Book Title: Buddhiprabha 1910 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ ૨૯૬ અનિત્યતાના અન્ના કામે લાગી શકતાં નથી. અનંત પરમાધુપુદગલકું ધરૂપ કમ હેય છે. અને તે કથંચિત્ અનિત્ય આમાં માનતાં પુણ્ય પાપ૩૫ કમ લાગવાનો યથાર્થ સંબંધ સિદ્ધ કરે. અણુપ આમા અનુવાદમાં દયાની આખા દેહમાં વ્યાપીને રહી શકે નહીં અને તેથી તેને સિદ્ધિ થઇ શકતી ને પંચઈન્દ્રિયોદ્વારા જ્ઞાન થઈ શકે નહીં. અણુરૂપ આનથી. માને પ્રદેશ હોઈ શકે નહીં. અણુરૂપ આમા કાઈ પણ જાતની ક્રિયા કરી શકે નહીં અને એમ અક્રિય સિદ્ધ કરવાથી શરીરાદિકના સંબંધની ઉપપતિ સિદ્ધ કરી શકે નહીં. ત્યારે પુર્યપાપને તે તેની સાથે સંબંધ શી રીતે થઈ શકે ? અને જ્યારે કર્મના સંબંધ તેની સાથે ઘટે નહીં ત્યારે દયા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે સદગુણ ગીકાર કરવાનું પ્રજન રહેતું નથી. અવતાર ધારણું કરવાનું પ્રયોજન રહેતું નથી. માટે એકાંત અણુરૂપ આમાં માનતાં દયાની સિદ્ધિ થઇ શકતી નથી. કેટલાક લોકો સર્વ જીવોને એક આમા સ્વીકારે છે, અને તેઓ પિતાનો મત જલચંદના દાંતથી પ્રતિપાદન કરે છે. एक एत्रहिभूतात्मा-भूत भूते व्यवस्थितः एकधा बहुधा चेव दृश्यते जलचन्द्रवत् ।।१।। એક આત્મા સર્વ માં રહ્યો છે. તે એક છે પણ બહુ પ્રકારે દે ખાય છે. જેમાં એક ચંદ્રનું પ્રતિબિંબ જલબુત સહસર્વ જીવને એક સ્ત્ર ધટમાં પડે તે સહસ્ત્રચંદ્ર હોય તેમ દેખાય છે આત્મા માનતાં પણ તેમ અત્ર સમજવું. આવી રીતે તે લોકોનું કહેવાનું દયા દિકની સિદ્ધિ છે. પણ યુક્તિથી જોતાં તેમનું માનવું અનુભવ અને થઈ શકતી નથી. શાસ્ત્રવિરૂદ્ધ લાગે છે. જીવ કહે વ સ કહો વા - તન કહો પણ અર્થ એકનો એક છે. સર્વ જીવને એક આત્મા માનતાં અનેક દુષણની કેટી પ્રાપ્ત થાય છે. સર્વ જીવનો એક આત્મા માનતાં એક વની મુકિત થતાં અન્યની પણ એક આમા હોવાને લીધે મુક્તિ થવી જોઈએ. તેમજ એક જીવ ને દુઃખ થતાં અન્યને પણ દુઃખ એક આત્મા હોવાને લીધે થવું જોઈએ એક જીવને સુખ થતાં અન્ય જીવોને એક આત્મા હોવાને લીધે સુખ થવું જોઈએ. પણ મુક્તિ, સુખ, દુ:ખ સર્વને એક સરખાં થતાં અનુભવમાં આવતાં નથી માટે સર્વ જીવોને એક આત્મા માનનાં પ્રત્યક્ષ વિરોધ આવે છે. તેથી સર્વ જીવોને એક આત્મા કહેવાય નહી. સર્વ જીવોને એક આમાં માનતાં એક જીવની હિંસા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36