર પિતા માતાના ની ભક્તિ થી મેનસીબ-સામા થનાર તેમને દુભવનાર તેમની આજ્ઞા નહી માનનાર કુપુત્રાને ! શાન્તિ! શાન્તિ !! શાન્તિ !!! कर्तव्य शीलता. (લેખક, શેઠ. જેશીંગભાઇ પ્રેમાભાઇ કપડવણુજ ) ( અનુસધાન ગર્તક પૃષ્ઠ ૧૨૦થી ) દુઃખ આવે દુઃખ માની રાવું નહિ ોએ પણ શાંતિથી પ્રયત્નથીળ થવુ ોએ. પ્રયત્ન એજ આગળ વધવાનુ સાધન માનવુ જોઇએ. તેને હઠાવવા નસીબપર આધાર રાખી બેસવું નહીં. એઇએ. સુખ થઈ જાય ત્યારે અભિમાનમાં ગરકાવ ન થઇ જવુ એએનહીં તે। અભિમાન સ મેળવેલી વસ્તુને નાશ કરી નાંખશે, માટે અભિમાની તે તુજ નહિ, ટિકા કર્યો કરવું અને દરેક કાર્ય કરતાં પહેલાં તેના મૂળને ઘા નીષ્ટના વિચાર કરવા જાઇએ. નિશ્ચિંતાથી સ કાર્ય પાર પડે છે. ચિંતા તા અવળી દુ:ખજ દે છે માટે ચિ'તાને ઔલ કુલ હ્રદયમાં સ્થાન આપતા નહિ. જો તેને સ્થાન આપશેતે સ તમારૂ બળ હાઇ જશે. જેથી તમા કાઇ પણ કાર્ય કરી થયો! નહિ. મન નિલ થઈ જશે માટે ચિ તાને તે અવશ્યે સજીજ દેવી. જે માણુસા વ્યવહારમાં આાવું વર્તન રાખે છે તેએજ આબરૂ કીર્તિ તેમની પાછળ મુકી જાય છે. વગર માર્ગેજ તેમને તે મળે છે માટે કીર્તિના વૈભને લેખ઼ અમુક કર્તવ્ય નું તેમ નથી પણ નિઃસ્ત્રાર્થતાના વિચારથીજ કાર્ય કરવુ. ને કે અ મુખ્ય કર્તવ્ય કરતાં કઈ પશુ સ્વાર્થ સધાય છે પણ મનમાં તે વિચારને સ્થાન આપવુ એ મૂળ પ્રાતા નથી. કિર્તિના વિચાર કર્યાંથી પ્રાપ્ત વ્યવહારમાં પણ બરાબર લક્ષ્ય રાખી ાકાતું નથી. અમેરિકામાં બેનજામીન ફ્રેન્કલીન કરીને એક વિદ્વાન થયા છે કે જે તિને લક્ષ્યમાં રાખી પેાતાનાં કાર્ય કરતા હતા અને તે એવા નિયમ પૂર્વક કરતા હતા કે જે અણુવાથી અને લક્ષ્યમાં રાખવાથી આપણા વિષયને પાજી મળે છે માટે તે નીચે દાખલ કરેલ છે જે તેના પેાતાના જીવન ચરિત્રમાં દાખલ કરેલ છે. ની મીતાહારીપણ પક્ષ અને પાચન થઈ શકે તેવે! અને તેટલે ખારાક ખાવા અર્થાત્ અય્ય અને અકરાંતિઙ્ગ ક! ખાવું નહિ પણ નિયમસર અને પથ્ય ખારાક ખાવા અને મીતાહારીપણ કહે છે, Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ બુઢિપ્રભા. ચુપકી બોલવું નહિ-પણ તમને અને બીજાને જેથી લાભ થાય તેમ હોય તેવું જ બોલવું નકામી વાત ત્યજી દેવી. વ્યવસ્થા તમારી દરેક ચીજ તેના બરોબર સ્થાનકે હોવી જોઈએ અને તમારા ધં. ધાને દરેક વખત ચોકસ હોવો જોઈએ. દ્રઢતા-તમારે કરવા લાયક કૃય નક્કી કરો અને જેમાં નિષ્ફળતા ન મળે તેમ કરે. કરકસરતા-ખર્ચ એવું કરવું કે જેથી તમને અને બીજાને લાભ મલે પણ ન. કામું ગુમાવે નહિ. ઉગવખત ઘેર ઉપયોગ ન કરે. ઉપયોગી કાર્યમાં મચ્યા રહો. નિરૂપયોગી કાર્યને ત્યજી દે. પ્રમાણિકપણું–કેઈને પણ તરતા નહિ. નિર્દીપણે અને વ્યાજબીપણે વિચાર કરે અને તેજપ્રમાણે વર્તન કરે, ન્યાય–કેઈને ખરાબ કરતા નહિ. કોઈને દુઃખ ઉપજાવતા નહિ. લાભદાયી હોય તે કર્તવ્ય કરે. જે કરવાની ખાસ અગત્ય છે તે પણ બીજાને નુકશાન ન થાય તેવી રીતે કરો. હદ બહારપણું––ગુસ્સાવાળું કર્તવ્ય કરતા નહિ, હદ બહાર જતા નહિ, બીજાને જે લાયક હોય તે પ્રમાણે તેના પ્રત્યે કૃત્ય કરે. સ્વચછતા-રીતભાતમાં, લુગડાં લત્તાં અને શરીર ઉપરની અસ્વચ્છતાને ત્યાગ કરો. ધમાક્ષ થાઓ--બીજાઓ કે જેણે ઉચ્ચ જીવન ગાળ્યાં હોય તેવાંનાં જીવન તપાસ કે તેઓ કેમ કરી આગળ ચઢયા છે. ઉપરના નિયમ બાંધી બેનામીન ફ્રેન્કલીન પિતાનું જીવન ચલાવતા હતા અને એક મહાન પ્રખ્યાત પુરૂષ તરીકે તે ગણુતે તેથી આ દાખલો અત્ર લીધેલ છે. આ પ્રકારનું વર્તન રાખવાથી ધણેજ ફાયદો થાય તેમ છે માટે ઉપરના સર્વે નિયમનું પાલન કરવું એ ઉચ્ચ જીવન પ્રાપ્ત કરવાનાં પગથી તુલ્ય છે અને તેથી જીવનની કંઇ પણ્ અંશે સાઈકતા થાય તેમ છે. પૂર્ણ સાર્થકતા છે ત્યારે જ થાય કે જ્યારે આત્મ સ્વભાવ યા સ્વ સ્વભાવ માં રમતા થાય. જ્યારે સ્વસ્વભાવમાં રમતા પ્રાપ્ત થાય છે ત્યારે પરમાત્મ પદને પ્રાપ્ત કરે છે. આ ઉપરના નિયમોના પાલનથી તેનાં પગથી એ ચકાય છે અને વ્યવહાર પણ ઉત્તમોત્તમ બને છે તેમજ જીવન આનંદમય બની રહે છે માટે મારા નમ્ર વાંચક ને જણાવું છું કે પોતાનાં પ્રાપ્ત કર્તવ્ય ઉત્તમોત્તમ થાય તેવી જ રીતે દરેકે ચાલવાની જરૂર છે તેમ દરેકે આગળ વધવાની પણ જરૂર છે માટે આ નિયમનું પાલન કરવું જેથી ભ. વિષ્યમાં તમને ઘણો લાભ થશે માટે દરેક બંધુએ તેનું લક્ષ્મપૂર્વક મનન કરવું. છેલ્લે એટલું જ કહેવાનું કે વાંચકગણ. તમે તમારું પ્રાપ્ત કર્તવ્ય સાધી જીવનની સાર્થકતા કરો અને સદા સુખ સતિમાં મગ્ન રહે એવું ઇચ્છી વરમું છું ને લેખની પૂર્ણાહુતી કરું છું. મૈ શ્રી ગુરુ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જન્મોક. અહો ! ૧ અહો ! ૨ અહા ૩ श्री महाविर जन्माष्टक. (પાદકર ) (પ્રીતીની વાંસલડી વાગી. એ રાગ. ) અહે છે ! દિવ્ય દિવસ આજે ! ન કરે છે મારી આ ટહુકાર ! શિતળ સમિરે, તરવર ડેલે, પુષ્પ તણે ધરી સાજ; મંદ સુવાસ પ્રસારી દીધી, • એ સે શાને કાજ ?! ! અવનિએ ધરી નવલિ સાડી, પર્જન્ય વણિ ખાલી; મિાક્તિક સમ, વર્ષ બિંદુડાં, વેલડિઓ રહી મહાલી ! દેવદુંદુભિ ક્યાં ગર્જે છે? દિગ કુમરિ ક્યાં જાય ! દેવ દેવિઓ, ઈન્દ્રાદિ છે, કેમ અતિ હરખાય ?!! મંગળ વાજા માં વાગે છે ? ધજા પતાકા ફરકે ? ધવલ મંગલ ગાવે ગેરડીઓ, ત્રીભુવન શાને હરખે ?! દિવ્ય પ્રકાશ થયો નારકીએ, ! પશુ પંખી પણ સુખીઓ. ! અવનિતાલમાં, આજ અહેહે ! ને નહિં કે દુ:ખી ! ! શ્રેષ્ટિજ સિા એટણ લાવે ! આંગણિએ ભિડ ભારે ! શુક સારીકા–મોરલીઆ યુદ્ધ ટુહુ-ટુહુનાદ પ્રસારે | હા ! હા ! એ સા વિધ્યારથ, - રાય ગ્રહે વરતાયે ! विशला नंदन-विर प्रभुनो, ગરમ તવ !! ? અહાહા ૪ અહેહે ! ૫ અહા ! ૬ અહા ! ૭ અહાહા ! ૮ : Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ બુદ્ધિપ્રભા. आपणु कर्तव्य. (લેખક, શાનાગવરી, કપડવણજ ) આર્તવ્ય ઉપર મારા વિચાર દર્શાવતાં પહેલાં હું જણાવીશ કે હું કંઇ એટલી બધી વિદ્વાન નથી કે આ વિષય ઉપર ઉત્તમ લેખ લખી શકુ છતાં મારી મતિ પ્રમાણે જે વિચાર સ્ફય તેજ અવ દર્શાવીશ તેમાં કંઈ ભૂલ લાગે તે વાંચક વર્ગની ક્ષમા ચહીશ. આપણાં કૃતવ્ય સંબંધી વિચાર કરતાં પ્રથમ તે આપણે મા બાપની આજ્ઞામાંજ મુકાયેલ છીએ. અર્થાત કુંવારિકા છંદગી તેમની આજ્ઞા પ્રમાણે જ આપણે ગાળવાની છે અને પછી તેઓ આપણને દાન તરીકે આપેલ અથત આપણને લગ્ન સંબંધથી જોડેલ પતિની આઝામાં ગાળવાની છે, માટે એ નશ્વયજ છે કે આપણું મા બાપ તથા પતિ અને તેમના સંબંધે સાસુ સસરા નણંદ તેમજ દીયર-જેઠ આદિ તેમજ મા બાપના સંબંધે ભાઈ ભેજાઈ વડી બહેન આદિના યોગ્ય વિચારને અનુકરણ કરી આપણે આપણું વર્તન રાખવાનું છે. હવે હું પ્રથમ તે કુવારી સીએનાં કર્તવ્ય તરીકે આપણું લક્ષ ખેંચી. ઉપર બતાવ્યા તે સંબંધીઓના યોગ્ય વિચારનું અનુકરણ કરી તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું, યોગ્ય અભ્યાસ કરવો યોગ્ય ગુરૂની પાસે આપણે આપણો એમ વ્યવહારીક અભ્યાસ શીખ તથા શરીર સબંધી, મન ખીલાવવાનું અને નીતિના ગુણ સંપાદન કરવા માટે યોગ્ય શિક્ષણ લેવું જોઈએ આપણે લેખન વાંચન આદિ શીખવાથી આગળ જતાં મનને યોગ્ય વિચારમાં રાખી શકીએ છીએ. વિદ્વાન પુરૂષો તેમજ જનસમાજના વિચાર જાણી શકીએ છીએ તેમજ શરીર કેળવવાથી આપણે મજબુત બનીએ છીએ તેમજ શકતીવાન થઈએ છીએ. માનસિક કેળવણીથી પ્રફુલ્લતા, મૂતા તેમજ પ્રેમ ભાવના તેમજ નીર્મળ ભાવના ગુણને કેળવી શકીએ છીએ તેમજ ધર્ષ, હીં. મત તેમજ આનંદ આદિ ગુણમાંજ રમણતા કરી શકીએ છીએ. ધાર્મીક શિક્ષણથી આ પણ વાસ્તવ ધર્મોને સમજી શકીએ છીએ તેમજ ધર્મ તત્વનાં ઉચ્ચ નિયમનું જ્ઞાન મેળવી તેને આદરી આ લોક તેમજ પરલોક સુખ પ્રાપ્ત કરીએ છીએ. વળી જ્ઞાન ભણી આપણે ગર્વ કરવાનો નથી પણ નમ્ર ભાવે વર્તવાનું છે વળી આપણે કુંવારી અવસ્થામાં આપણું ગૃહ કાર્યને પિગ્ય એવાં સર્વ કાર્યો શીખી લેવાની અગત્યતા છે જેવાં કે બાળક ઉછેરવાનું, બાળક કેળવવાનું, સુવાસ્થિતિનું, ચીત્ર કળા, ગાયનકળા, સીવણ, ગુથણ, ભરત, રઈ બનાવવાનું અને ગૃહ સંસારને વેશ્ય સર્વ કાર્ય શીખી લેવાં જેથી આગલ જતાં આપણને દરેક કામ સુગમ પડે અને આપણું જીવન હરેક રીતે ઉપયોગી થઈ પડે. હવે પરણીત સ્ત્રીનાં કર્તવ્ય પ્રત્યે લક્ષ ખેંચીશ, પતિની આજ્ઞા પ્રમાણે વર્તવું, પતિને પૂજ્ય ગણવો. પતિ એજ સ્ત્રીઓનું દૈવત છે. માટે તેનું મન રંજન થાય તેવુંજ કાર્ય કરવું. વાર્તા વિનોદ પણ તેજરાખવે, રસેઈ કરવી-સાસુ-સસરા આદિ વૃદ્ધ મંડળની સેવા કરવી, કોઈની પણ સાથે કટુ વચન બોલવું નહિ. નોકર ચાકર હેય તે પણ તેની સાથે મમતાથી વર્તન રાખવું તેના વધુ સબંધમાં આવવું નહિ. વસ્ત્ર ૫ પહેરવાં બહુ ઘરેણાં પહેરવાને લેભ રાખ નહિ. ખરેખર દેહ તે ત્યારે જ શોભે છે કે જ્યારે શીલરૂપ ધરેણુ ધારણ કરાય ત્યારે માટે કપટ વિના શીલનું રક્ષણ થાય તેવું જ વર્તન રાખવું. Page #25 -------------------------------------------------------------------------- ________________ આપણું કર્તવ્ય. ૧૫૩ ''. -- -- ----- -- ' . ' -- -- --- . .. ••• • • -- --- આપણાથી વૃદ્ધનું સન્માન કરવું. નીંદા કુથલી ન કરવી. નવરાશના સમયે ઉત્તમ પુસ્તક વાંચવું. સર્વિચારનું સેવન કરવું, ધરના સર સામન, કર ચાકર, ગાય, ઘોડા આદિ તમામની સાર સંભાળ રાખવી. વાર્તા પણ પ્રેમથી ભરેલ વચને વાળી કરવી. પરપુરૂષ એકાંત ન સેવવું. પતિના મીત્રો તરફ બંધુ ભાવથીજ જેવું બાળકને કેળવવાં તેમજ રક્ષણ કરવું. લાલન પાલન કરવું. સદ્રણ થાય તે જ સંબંધ રાખવો, આપણે આચાર વિચાર એવો રાખો કે જેને જોઈ અન્યને પણ તે આચરવાથી લાભ થાય. આપણે જેવી માબાપ પતિ, ગુરૂ વિગેરે કાનેથી કેળવણી લીધી હોય તેવીજ રીતે આપણું છોકરાંને તેમજ છેકરીઓને યોગ્ય શિક્ષણ આપવું–નીર્ભયતા, શાંતિ અને વૈર્ય તથા હીમતવાન બને તેવાજ વિચાર તેમના આગળ દર્શાવવા. ધર્મનું પણ યોગ્ય પ્રકારે શિક્ષણ આપવું. આપણી ઉન્નતિનાં સાધનને સાધવાં. દુઃખ આવે દુઃખ ન ઘરતાં સદ્ વિચારોમાં મનને જોડવું. ગુરૂની સેવા કરવી કે જેથી આપણે સતો જાણી શકીએ. સત્સમાગમ રાખ, આપણી બહેનોને પણ સારા વિચારવાળી થવા તેમને સુચન કરવું. આપણા કૃતવ્યમાં પાછા ન પડતાં ઉચ્ચવર્તન રાખી ઉચ્ચ સુખની પ્રાપ્તી કરવા મથવું. ધરના છીદ્રની વાત બહાર ન કહેવી તેમજ ચાકર નોકરને પણ ન જાણુવા દેવી. પતિની મરજી માફક વર્તવું. તેમને યોગ્ય વિચારમાં પણ આપવું. અયોગ્ય વિચારને ટાળવા પ્રયત્ન શશીલ થવું. બાળક બાળકેનું શુભ થાય તેવી જ રીતે તેમનાં લગ્ન આદિ વ્યવહાર કરવાં નહિ કે લગ્ન કરવાના ઉત્સાહમાં મકલાઈ જઈ નાની ઉમરે ગમે તેવા અયોગ્ય પતિ સાથે લગ્ન કરી દેવાં. પતિ કદાચ અભણ મળે છે તે તેને કેળવો. તેને સુધારવા પ્રયત્ન શીલ થવું જેથી સુખની પ્રાપ્તી થાય-આનંદની પ્રાપ્તિ થાય તેમજ તેની પ્રત્યે અણગમે કદિ પણ ન રાખવો. વ્યવહાર રૂઢીની બાબતમાં પણ લાભ હાનીને વિચાર કરીનેજ વર્તન કરવું. બાળકને હલકાં વેણ કદી ન કહેવાં. બાળકની યોગ્ય ઉમર થયે તેમની કૃતિની વચ્ચે ન આવવું. આવવાની કદાચ જરૂર પડે તે તેમને યોગ્ય ઉપદેશ અપાવે અપાવવો. સર્વની સાથે પ્રીતિ ભાવ રાખવો. દૈવયોગે પતિ પરલોક ગમન કરે તે આપણે આવો ઉત્તમ મનુષ્ય ભવ પામ્યા છીએ તે અફળ ન થાય એવી રીતે વિચાર રાખી દુઃખ ન ધરતાં સદા શુદ્ધ ધાર્મિક કાર્યનુ સેવન કરવું. અરિહંત ભગવાનનુજ શરણ ગ્રહણ કરવું, યથાશક્તિ પૂજ ભકતી કરવી. અભ્યાગતને ધન આપવું. દયાને સાચવી જે કાર્ય આરંભ કરવો પડે તે કરવો–આવીરીતનાં આપણું કૃતવ્ય આપણે સાચવી શું તે સદા આનંદ મળે તેમ છે માટે-કતવ્યનિષ્ઠ બની સદા આનંદને પ્રાપ્ત કરો એવી મારી ને પ્રત્યે નમ્ર વિનંતિ છે. સચના-આપણુમાં ઘણેભાગે હાલમાં શ્રીમંતવર્ગમાં તેમાં વળી સ્ત્રી વર્ગમાં કેળવાયલો ભાગ ઘણો જોવામાં આવે છે. ઉપરની લેખક બહેન શાનાગવરી અમીન તરીકે ગણાતા મહેતા શંકરલાલ છોટાલાલની દીકરી છે તથા કપડવણજના નગરશેઠ પ્રેમાભાઈ કેવળભાઈના ચિરંજીવી શેઠ. જેશીંગભાઈનાં સ્ત્રી છે. આવી રીતે પ્રીમંતવર્ગની તેમજ અન્ય બાનુઓ પિતાના વિચારો કેળવી તે પોતાની અન્ય બહેનોના હિતાર્થે પેપર થા માસિકાઠારા પ્રગટ કરશે તે આશા છે કે આપણી કામનું ઉજજવલ ભવિષ્ય નજીકમાં છે એમ જણાશે. કોઈપણ વ્યક્તિ, સમાજ કે દેશની ઉન્નતિનું કેન્દ્રસ્થાન સ્ત્રીકેળવણી ઉપર છે. તેના માટે હાલ બે મત નથી. આવી રીતે કોઈ પણ જૈતહેને અમારા માસિકમાં વેગ નિબંધ લખી પ્રગટ કરવા મોકલશે તો અમે ઘણી ખુશીથી અમારા માસિકમાં તે પ્રગટ કરીશું. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ બુદ્ધિપ્રભા. स्त्री महत्ता विचार. (લેખક–હિરાવી. સુરત) જ્યારે પશ્ચિમાન્ય પ્રજા તેમજ પૂર્વેને સમય સ્ત્રીની મહત્તાને મોટું માન આપે છે ત્યારે આપણે કેટલાક શાસ્ત્રમાં તેમજ હાલને સમય આપણને બીન મહતા અપે છે. નીચેના જેવા વિચારથી અને તેને લઈ આપણને યોગ્ય કેળવણી આપતા નથી તેમજ તેના અભાવે આપણે આપણું કૃતવ્ય વિચારથી જુદીજ દીશાએ દરવઈએ છીએ, જેમ પુરુષને પરથમ જ્ઞાનની અગત્યતા છે તેમ સ્ત્રીને પણ પ્રથમ જ્ઞાનની આવશ્યકતા છે. સંસારમાં પુરૂષ રાજા છે તે સ્ત્રી પ્રધાન છે. જે સ્ત્રીએ સારી કેળવણું લીધેલી હોય છે તેમજ તે ઉત્તમ માતા બની શકે છે. આપણામાં રહેલ મૂળ સ્વભાવિક ગુણ મૃદુતા, પ્રેમાળપણું આદિ ગુણને ભૂલી જઇ આપણે કંકાસીઅણુ, પતિને દુઃખ દેનાર બનીએ છીએ. આવાજ કારણને લઈને હું નમ્ર થઈ પ્રાર્થના કરું છું કે જે નીચેનું રૂપ સ્ત્રીઓને અપાય છે તે કંઈ અપેક્ષા એ અને તેની કેટલી મહત્તા છે તે તથા તે વિના સ્ત્રીની અન્ય મહત્તા સબંધે વિદ્વાન પુરૂષ પિતાના વિચાર દર્શાવી પ્રગટ કરશે કે જેથી મને તેમજ મારા જેવી અન્ય ઘણું જ બહેનને યોગ્ય લાભ થશે. જો કે હું મારી ટુંક સમજ પ્રમાણે ઉપરના યોગ્ય વિચાર તે આ સાથેજ દર્શાવું છું. નારીએ નરકનું દ્વાર છે એ કહેવામાં શું હતું છે. શું? પુરૂષ નરકમાં જાય એવા હેતુને લઈ તે નારીની ઉત્પતિ છે? જ્યારે પુરૂષને માટે નરકનું દ્વાર સ્ત્રી છે ત્યારે સ્ત્રીને માટે પુરૂષ શું નરકનું દ્વાર લેખી ન શકાય ? અને જે પુરૂષ લેખી ન શકાય તે તેમાં વાસ્તવિક હેતુ શું છે ? અને વળી વધુમાં એટલું પુછું છું કે આ વિના અર્થાત્ પુરૂવ વિના સ્ત્રીને નરકમાં લઈ જનાર બીજા કયાં કારણો છે કે જે જાણવામાં આવે તે અમો તેવા કારણથી દુર રહી ચાલીએ. વળી કહેવામાં આવે છે કે દારૂના સરખું મેહુ કરનાર સ્ત્રી છે. સ્ત્રીઓને કેફ ચઢાવનાર પદાર્થ પુરૂષ છે એમ શા માટે કહેવામાં આવતું નથી. જે અંશે સ્ત્રી પુરૂષને હાની કરનાર ગણી છે તેટલેક અંશે પુરૂષ સ્ત્રીને હાની કરનાર નથી ? હું માનું છું કે જે પુરૂષ પદાર્થ જગતમાં ન હેત તે અમને આટલાં બધાં દુઃખ ભેગવવાં ન પડત. વલી કહેવામાં આવે છે કે ત્યાગ કરવા યોગ્ય સ્ત્રી તેમજ સૂવર્ણ છે તે તહીં એમ કેમ કહેવામાં નથી આવતું કે સ્ત્રીને પણ પુરૂષ ત્યાગ કરવા યોગ્ય છે ? આ માર્ગનાં વચન ફક્ત વિરદશાને માટે છે તેથી હું ધારું છું તે પ્રમાણે જેવી રીતે સ્ત્રી અને સૂવર્ણ ત્યાગવા ગ્ય છે તેવી જ રીતે સ્ત્રીને માટે પણ પુરપ તેમજ સૂવર્ણ ત્યાગ વા યોગ્ય હશેજ અને જે એમ ન હોય તે સ્ત્રીઓને કલ્યાણને માટે શું ત્યાગવા ગ્ય છે? વલી કહેવામાં આવે છે કે પ્રાણીઓને બંધન કરનાર સ્ત્રી બેડરૂપ છે તો સ્ત્રીઓને આ જગતમાં પુરષવિના બીજી કઇ બેડી છે તે કાંઈ કહેવામાં આવતું નથી. મને તે એમ નક ભાસે છે કે પુરૂષ એ અમો સ્ત્રીઓને જગતમાં બેડીરૂપ છે. જે પુરૂષ ન હતા તે Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી મહત્તા વિચાર. ૧૫૫ સ્ત્રીઓ અનેક પ્રકારના યોગ્ય ઉપાય કરી જીવનમુક્તિના માર્ગને મેળવત પણ પુરૂષ બેડી હેવાથી, શ્રીએ એક સ્થાનમાં પરતંત્રતાથી અનેક પ્રકારના દુ:ખને સહન કરી મૃત્યુના તાબે થવું પડે છે તો પુરૂષ પણ મોટી બેડીરૂપ શા માટે ન લખી શકાય ? - વલી કહેવામાં આવે છે કે સ્ત્રી એ વિશ્વાસનું પાત્ર નથી, ભલે કદાચ એમ સ્વીકાર પણ જુઓ ખરા કે ગૃહ સંસારના કયા વ્યવહાર તમે ના વિશ્વાસ વિના ચલા છે. ખાનપાન આદિ વ્યવહારમાં, ઘર, પુત્ર અને ધનાદના રક્ષણમાં તથા વિનોદની વાર્તામાં સં. સાર વ્યવહારમાં લટાએલ પુરૂષ તેના વિશ્વાસથીજ વર્તત માલમ પડે છે. જો કવળ તે અવિશ્વાસનું જ પાત્ર હેત તો ઘરના વ્યવહારમાં પ્રધાનરૂપ, મિત્રરૂપ સ્ત્રીને કેમ ગણી શકાત? રીએ શા માટે વિશ્વાસનું પાત્ર નથી તે સમજાવવું જોઈએ. કદાચ કેઇ એમ કહેશે કે ઘણી ગુપ્ત રાખવા લાયક વાત સ્ત્રીના આગળ કહેવામાં આવે છે તે તે વાર્તા તે બહાર ખૂલ્લી કરી દે છે તેથી તેઓ વિશ્વાસને પાત્ર નથી તે શું પુરૂષ છાતી વાર્તા બીજાના આ ગલ કરી દેતા નથી માલમ પડતા. વલી વિચારે, અનેક દુષ્ટ આચારવાળી સ્ત્રીએજ નબળા અંત:કરણની હોત તો તેઓ પોતાના તેવા નીચે આચારને કેમ છુપાવી શકત ? જ્યારે દુરાચારી નાં અંતઃકરણ આટલું કરી શકે છે તે પછી શુદ્ધ આચારવાળી સતી સ્ત્રીઓનાં અંતઃ કરણ તે તેથી પણ દઢ લેખી શકાય. કેટલાક ક્ષક બુદ્ધિવાળા પુરૂષો એવા માલમ પડે છે કે સાક્ષાત પિનાને તેમજ અન્યને પણ અહિતકારી વાર્તા હોવા છતાં પણ અન્યને કહી દે છે. વલી કહેવામાં આવે છે કે સ્ત્રીએ અમૃત સમાન ભાસે છે પણ ખરેખર તે ઝેર સમાન છે તે જેમ પુરૂષને માટે સ્ત્રીએ ઝેરજ છે તે સ્ત્રીને માટે પુરૂષ એ શું ઝેર નથી ? જગતરૂપ વ્યવહાર જોતાં એમ જણાય છે કે અમો સ્ત્રી પુરૂષરૂપ ગરને સેવવાથી જ નવ અગર દસમાસ સુધી ગર્ભાધાનનું દુ:ખ સહન કરીએ છીએ તથા પ્રસવનાં ન સહન ડાય તેવાં દુ:ખને અનુભવીએ છીએ તેમજ તે પછી બાળકના રક્ષણુ માટે અનેક દુઃખ સહન કરીએ છીએ તે પછી આમ જોતાં તો સ્ત્રીઓને પુરૂષ એ ઝેર સમાન છેતે પછી એવું શા કારણને લઈને કહેવામાં આવે છે કે સ્ત્રી એ અમૃત સમાન ભાસે છે પણું ઝેર છે ? મારા વિચાર પ્રમાણે તે આ સર્વ એકજ દષ્ટિ વિચારથીજ ઉમેરાયલાં તેમજ લખેલા વાક્ય છે વસ્તુતઃ તે આ સર્વ ભાવઅન્ય અન્ય હોઈ શકે તેમ છે તે તે બંને માટે ગણાવા જોઈએ. વળી આ પ્રમાણ ઘણુ મનુષ્યો કહે છે પણ કઈક વિરલાજ ત્યજવાને તે તૈયાર થાય છે તો પછી આવા આવા વિચારોને પ્રગટ કરી, અને અમારા કૃતવ્ય કર્મની દી. થાથી વેગળે રાખી પરતંત્રતાની બેડીમાં સપડાવી અમારી મહત્તા નીચી પાડવામાં વાસ્તવી. ક હેતુ શો છે તે સમજાતું નથી. સંસાર વ્યવહારમાં તે પુરૂષ એ રાજા ગણાય છે તે જેમ રાજનું રાજ્ય પ્રધાન વિના ચાલતું નથી તેમજ આ ગૃહસંસારરૂપી રાજય પણ સ્ત્રીરૂ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ બુદ્ધિપ્રભા. પ્રધાન વિના કેમ ચાલી શકે? વળી જે યોગ્ય અને ડાહ્યા પ્રધાન નથી લેતા તે રાજ્ય યોગ્ય વ્યવસ્થાથી નથી ચાલતું તે પછી બીન કેળવાયલી સ્ત્રીથી કેવી રીતે સંસાર વ્યવહાર.” ઉચ્ચ સુખની આશા રખાય. તેવી જ રીતે વળી પુરૂષ અને સ્ત્રીઓના સમાન હક જ છે. ઉચ્ચ સુખ મેળવવામાં અને સરખાંજ હકદાર છે, ઉચ્ચ ગુણે ખીલવાની બન્નેને જરૂર છે. શું પુરૂષને મુક્તિને અધિકાર છે અને સ્ત્રીને નથી? મારા સમજવા પ્રમાણે બન્નેને છે તો પછી તેના હકમાં ખલેલ પાડ્યા સ્ત્રીને માટે નીચી પદવી આપવી જોઈએ ? આથી મારી બહેનેએ એવા વિચાર પર દેરવાઈ જવાનું નથી કે આપણું દરેક હક સમાન છે માટે પુરૂષ ઉપર આપણે રાજા થઈ બેસવું ખરેખર પુરજ શાહ છે અને આપણે તે પ્રધાનજ છીએ તે જેમ રાજાના હુકમથીજ પ્રધાન કાર્ય કરે છે તેમજ જે લેખી શકાય તેમજ આપણે પણ તેમની આજ્ઞાથી જ કાર્ય કરીએ તો જ યોગ્ય હોઈ શકે. વળી વાસ્તવિક સ્થિતિ વિચારતાં પુરૂષના ને આપણા સ્વભાવીક ધર્મમાં પણ ફરજ છે. પુરૂષ કઠણ સુદયનો અને શ્રીએ ભીરૂ હૃદયની જ હોય છે. બાળક પ્રસવ ત્રીમાંથીજ થાય તે કાળે કંઈ પુરૂષ કરી શકે તેમ નથી. આવી જ રીતે આપણું અને તેમના વાસ્તવીક ધર્મ પૃથક પૃથક છે તેથી આ પણે આપણું ગૃજ કાર્યમાં, વિચારમાં વહેવાનું છે. ગૃહવ્યવહારમાં, વાત વીનોદમાં આ પણે આપણા વિચારો પુરૂષને દર્શાવી શકીએ તેમ છીએ અને તે દ્વારાજ પુરૂષ પિતાના વિચાર ઉચ્ચ ખીલવી બહાર મુકી શકે છે તે ઉચ્ચ કાર્ય કરવામાં આપણે પુરૂષને એક સાધનરૂપ છીએ. વળી ઉચ્ચ વિચારવાળા, સદગુણી, તેમજ બહાદુર બાળકોને આપણે બેનાવી શકીએ તેમ છીએ તેથી મને તે એમ સ્પષ્ટ જ ભાસે છેકે આપણું મહત્તા પણ જગતમાં કંઈ ઓછી નથી છતાં શા માટે પુરૂષ જગતમાં આપણી મહત્તાને ઓછી કરે છે તેજ મને સમજાતું નથી. પુરૂ શા માટે આપણને કેળવણુથી દુર રાખે છે, તે પણ સમજાતું નથી. આપણે આપણું વાસ્તવીક ધર્મ સમજીશું તે આપણે કદી પણ પુરૂષથી વિરૂદ્ધ વર્તન કરીશું નહીં. તેમજ તેના ઉપર રાજા પણ નહીં થઈ બેસીશું. હાલ જોતાં તો ગ્ય કેળવણીના અભાવે ઘણેભાગે સ્ત્રીઓ પુરૂષની ઉપર રાજા થઇ બેઠેલી માલમ પડે છે. ખરેખર જતાં તે પુરૂએજ હાથે કરી તેમને વ્યવહાર બગાડી નાખેલ છે કારણું તેઓએ જ સ્ત્રીઓની મહત્તા ઘટાડી તેમના તરફ અભાવ બતાવ્યો છે અને તેના પરિશામેજ સંસાર વ્યવહારમાં અનેક બખેડા અને ખુનામરકી વધી પડેલ છે, તેમજ આપશુને બીન કેળવાયલી રાખવાથીજ આપણી પ્રજા નીશ્ય, બુદ્ધિવિનાની, મવાલા વીજ ઉત્પન્ન થતિ માલમ પડે છે. હવે મારી છેલ્લે નમ્ર પ્રાર્થના એટલી જ છે કે પુરૂષોએ શા કારણથી સ્ત્રીને નીચી મહત્તા આપી છે તે યોગ્ય રીતે સમજાવામાં આવે તો અમે સ્ત્રીઓ તેવા કારણને ત્યાગ કરીએ અને અમે અમારો યથાર્થ લાભ મેળવી શકીએ. બાકી તે પુરૂવરૂપ પરતંત્રતાની બેડીમાં સપડાઈ અમે અનેક રીતે દુઃખી થઈએ છીએ કારણ કે પ્રથમ અમો માબાપના કબજામાં હોઈએ છીએ તેમાં પણ માબાપની પરતંત્રતારૂ૫ બેડીમાં સપડાયેલ હોઈએ છીએ એટલે ખરેખર રીતે તે અમે બાપ પુરૂષારૂપ અને પછી પતિ પુરૂષરૂપ બેડીમાં સદાને માટે સપડાયેલજ છીએ. આવે વખતે કેળવણીના અભાવે વાસ્તવીક ધર્મ ન સમજતાં અને અનેક પ્રકારના દુઃખનાં ભેગ થઈ પડેલ છીએ તો ભલા દયાળુ વિદ્વાન તેમજ મહાતમા પુરૂ અમોને આવા કારનું Page #29 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી મહત્તાના લેખ સંબંધી બે બેલ ૫૭ તેમજ પુરૂષ પ્રતિ અમારી મહત્તાનું તેમજ અમોને કેળવણી અર્પવાનું અને તેથી થતા યથાર્થ લાનું તેમજ અમારી અન્ય કતવ્ય કક્ષા તેમજ મહત્તાનું અમને અમા. રા પ્રતિ કૃપા કરી જ્ઞાન અપશે તેમજ ઉપરના સવાલનું યથાર્થ સમાધાન કરશે એવી અભ્યર્થના છે. રાધાર-ઉપરનો લેખ એક જૈન શ્રાવિકાએ લખેલ છે. તેમાંથી જે કંઈ સત્ય હોય તે જૈન દષ્ટિએ ગ્રહણ કરવા યોગ્ય છે. સ્ત્રી અને પુરૂષ એ બન્નેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. પુરૂષ ધર્મમાં પ્રધાન છે એમ શાસ્ત્રમાં દર્શાવ્યું છે પણ તેમાં એમ નથી દર્શાવ્યું કે સ્ત્રીને મોક્ષ ન મળે. સો વર્ષની સાવીએ એક દીવસના દીક્ષાવાળા સાધુને વંદન કરવું એમ લખવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે ધર્મ માં પુરૂષની પ્રધાનતા છે પણ તેથી શ્રીએ સ્ત્રીના ગુણો વડે પોતાની અધિકાર પરત્વે જે મહત્તા સાચવવાની છે તેની ન્યૂનતા થતી નથી. તીર્થકરોની માતા અને સતીઓને બહુમાન આપવામાં આવ્યું છે. ભરતેશ્વરની સ જ્જયમાં સતી સ્ત્રીઓનું સ્મરણ કરવામાં આવ્યું છે તેથી જૈન શાસ્ત્રો ગુણવંતી ધર્મીસ્ત્રીએના ગુણોને પ્રહણ કરવાનું સ્પષ્ટ સૂચવે છે. સ્ત્રીને નરક કહી છે તે વૈરાગ્ય લાવવાની અ પેક્ષાએ અવબોધવું. વૈરાગ્યના કારણે સ્ત્રીએ પણ પુરૂષોને એમ કહે છે તેમાં તે અપેક્ષાએ ગ્ય છે. સ્ત્રીઓને જેમ અપેક્ષાએ અમૃત અને વિષ કહેવામાં આવે છે, તેમ પુરૂષો માટે પણ સ્ત્રીઓએ પિતાની બુદ્ધિથી સમજી લેવું. સંસારવ્યવહારમાં પણ ઘરનાં કાર્યોમાં સ્ત્રીની પ્રધાનતા બતાવી છે તેથી સ્ત્રીના અધિકાર પ્રમાણે સ્ત્રીના કાર્યોમાં સ્ત્રીની મહત્તા જે જે ઠેકાણે યોગ્ય લાગે તે તે ઠેકાણે અવબોધવી. પુરૂષોની પિતાના અધિકાર પ્રમાણે કાર્યો કરવામાં મહત્તા અવધવી. આ પ્રમાણે અપેક્ષાએ પુરૂષ અને સ્ત્રીના અધિકારે સ્વીકાર્યમાં મહત્તા સમજવામાં આવે તે અધિકાર વિનાની મહત્તા માટે તકરાર રહે નહિ એમ સહેજે સરો સમજી શકશે. स्त्रीमहत्ताना लेख संबंधी बे बोल. (લેખક, શંકરલાલ ડાહ્યાભાઈ. કાપડીઆ આ વખતના અંકમાં હીદેવી એ જે સ્ત્રી મહત્તાના વિચાર દર્શાગ્યા છે તે ઘણું રસ્તુત્ય છે. સ્ત્રી જાતિમાં જન્મ લેઈ સ્ત્રીઓની ઉન્નત દશાના વિચારોમાં મન રહી સ્ત્રીઓની ઉન્નતિ કરવાના વિચારો કરવા અને તેને પેપરો યા માસિક યા વર્તમાન પ દ્વારા પ્રગટ કરવા એ આર્ય તરીકે ગણાતી દરેક મહિલાઓની ફરજ છે. આટલું કહી હવે હું મારા લખવાના મૂળ આશય પર વાચકનું લક્ષ્ય ખેંચું છું. આ સ્થળે મારે જણાવવું જોઈએ કે જેવું જૈનધર્મે સ્ત્રીઓને મોક્ષ પામવાનું મહત્વનું પદ આપ્યું છે તેવું ભાગ્યે જ બીજા કોઈ ધર્મ આપ્યું હશે. તેને વિશેષ ખ્યાલ મારા ધાર્યા પ્રમાણે નીચેની બીનાઓનું અવલોકન કરવાથી વિશેષ થશે. છે, જેનધર્મ બેધડક એટલે સુધી કહે છે કે સ્ત્રીઓ સકળ કમને ક્ષય કરી પરમાત્મ Page #30 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા પદ પ્રાપ્ત કરે છે. હવે વિચારે કે પરમાત્મપદ કરતાં એવું બીજું કર્યું. મહત્વનું પદ આ જગતમાં હાઈ શકે? ત્યારે એવી તે ક સ્થિતિ છે યા પદવી છે કે જેને માટે સ્ત્રી લાયક ન ગણી શકાય ? ૧૫૮ ૨ પ્રભાતમાં ઉ! સળસીનાં નામ સભારીએ છીએ, તેમનુ છીએ, આર્પાત્ત સમયે તેમની ભક્તિ કરીએ છીએ આ શું આપણે રસ સન્માન કરીએ છીએ ? ગાન કરીએ સ્ત્રીઓનું આધુ ૩. દરરેજ પ્રતિક્રમણની આવશ્યકાદિ ક્રિયા પૂર્ણ કર્યાં બાદ સતિકરમાં કથેલી વિદ્યાદેવીનાં નામ રમરીએ છીએ, આ શુ શસન દેવીએ જે લિંગે ગણાય તેને આજી મહત્વનું પદ આપીએ છીએ ? ૪ ખુદ તીર્થંકર ભગવાન દેશના સમયે નમો સિઘ્યક્ષ્ણ કહી સકળ સંશ્ર્વને નમે છે, શું સંધના બે વિભાગ સ્ત્રી જાતિથી નથી બનેલા ? ૫. સતી સુન્નસાને ચાઁદનબાળાનાં શ્રીમહાવીરપ્રભુએ ભર સભા વચ્ચે વખાણુ કર્યાં હતાં. માવી રાતે જૈન ધર્મે ઉત્તમ સાધ્વી એનું ઘણી રીતે સન્માન કર્યું છે. હવે આપણે પ્રથમના સમયમાં કેળવણીની ખાખતના વિચાર કરીએ. આપણા રૂષભદેવ પ્રભુએ બ્રાહ્મી અને સુંદરીને સારીરીતે કેળવણી અપાવી સ્ત્રી કેળવણીના દાખલા આદર્શ પેઠે બેસાડયા છે. મલયા સુંદરીએ લઘુમથીજ સાંસારિક, નૈતિક અને ધાર્મિક જ્ઞાનનુ શિક્ષણુ લીધું હતું. વનપાળની દીફરી તિલક મજરીએ ધનપાળનેા અથાગ મહેનતના ભાગે બનાવેલો ગ્રંથ નાશ થતાં તે પેતાને એક વખત સાંભળવાથી કડાય રહ્યા હતેા તે તેના પિતાને કહી સ ભલાવ્યા હતા જેથી ધનપાળે ખુશ્ન થઇ તે પુસ્તકનું નામ પાતાની દીકરીના નામેનામ તિલક મંજરી રાખ્યું. વળી ભગવતી સૂત્રમાં જયંતિએ શ્રી મહાવીર પ્રભુને સભામાં પ્રશ્ન પુછ્યા છે. આ ગુ નથી બતાવી આતુ કે સ્ત્રીએ માગળ કેળવણીની ખાખતમાં અગ્ર ગણ્ય પદ ભાગવતી હતી? આવી રીતે આપણામાં પ્રથમના સમયમાં ઇન્શુ તો ઘણી સ્ત્રી કેળવાયેલી હતી. કેળવણીને સારી રીતે પશુ મળતુ' તેમ સ્ત્રીઓને દરજ્જો સારી રીતે જળવાતા પરંતુ વસ્તુર્થાિત એમ બની કે લેાકાને વૈરાગ્યેાપદેશ આપવાના હેતુથી કેટલાક શાસ્રકારે એ st સ્ત્રી એ મેાક્ષમાર્ગ જતાં અર્ગલા સમાન છે, સ્ત્રી નરકનું દ્વાર છે ” વિગેરે એવા કેટલા ચૂન્દે વૈરાગ્ય લાવવાના હેતુથી કામ યા વિષયવાસનાના ઉચ્છેદન અર્થે વાપયો છે, જો કે તેમને માય ધણા ઉચ્ચ હતા પશુ દિવસે દિવસે આપણે કેટલેક બીનળવાયલા વર્ગ જ્ઞાનદશાના અભાવે તેથી કરી સ્ત્રીઓને હલકી ગણવા લાગ્યા તે છેક એટલે સુધી કે ખૈરી તે પગનું ખાસ છે. સ્ત્રી મરીગતા ઉંદરડી મરી ગઇ આવી રીતે તેમના દરો હલકે ગણે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ લેખ સંબંધી એ ખેલ. . માં મહત્તાના ૧૫૯ «< વળી આ વાત ખાટલેથી અટકી નથી. સામાન્ય ગૃહસ્થાવાસમાં પણ કેટલાક અડધી અક્કલના શુષ્કજ્ઞાનીએ બટુક વૈરાગીએ પાતાની સ્રને કહે છે કે “તું તે નરકની ખાંણ છે, વિષની વેલી છે, મારા જીનને ડુખાવનારી છે મારા મેક્ષના માર્ગમાં વિઘ્ન કર્તા છે ” વિગેરે શબ્દોથી ઉપાલંભ દેષ્ઠ તેનુ જીવન નિર્માલ્ય લેખે છે. સ્ત્રીબિચારી અ ભ્ર તેમજ તેને શાસ્ત્રીય જ્ઞાનના ખ્તાનાથી હલી સ્થિતિમાં કચડવામાં આવે તેથી બિચારી ગરીબ ગાય જેવી તેના આગળ થઈને રહે છે. કદાચ સ્ત્રી જે પેાતાના જ્ઞાનના સ ્ ભાવે તેના ઉપરને ડાળ બતાવવા પ્રયત્ન કરવા જાય છે તે તેને ધમકાવે છે અને કહેવા લાગે છે કે તે રાંડ તુ મારા કામની વચમાં પડીશ તે હુ તદ્દન સંસાર ત્યાગ કરીશ. આથી બિચારીને “ મનમાં પરણ્યા ને મનમાં રાંડયા ” એની પૈ પેાતાની જીંદગી બળદની પેઠે વહન કરવી પડે છે. આ અનુભવ ગમ્ય છે. , વળી કેટલાક પુરૂષષ જાણે બજારમાંથી સાદ્ય કરી લાવેલી ચીજની પેઠે જાણે ગુલામડીની માફક એની સાથે વતતા જોવામાં આવે છે. સ્ત્રી બિચારી શુદ્ઘરીતે પાતાના ધર્મ સાચવી પ્રતિપાળુ રહે છતાં ભાઇ તે પાતાને ફાવે તેવી જાતની નીચ વર્તણુક કરે અને ઓને દમે છતાં જેમ સુખડને છેદવાથી સુવાસ અર્પે છે તેમજ તે બિચારી તે તેના ગુણુનુ ંજ યોગાન કરે છે; તેની કાવે તેવી વખતે દુવાસના દ્વેષ છે તો તે પણ પેાતાના સાજન્યપણુવર્ડ કરીને માથે પડેલ નહીં અાવવા યાગ્ય ફરજ પણ પતિના દુરા ગ્રહથી અાવે છે. ધણી તેના ઉપર ખાર રાખે કે ન રાખે તેએ તે તેના ઉપર પૂર્ણ પ્રેમભાવે જુએ છે અને સદા તેની આજ્ઞામાં આધિન રહે છે. 16 " વળી કાગનું પી’છ ને પીછનું કાગ કેટલીક વખત આવા આવા મજ્ઞાન દાના બળે કાઇ કાઇ સ્ત્રઓ તરફથી પુરૂષને અવિશ્વાસને પાત્ર દાખલાએ બનેલા તેને આગળ ધરી કેટલાક પુરૂષવર્ગ ઠેઠ એટલે સુધી હીમાયત કરવા લાગ્યા કે સ્ત્રીએ એ વિશ્વાસનું પાત્ર નથી. બિલાડીના પેટમાં ખીર ટકે તે સ્રોના પેટમાં વાત ટકે આવી આવી રીતની ઉદ્યા ધણાના પછી પ્રસવ થયા અને જ્યારે પછી દિવસે દિવસે તેને વધુ વિસ્તાર થયે। ત્યારે ઘણાએ એવુ મંતવ્ય માનવા લાગ્યા. છેવટે શાસ્ત્રના લખનાર પડિતે પણુ લાઓનુ એવુ મંતવ્ય નઈ તેમના વિચારને રાયા. મારા ધાર્યો પ્રમાણે તેા. . વા વાયાથી નળી ખ, તે દેખીને કુતરૂં ભસ્યું; કાઇ કહે મેં દીઠા ચાર, ઘણા થયા ત્યાં શેરભંકાર. ઉપરની કહેણીતી સેં આ બાબતમાં પણ એમ બન્યુ લાગે છે. તે એબસન્નાએ ચાલી આવેલું લાગે છે. કંઇક તેવું બન્યું હશે અને તેથી સ્રીએ વિશ્વાસને પાત્ર નથી એવા શબ્દો ઉપસ્થિત થયા હશે પરંતુ તેથી કરી અશ્રુતે આખા રૂપમાં સિદ્ધાંત તરીકે પ્રતિપાદન કરવું એ ન્યાયપુર: સર તે નથી જ. તે એમજ હાય તો સ્ત્રીને પુરૂષ-રાખના મંત્રી તરીકે સ્વીકારી તેને પ્રાધાન્યપદ કેમ અર્પત ? શું કાપણુ રાજા મંત્રીના વિશ્વાસ વિના, તેને રાજ્યની ગુપ્તવતા જસુબ્યા વિના શું તેનું રાજતંત્ર ચલાવી શકે તેમ Page #32 -------------------------------------------------------------------------- ________________ 160 બુદ્ધિપ્રભા. છે ? માટે હાલના જમાનામાં તેવા શબ્દોને દેશવટો દે એજ મુનાસીબ છે. ઉપર મુજબ દિવસે દિવસે અજ્ઞાનદશાના સબબે જેમ પુરૂષો સ્ત્રીઓને હલકું પદ આપવા લાગ્યા તેમાં કેટલીક સ્ત્રીઓ પણ તેમના ધર્મથી પરાક્ષુખ થવા લાગી ધણીનું જોઈએ તેટલું સમાન ન કરતાં તેને સુખનો અનુભવ ન કરાવતાં ઉલટું દુઃખના કારણભુત થઈ પડવા લાગી, આમ જ્ઞાન દશાના અભાવે પણ સ્ત્રી પુરૂષોનાં અન્ય અન્ય જીવન કલેક્ષમય થવા લાગ્યાં; જેનું કડવું ફલ અત્યારે આપણે અનુભવીએ છીએ. કદાચ કોઈ સવાલ કરે કે આ સઘળું આમ શાને લેઇને બન્યું હશે તો તેના જવાબમાં મારે કહેવું જોઈએ કે આપણામાં ઘણે ભાગ વેપારીવર્ગ હતો. અને વેપારમાં મચ્છલ રહી કેળવણીની બાબતમાં ઘણોભાગ પછાત રહ્ય. વળી ગૃહસ્થાવાસ કેમ ઉત્તમ શોભી શકે, તેના શા શા ધર્મો છે તેને પણ યોગ્ય રીતે ઉપદેશ મલ્યો નહિ જેના લીધે અત્યારની સ્થિતિનું કારણ ઉપસ્થિત થયું છે. જૈન ધર્મે જે સ્ત્રીઓને મહત્વનું પદ આપી માનમુરત સાચવ્યો છે એવો ભાગ્યે જ બીજા કઈ ધર્મે સાચા હશે. સિગ્ય યા તે બ્રહ્મચર્યને વિષય પ્રતિપાદન કરતાં કેટલાક અન્ય ધમએ સ્ત્રીઓને હલકા દરજજામાં મુકી છે. તે નીચેના દાખલા ઉપરથી માલુમ પડશે. ભર્તૃહરિના બનાવેલા વૈરાગ સતકની 20 મી ગાથામાં સ્ત્રી માત્રના રૂપને ધિક્કાર્યું છે. આર્ય ધર્મ અને ચાણકય નીતિસાર પુસ્તકમાં પાને 34 મે વિવિધ ઉપદેશમાં બતાવ્યું છે કે જેમ અગ્નિ પ્રાણુનું હરણ કરે છે તેમ સ્ત્રી એ પણ તકાળ પ્રાણુનું હરણ કરનાર છે. આવી રીતે જે અમુક અપેક્ષાએ વિચારીશું તે ઘણા ધર્મોવાળાએ ઉપરની બીનાને લગતું વૈરાગ્ય આદિ ઉપદેશ નિમિત્ત વન કરેલું જોવામાં આવે છે. એને ખુલ્લુંજ છે કે દુઃખને સ થતાં સુખ પ્રગટે છે. તેમજ કામ ચા વિષય વાસના આદિના વંસ થતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. માટે વિરાગેપદેશ નિમિત કાર્ય કારણ ભાવને લક્ષમાં લેઝ એવી રીતનું એક દેશીય વિવેચન કરવામાં આવ્યું હોય એમ સમજવામાં આવે છે બાકી નહિ તે જેવું વિષયવાસનાનું બીજ સ્ત્રોમાં છે તેવુજ પુરૂષમાં છે. કદાચ એ ખરું છે કે સ્વાભાવિક રીતે એકબીજામાં તે ન્યૂનાધક ભાવે હશે પરંતુ તેથી કરી એકની ઉપેક્ષા કરવી અને બીજા તરફ અલક્ષ્ય કરવું એ વ્યાજબી તે નથી. મારા વિચાર પ્રમાણે વૈરાગ્યની અપેક્ષાએ જે સ્ત્રીઓ પુરૂષને નરકનું કાર લેખે તે તેમાં શાસ્ત્રીય અપેક્ષાએ કંઇ દોષ આવતું હોય તેમ સંભવતુ નથી. જ્ઞાનાધિકારે ને સુખસાધનમાં તે જેટલો પુરૂષને હક છે તેટલાજ સ્ત્રીઓને છે તે કોઈપણ રીતે અયોગ્ય તે નહીં જ કહી શકાય, માટે શાસ્ત્રકારાની-દષ્ટ બરાબર સમજી તે ઉપર સૂમ વિચાર કરવામાં આવશે અને સ્ત્રી પુરૂષો અન્ય અન્ય કેળવણુની બાબતમાં વૃદ્ધિાંત થશે તે દરેક રીતે શંકાનું સમાધાન થવામાં સુલભતા થશે.