Page #1
--------------------------------------------------------------------------
________________
Reg. No. B B78. શ્રી જૈન શ્વેતાંબર માર્તપૂજક બાડીંગના હિતાર્થે પ્રકટ થતુ सर्व परवशं दुःखं, सर्वयात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥
(LIGHT OF REASON.)
+ ૧ : બોદ્ધિપ્રભા . નમ ૫૦
नाई पुद्गलभावानां कत्ताकारपिता न च । नानुमन्तापि चेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ।।
પ્રગટક ત્તા, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળ.
વ્યવસ્થાપક, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બા'ગ;
નાગારીસરાહ-અમદાવાદ વાર્ષિક લવાજમ–પાસ્ટેજ સાથે રૂ. ૧-૪-૦. | સ્થાનિક ૧-૦-૦
અમદાવા૪. શ્રી સત્યવિજય’ પ્રેસમાં સાંકલચંદ હરીલાલે પ્યું,
Page #2
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ઠ
* ૩૦
વિષયાનુક્રમણિકા,
પૃષ્ટ, વિષય, ચેતીને આરમસુખ શોધ. . . . . . ૨૮૪ | જ્ઞાનસુગધ... યાર,
.. ૨૯૦ આમહીરો કેવી રીતે જડી શકે ? ૩૧ ૭. શ્રીમંત મહારાજા ગાયકવાડ સર જૈનઃ ધામિ કજ્ઞાન, જ્ઞાનથી થતા કારની રૂબરૂ લક્ષ્મીવિલાસ પે- ફાયદા જ્ઞાનનું માહાતમ્ય.... • • • ૩૧૨ લેસમાં જૈન મુનિશ્રી બુદ્ધિસાગ
માસિક સમાલોચના. ••• ૩૧૪ રજી મહારાજે આપેલું ભાષણ,.
૨૭ અમુલ્ય તક, ••• ••• ૧૭ મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી કૃતા આત્મભાવના. ••• .. ••૩૦ ૩
ગાયકવાડ કેળવણી ખાતા તરફથી ઇનામ તથા લાયબ્રેરી માટે
મજુર થયેલુ'.
જેમાં દાન, શીળ, ક્ષમા, વૈરાગ્ય, વીર્ય, ધ્યાન અને જ્ઞાન એ સાત સદ્ગુણો ઉપર બહુજ અસરકારક લિમાં દૃષ્ટાંત સહિત વિવેચન કરવામાં આવ્યું છે આ ગુરૂદર્શનમાં ઉચ્ચ જીવન ગાળવાને અત્યંત ઉપયોગી વ્યવહારિક સુચનાઓ ( Practical hints ) આપવામાં આવેલી છે. તેનું’ હિંદી ભાષાંતર પણ છપાઈ તૈયાર છે, કીમત ૦-૬-૦.
બુદ્ધિપ્રભાના ગ્રાહકોને ૯-૪-૬ પાટેજ સાથે, 'પુસ્તક મળવાનું ઠેકાણુ-મુદ્ધિમભા ઓફીસ-અમદાવાદ
ઝવેરીલલ્લુભાઈ રાયચંદ હામફાર ઇન્કયુરેબલ પેપર્સ..
અમદ્દાવાદ - જે લોકાના રેગ કોઈપણ રીતે મટી શકે તેમ ન હોય, તેવા અસાધ્ય રાગવાળા ગરીબોને મદદ કરવાને ઉપર જણાવેલી ઈસ્પીટલ તા. ૧૩ જાને વારી સને ૧૯૦૯ ના રેાજ અમદાવાદના મહેરબાન કલેકટર સાહેબને હાથે ખેલવામાં આવી છે. તેને જે કંઈ મદદ આપવામાં આવશે તે આભાર સાથે સ્વીકારવામાં આવશે. | મદદની રકમ નીચેને શીરનામે મોકલી આપવી.
છે બુદ્ધિમભા ? ઓફીસ, નાગારીશાહ, અમદાવાદ,
Page #3
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason.
ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गानिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । એ સૂર્યસમકારાદ્રિ પુદ્ધિગમા” પાલવમ્ |
વર્ષ ૧ લું. તા. ૧૫ મી જાન્યુઆરી સન ૧૯૧૦, અંક ૧૦ મે.
(ચેતીને આત્મસુખ શોધ.) ચેતી લેને જીવડા ઝટપટ, ભવની મમતા છે ખોટી, જોયું સઘળું ચાલ્યું જાશે, સાથ ન આવે લગેટી, રાવણ સરખા રાજા ચાલ્યા, કેઈક ચાલયા ચાલે છે.' ભવપન્થમાં જીવ મુસાફર, ઠરે ઠામ સુખ મહાલે છે; ૨ ડાયાબંગલે માટીને છે, તેમાં શી મમતા કરવી આંખ મીચાએ પડી રહે સહ, સમજી સિદ્ધદશા વરવી; ૩ કાળ અનાદિ ભવમાં ભટ, પણ આજે નહિ ભવ પારે, ક્ષણ ક્ષણ આયુ અંજલિ જ લવતું, ઘટે અરે માતમ તારે ૪ જલદી ચેતે જલદી ચેતે, કાળ ઝપાટા શિર દેતે અણધાર્યું અરે જાવું તે, સમજે તે શિવસુખ લેતે ૫ મહારૂ મમ્હારૂ માની નાહક, મુંઝાયે જડમાં ખાલી.
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૯૦
બાક૯૫ના બેટી જાણી, ઠાઠ તજીને ટાલી આતમ તે પરમાતમ સાચે, અનંત સુખને છે દરિયે. અરે કાયામાં ચેતનહીરે, અનંત જ્ઞાનાદિક ભરિયે; લક્ષ્ય સાધ્ય ચેતનને કપી, અન્તર સુષ્ટિમાં ઉતરે અનુભવાનંદ સુખવિલાસી, પરમ પ્રભુતા પ્રાપ્ત કરે તીર્થરૂપ શ્રતજ્ઞાને સોહે, ક્ષણે ક્ષણે ચેતન ધ્યા, બુદ્ધિસાગર પરમ મહદય, પરમબ્રહ્મ પદવી પા. ૯
દયારત્ન. ( લેખક મુનિશ્રી બુદ્ધિસાગરજી મ. સાણંદ. ) दया धम्मस्स जणणी-दया धर्मस्य जननी.
જગતમાં દયાના સમાન કોઈ ધર્મ નથી, દયા ધર્મની માતા છે. જેમ માતા પુત્રને પાળીને ઉછેરે છે તેમ દયા પણ ધમરૂપ પુત્રને પાળી ઉછેરે છે. ત્રણ ભુવનમાં દયાના સમાન કેદ ઉત્તમ ધર્મ નથી. દયાનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. દયાથી સર્વ જગમાં શાંતિ વર્તે છે. ઉચમાં ઉ
ચ્ચ પદવીની પ્રાપ્તિ પણ દયાથી છે. ખરેખર જગતની ઉન્નતિ દયાથી છે. દયાવિના ઉત્તમ અવતાર પણ મળી શકતો નથી. દયાવિના આત્મા એક સુમાસીસમાન જાણવો. સર્વ વ્રતમાં દયાવત માટામાં મોટું છે. કામકુંભ-કલ્પવૃક્ષ વગેરે પદાર્થો જે દષ્ટવસ્તુ આપી શકતા નથી તે વસ્તુઓની પ્રાપ્તિ કરાવનાર દયા ધર્મ છે–દયાથી અષ્ટ કર્મનો નાશ થાય છે. દયાની કિંમત થઈ શકતી નથી. દયા વિના નિર્મળબુદ્ધિ પણ રહી શકતી નથી. દયાથી મુક્તિ કરતલમાં સમજવી. નાવિના જેમ મુખ શોભતું નથી, મનુષ્પવિના જેમ નગર શેભતું નથી, પતિવ્રતવિના જેમ ત્રી શોભી શકતી નથી, પુરુષાર્થ વિના જેમ પુરૂષ શાબી શકતો નથી તેમ દયા વિના આત્મા શોભી શકતો નથી. જે ધર્મ માં દયા નથી, તે ધર્મ તે અધર્મ ગણાય છે. દયા વિના તપ, જપ, સંયમ પણ ધર્મને ઉત્પન્ન કરી શકતાં નથી. જગમાં જે જે મહાન મહાત્માઓ ગણાયા છે, તેઓ ખરેખર દયાના પ્રતાપથીજ ગણાયા છે. દયાથી પરમાત્મપદ પ્રાપ્ત થઈ શકે છે. દયાવિના પ્રભુથી પણ ત્રણ કાલમાં મુક્તિ આપી શકાતી નથી. આંતરની લાગણી પણ દયાના તરફ દરેક મનુષ્યોની સ્વાભાવિક થાય છે. દયાવિના જંગલમાં વા ગુફામાં રહેવું તે ખરેખર સિંહની વૃત્તિને ધારણ કરે છે. શ્રી કેવલીભગવાન
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૯૧. પણ દયાનું પૂર્ણ સ્વરૂપ વર્ણન કરી શકે નહીં. પ્રત્યેક મનુષ્યોની નિમલબુદ્ધિ કરાવનાર દયા છે. દયાવિના કદ ચોગમાર્ગમાં પ્રવેશ કરી રાક નથી. દયાવાન સર્વશાશ્વત સુખના સંયોગી મંળવી શકે છે. સર્વ જીવોની દયા પાળનાર અવશ્ય પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. સર્વ જીવોની સાથે બ્રાતૃભાવ રાખો હોય તો દયાવિના બની શકતો નથી. સર્વ જીવોનું ભલું કરવું. કેઈ જીવનું બુરું ઈચ્છવું નહીં, તે દયામાં સમાય છે. પરમેશ્વરના નામના પાકાર કરી કરીને સ્તુતિ કરે પણ જ્યાં સુધી દયા નથી, ત્યાં સુધી પકારી તે ખરેખર અરણ્યમાં રૂદન સમાન છે. પરમેશ્વરા નામની માળાઓ ગણ પણ ત્યાં સુધી હદયમાં દયાદેવીએ વાસ કર્યો નથી ત્યાં સુધી માળાઓના ઢગલાથી કંઈ થઈ શ. કતું નથી. શામાટે આડા અવળા ભટકવું જોઈએ. દયા કરો તે તમારા આત્મામાં મુક્યા છે. સર્વ કર્મચી મૂકાવું તેને મુક્તિ કહે છે તેની આરાધના દયાવિના થઈ શકતી નથી.: દયાથી ખરેખર સર્વ જીવો મુકિનપદ પ્રાપ્ત કરી શકે છે. પણ ભવ્ય સમજશે કે જ્ઞાનવિના દયા થકી શકતી નથી. દશ
કાલિક સૂત્રમાં કહ્યું છે કે પઢમં નાણતઓ દયા જ્ઞાનવિના દયા થઈ પ્રથમ જ્ઞાન, અને જ્ઞાનથી દયા થઈ શકે છે. જ્ઞાનશકતી નથી. વિના અંકિય આદિ ને ઓળખી શકાતા નથી.
સર્વ પ્રકારના જીવોનું જ્ઞાન કરવા માટે જિનાગનું વાચન તથા શ્રવણ કરવું જોઇએ. જેનશાસ્ત્રમાં જીવન ભદોનું જે વર્ણન કર્યું છે તે અન્યત્ર જોવામાં આવતું નથી. જેનશા વાંચતાં સર્વ જીવોનું સ્વરૂપ સમજાય છે, માટે દયારૂપ અમૂલ્ય રનની પ્રાપ્તિ કરવાની ઈચ્છાવાળાએ પ્રથમ સદગુરુ પાસે જીવનન્દનું જ્ઞાન કરવું જોઇએ. જૈન તથા ગ્રંથોમાં દયા પાળવાની જે જે આવશ્યક્તા છે તે યુક્તિપ્રમાણથી સારી રીતે બતાવી છે. દયાના પાળનાર વિશેષત: જોતાં જેને છે એમ સર્વ દશનવાળાઓ કબુલ કરે છે. દયાના સિદ્ધાંતોના શ્રવણથી જૈનવર્ગમાં એટલી બધી અસર થઈ છે કે તે દયાના માટે સદાકાળ પ્રયત્ન કરે છે અન્યધર્મવાળાઓ એકદેશીય સ્વાર્થિક દયામાં વિશેષતઃ પ્રયત્ન કરે છે ત્યારે જેનો સર્વદેશીય દયાને માટે પ્રયત્ન કરે છે. સ્વાભાવિક પ્રશ્ન થશે કે, દયાની શી જરૂર છે શું જવાની દયા ન કરીએ
તો શું કંઈ હરકત આવે છે ? દયા વિના શું આત્માની દયાની શી જરૂર, ઉન્નતિ થઈ શકતી નથી ? પ્રત્યુત્તરમાં કહેવું પડશે કે,
દયાના પરિણામવિના આત્માને વાગેલાં કર્મ ખરી જતાં
Page #6
--------------------------------------------------------------------------
________________
નથી. જેમ જેમ દયાના વિચારો સર થાય છે તેમ તેમ આત્માના અસં
ખ્ય પ્રદેશોમાં લાગેલી કમની પ્રકૃતિ ખરવા માંડે છે અને જેમ જેમ કર્મ ખરે છે તેમ તેમ આમા પુણ્યાદિક સામગ્રીથી ઉચ્ચ અવતાર ધારણ કરે છે, નારાં નીચશરીર બદલીને ઉચ્ચ શુભ મોક્ષપ્રાપ્તિ કરાવનાર શરીરમાં પ્રવેશ કરે છે, દયાના વિચાર વિના મનમાં અશાંતિ રહે છે, ચિત્ત ચંચળ રહે છે. સર્વ જેની સાથે વૈર બંધાય છે માટે દયા કરવાની ખાસ જરૂર છે. પતંજલિએ પણ યોગપાતંજલમાં કહ્યું છે કે–અહિંસા પ્રતિષ્ટાયાં વિર ત્યાગ
ખરેખર સર્વ જીવોની સાથે દયાથી વતીવામાં આવે અહિંસાની સિદ્ધિ છે ત્યારે કાઈ કોની સાથે વૈર રહેતું નથી, તેજ કાથતાં વિરને ત્યાગ રણથી મોટા લોગીન્દ્ર પર ધ્યાન કરે છે ત્યારે તેમને થાય છે. ની પાસે આવીને સિંહ વગેરે કર પ્રાણુઓ બેસે છે
પણ તે યોગીન્દાને હરકત કરી શકતાં નથી. સર્વ જીવોનાપર જેમણે પૂર્ણ દયા કરી છે. તેનો આત્મા એટલા બધા ઉચ્ચ હોય છે કે તેના પર સિંહ વગેરેથી કર દષ્ટિથી જોઈ શકાતું નથી. શ્રી મહાવીરપ્રભુને ચંડકાશિથી સર્વ કરો પણ સવ જેવોપર અત્યંત દયા હોવાને લીધે પ્રભુની કૃપા દૃષ્ટિથી ઉલટ ચંકાશિક સપ બાધ પામે, અહે પ્રભુની વી દયા ?! ! કાદ' ઉપર વેરભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી દયાની પૂર્ણ સિદ્ધિ થઈ શકતી નથી. આત્મવત સવભૂતેષુ યઃ પતિ સ પસ્થતિ. પોતાના આત્માની પેઠે જે સર્વ જીવોને દેખે છે તેજ દેખતો જાણો. આ વાક્ય પણ દવાનીજ સિદ્ધિ કરનાર છે. પોતાના સમાન અન્યને દેખવા એ દયાનો ઉચ્ચ માર્ગ છે. આવી અલૌકિક દયાથી આમાં ખરેખર અનંત સુખ પ્રાપ્ત કરી શકે છે. આવી ઉત્તમ દવાની સિદ્ધિ, અનેકાન્તમાર્ગમાં થઇ શકે છે. જિનદર્શનમાં સ્વદયા અને પરદાની સિદ્ધિ થાય છે, વ્યવહારયા અને નિશ્ચયદયાની પણ સિદ્ધિ જિનદર્શનમાં યથાર્થ ઘટી શકે છે. જે મનુ પો આમાનું અસ્તિત્વ સ્વીકારતા નથી તેમના મનમાં દયાની સિદ્ધિ થઈ શકતી નથી કારણ કે ત્યારે આત્મા નથી ત્યારે દયા શા માટે પાળવી જોઇએ! દયા ન
પાળીએ તો રાજા મારી નાખે, માટે દવાની જરૂર છે, સ્યાદ્વાર દર્શનમાં આવી દયાની દલીલ ખરે ખર હૃદયમાં ઉંડી અસર દયાની સિદ્ધ કરી શકતી નથી. માટે આત્માનું અસ્તિત્વ ન સ્વીકારથાય છે,
નારા એવા નાસ્તિકોના વિચારમાં દયાની સિદ્ધિ કયાંથી હોય ? કેટલા પંચભૂતના રાંગે આમાની ઉત્પત્તિ થાય
Page #7
--------------------------------------------------------------------------
________________
છે, જ્યારે પંચભૂતના વિલય થાય છે ત્યારે આત્મા નષ્ટ થાય છે, આવા ચાર્વાકના મનમાં દયાની ખરેખરી સિદ્ધિ કયાંથી થઇ શકે, કેટલાક લોકો એમ માને છે કે, અમને પરમેશ્વરે બનાવ્યા છે, આત્મા જ્યારે આ શરીર છારી દે છે ત્યારે અન્ય અવતાર ધારણ કરી શકતો નથી. આવા સિદ્ધાંતને માનનાર મુસલમાન અને બ્રૉસ્તિધર્મવાળાઓ છે. બીતિઓ વગેરે લોકો પુનર્જન્મ માનતા નથી ત્યારે તેમના મતમાં દયાની સિદ્ધિ થઈ શક્તી નથી. હિંસા કરવાથી પાપ લાગે છે અને તે પાપને પરભવમાં આમાં ભગવે છે એ નિશ્ચય ક્યાં સુધી થાય નહિ ત્યાં સુધી એક ભવના માટે દયા કરવી «ઈએ આમ આલવું તે દયાની સિદ્ધિથી વિરુદ્ધ છે. સમ કે એક બીસ્તિએ મરવાની પહેલાં એક કલાકમાં એક મનુબંને મારી નાખ્યો પશ્ચાત મરી ગયાહવે વિચારો કે થીતિનો આત્મા મરી ગયો તે મરી ગજ. અન્ય અવતાર તો ધારણ કરનાર નથી, ત્યારે મરણની પહેલાં એક કલાકમાં જે પાપ કર્યું હતું તેને કયારે ભગવશે. જે એમ કહેવામાં આવે કે તે પાપનું ફળ તે બીગ્નિ ભાવી શકે નહીં, ત્યારે હિંસા કરવાથી અટકવાનું શું કારણ? કોઈ એમ કહેશે કે, મરતી વખતે પેલા પ્રીતિએ મનુષ્યને મારી નાંખ્યો તેથી તેનું પાપકી ભાગવી શકે નહીં. વાહ વાહ. આમ કહેવું તે પણ યુકિતહીન છે. કારણ કે તેની જીંદગીમાંજ તણે પાપ કર્યું છે. માટે પાપળ ભોગવવું અને એ અને તે પુનર્જન્મ માનતાંજ પાપર્મ ભોગવવાની સિદ્ધિ થાય છે માટે પુનર્જન્મ નથી માનતા તેના મનમાં દયાની સિદ્ધિ થઈ શક્તી નથી. જે મનુ પુનર્જન્મ સ્વીકારે છે તેના મનમાં જ દયાની સિદ્ધિ થાય છે. બ્રાતિધર્મવાળાઓ કહે છે કે---માને પરમેશ્વરે બનાવ્યા છે, ત્યારે અમે તેમને પૂછીએ છીએ કે, બંધુઓ ! પરમેશ્વરને શી જરૂર હતી કે જગતને બનાવ્યું તથા આભાઓને બનાવ્યા ? જ્યારે જગત નહેતું બનાવ્યું ત્યારે ઇશ્વર શું કરતો હતો ? સર્વ સુખના સ્વામી ઈશ્વર છે તેથી ઇશ્વરને જગત્ બનાવવાનું કંઈ પણ પ્રથાન નથી. લીલાને માટે ઈશ્વરે જગત્ બનાવ્યું એમ કહેવું પણ ખરગવત્ અસત્ય કરે છે. કારણ કે લીલા તે અધુરાને હોય છે, ધરને 6 લીલા કહેવામાં આવે તો સામાન્ય આમાઓની પેઠું કર્યો તેથી તે ઇશ્વર કહેવાય નહીં. અને છેવોને માટે પણ જગત બના વવાનું પ્રયોજન નથી, કારણ કે જગતના પહેલાં જે છ દુખી હોય તો તે દુ:ખના માટે ઇશ્વર જગત્ બનાવે, પણ જગતના પહેલાં જેવો મહેતા, મનુષ્યને આમાં પાણી ઉપર છેલો હતો યાદિ યુક્તિહીન વચનોથી કંઈ
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૯૪
આત્માઓને માટે જગત બનાવવાનું પ્રયોજન સિદ્ધ કરતું નથી. અને જ્યારે ઈશ્વરે બનાવ્યા, એમ તેઓ માને છે ત્યારે જગતની પહેલાં જ સિદ્ધ કર્યા નહીં. જગત બનાવવાનું પ્રોજન પોતાને માટે સિદ્ધ કરતું નથી. તેમ અન્ય જીવોને માટે જગત બનાવવાનું પ્રયોજન સિદ્ધ કરતું નથી. આત્માઓ નિત્ય છે માટે તેને પણ ઈશ્વર બનાવી શકે નહીં. માટે અનેક તર્કથી વિચારી જોતાં પ્રીસ્તિઓના મત પ્રમાણે વાની સિદ્ધિ થતી નથી. પુનર્જન્મ માનનાં દયા અને હિંસાના ફળની સિદ્ધિ થઈ શકે છે.
ક્ષણિકઆત્માને માનનારાઓ બદ્ધ છે, દ્ધિ, ઈક્ષિણિકઆત્મવા- અરકત્વ સ્વીકારતા નથી, જગતને બનાવનાર પ
માં દયાનીસિદ્ધિ મેશ્વર નથી એમ બ્રાદ્ધ સ્વીકારે છે. બૌદ્ધધર્મવાથઇ શકતી નથી નાઓ એમ કહે છે કે, આત્મા ક્ષણમાં ઉત્પન્ન થઈને
ને મરી જાય છે. એક કલાકમાં તે મનુ યના એક શરીરમાં લાખા કરેડા આત્માઓ ઉત્પન્ન થઈને મરી જાય છે, અત્ર વિચાકે તે માલુમ પડશે કે, એક આત્માએ કાઈ મનુષ્યને મારી નાંખો, પશ્ચાત તે આત્મા તો મરી ગયો, હવે સરકારમાં કામ ચાલ્યું, તેમાં દેવદત્તને ફાંસીની સજા થઈ. ફાંસી ખાનાર આત્મા તો ભિન્ન કર્યો, અને મનુષ્યને મારનાર આત્મા તો મરી ગયા. મારનાર આમા ભિન્ન અને ફાંસી ખાનાર આત્મા પણ ભિન્ન; એક આભાએ હિંસા કરી અને ફાંસી ખાનાર અન્ય આત્મા કર્યો અહો કેવો અન્યાય! !! જે આમાએ હિંસા કરી તેજ આત્મા હિંસાનું ફળ ભેગવી શકે એવા સત્ય ન્યાય છે. આવો સત્ય ન્યાય, ક્ષણિક બદ્ધદર્શનમાં ઘટી શકતો નથી માટે તેમાં પણ દવાની યથાર્થ સિદ્ધિ કરી શકતી નથી. જે કે એકાંત આત્મા નિત્યજ માને છે તેમના મતમાં
પણ દયાની સિદ્ધિ થઈ શકતી નથી. જો એકાંતનિત્યએકાંત નિત્ય આ- આત્મા માનવામાં આવે તે એકાંતનિત્યઆત્માને
માં માનતા પર કેમ લાગી શકે નહીં, કારણ કે એકાંતનિત્યઆત્મા દયાની સિદ્ધ થઇ સદા અવિકારી રહે છે, અને તેથી હિંસા કરવાથી શકતી નથી આત્માને કર્મ લાગી શકે એમ કહેવું તે આકાશ
કુસુમવત અસત્ય કરે છે, એકાંતનિત્યઆત્મા દયા અગર હિંસાની કોઈ પણ ક્રિયા કરી શકે નહીં, અને જ્યારે કોઈ પણ પ્રકારની એકાંતનિત્યઆત્મા ક્રિયા કરી શકે નહી ત્યારે તે દયાની ક્રિયા પણ શી રીતે કરી શકે ? એકાંતનિત્યઆત્માને મન વચન અને કાયાનો સંબંધ
Page #9
--------------------------------------------------------------------------
________________
શીરીતે હોઈ શકે; અલબત હોઈ શકે નહીં, કથંચિત્ આમા નિત્ય માનતા અને કથંચિત આત્મા શરીરાદિકની અપેક્ષાએ અનિત્ય માનતાં દયાની સિદ્ધિ થઈ શકે છે, શરીરાદિકની અપેક્ષાએ આત્મા નિત્ય છે તેથી આભામાં કથંચિત રાગપમાં પરિણમવાનો સ્વભાવ છે તેથી રાગદ્વેષના યોગે આ ત્માને હિંસાથી પાપકર્મ લાગે છે અને દયાથી પાપકર્મ ટળે છે. પુણ્યકર્મ બંધાય છે. તેમજ કર્મનો ક્ષય પણ થાય છે. યજુર્વેદમાં પણ નિત્ય અને કથચિત્ અનિત્ય આત્મા માન્યો છે, તેથી પણ સ્વાદિદર્શનમાં માનેલા આત્માની પુષ્ટિ થાય છે, તતપાઠ તદેજતે તન ૫જતે, આત્મા કંપાયમાન થાય છે અને તે આમા કંપાયમાન થતો નથી. સારાંશ કે શરીરાદિકની અપેક્ષાએ આત્મા કંપાયમાન થાય છે. અર્થાત હાલે છે, ચાલે છે, અને આત્મા ઍદિવ્યરૂપ કંપાયમાન થતો નથી. અર્થાત હાલતો ચાલતો નથી. દ્રવ્યાર્થિ કનયની અપેક્ષાએ આત્મા હાલત નથી. અને પયયાર્થિકનયની અપેક્ષાએ આત્મા હાલ છે, આ સૂત્રને સ્યાદ્વાદદષ્ટિથી વિચારતાં આ મા નિત્યનિય સિદ્ધ કરે છે. આત્માને અપેક્ષાએ નિત્યાનિત્ય સ્વીકારતાં દયા અને હિંસાની સિદ્ધિ થાય છે. કેટલાક આત્માને વિભુ અર્થાત્ સર્વવ્યાપક સ્વીકારે છે. તેમના મતમાં પણ દયાના સિદ્ધાંતની સિદ્ધિ થઈ શકતી
નથી, આત્મા જ એકાન્ત આકાશની પિઠે સર્વવ્યાપક એકાંત સર્વ વ્યા- હેાય તો પ્રથમ તો તેને કર્મ જ લાગી શકે નહીં. પક આત્મા મા- સર્વવ્યાપક આત્મા સદા આકાશની પિઠે અપ્રિય હોય નતાંદયાની સિદ્ધિ છે, અને અક્રિય આત્મા એક દેશથી કર્મની ક્રિયા થઈ શકતી નથી, કરી શકતો નથી. વ્યાપક આત્માના એક દેશમાં ક
મની ક્રિયા કરવાને સ્વભાવ હોય અને અન્ય દેશમાં ન હોય એમ બની શકે જ નહીં. સર્વવ્યાપક આત્માને કર્મ, મન, વાણી અને કાયાને સંબંધ કોઈ પણ રીતે થઈ શકે નહીં. એકાંત નિત્યવ્યાપક આમાને હિંસાની વા દયાની ક્રિયા કરી શકવાની શક્તિ નથી. એકાંત વ્યાપક આત્મા એક દેશથી કર્મ કરી શરીર ધારણ કરી શકે અને અન્ય દેશથી નિર્મલ રહી શકે એમ કદી બની શકે જ નહીં. અનુભવ અને યુતિથી જે વિચાર બંધ બેસે નહીં તે માની શકાય નહીં, સર્વવ્યાપક આત્મામાં દયાની સિદ્ધિ કઈ પણ પ્રમાણુ વા યુક્તિથી થઈ શકતી નથી. માટે તે મત મન્તવ્ય નથી. કેટલાક લોકો આત્માને અણુ અને નિત્ય માને છે. તેમના મતમાં પણ દવાની સિદ્ધિ થઇ શકતી નથી, એકાંત નિત્ય અણુરૂપ આત્માને
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૯૬ અનિત્યતાના અન્ના કામે લાગી શકતાં નથી. અનંત પરમાધુપુદગલકું ધરૂપ કમ હેય છે. અને તે કથંચિત્ અનિત્ય આમાં માનતાં પુણ્ય પાપ૩૫ કમ
લાગવાનો યથાર્થ સંબંધ સિદ્ધ કરે. અણુપ આમા અનુવાદમાં દયાની આખા દેહમાં વ્યાપીને રહી શકે નહીં અને તેથી તેને સિદ્ધિ થઇ શકતી ને પંચઈન્દ્રિયોદ્વારા જ્ઞાન થઈ શકે નહીં. અણુરૂપ આનથી.
માને પ્રદેશ હોઈ શકે નહીં. અણુરૂપ આમા કાઈ
પણ જાતની ક્રિયા કરી શકે નહીં અને એમ અક્રિય સિદ્ધ કરવાથી શરીરાદિકના સંબંધની ઉપપતિ સિદ્ધ કરી શકે નહીં. ત્યારે પુર્યપાપને તે તેની સાથે સંબંધ શી રીતે થઈ શકે ? અને જ્યારે કર્મના સંબંધ તેની સાથે ઘટે નહીં ત્યારે દયા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે સદગુણ ગીકાર કરવાનું પ્રજન રહેતું નથી. અવતાર ધારણું કરવાનું પ્રયોજન રહેતું નથી. માટે એકાંત અણુરૂપ આમાં માનતાં દયાની સિદ્ધિ થઇ શકતી નથી. કેટલાક લોકો સર્વ જીવોને એક આમા સ્વીકારે છે, અને તેઓ પિતાનો મત જલચંદના દાંતથી પ્રતિપાદન કરે છે.
एक एत्रहिभूतात्मा-भूत भूते व्यवस्थितः
एकधा बहुधा चेव दृश्यते जलचन्द्रवत् ।।१।। એક આત્મા સર્વ માં રહ્યો છે. તે એક છે પણ બહુ પ્રકારે દે
ખાય છે. જેમાં એક ચંદ્રનું પ્રતિબિંબ જલબુત સહસર્વ જીવને એક સ્ત્ર ધટમાં પડે તે સહસ્ત્રચંદ્ર હોય તેમ દેખાય છે આત્મા માનતાં પણ તેમ અત્ર સમજવું. આવી રીતે તે લોકોનું કહેવાનું દયા દિકની સિદ્ધિ છે. પણ યુક્તિથી જોતાં તેમનું માનવું અનુભવ અને થઈ શકતી નથી. શાસ્ત્રવિરૂદ્ધ લાગે છે. જીવ કહે વ સ કહો વા -
તન કહો પણ અર્થ એકનો એક છે. સર્વ જીવને એક આત્મા માનતાં અનેક દુષણની કેટી પ્રાપ્ત થાય છે. સર્વ જીવનો એક આત્મા માનતાં એક વની મુકિત થતાં અન્યની પણ એક આમા હોવાને લીધે મુક્તિ થવી જોઈએ. તેમજ એક જીવ ને દુઃખ થતાં અન્યને પણ દુઃખ એક આત્મા હોવાને લીધે થવું જોઈએ એક જીવને સુખ થતાં અન્ય જીવોને એક આત્મા હોવાને લીધે સુખ થવું જોઈએ. પણ મુક્તિ, સુખ, દુ:ખ સર્વને એક સરખાં થતાં અનુભવમાં આવતાં નથી માટે સર્વ જીવોને એક આત્મા માનનાં પ્રત્યક્ષ વિરોધ આવે છે. તેથી સર્વ જીવોને એક આત્મા કહેવાય નહી. સર્વ જીવોને એક આમાં માનતાં એક જીવની હિંસા
Page #11
--------------------------------------------------------------------------
________________
૨૯૬
કરતાં સર્વજીવની એક આત્મા હોવાને લીધે હિંસા થી હાંએ. તેમજ એક શ્ર્વની દયા કરતાં એક આત્મા હેવાને લીધે સર્વ જીવની દયા થવી જોએ પણ તેમ દેખાતુ નથી તેમ પ્રત્યક્ષ વિધ આવે છે માટે જીવદયાદિકની સિદ્ધિ દરતી નથી. સર્વ આત્માએ ભિન્ન ભિન્ન કવાળા પ્રતિશરીર ભિન્ન ભિન્ન છે, એમ માનતાં દિત્રતાની સિદ્ધ થાય છે. કેટલાક એક બ્રહ્મને સ્વીકારે છે, અને માયાને અસત્ કહે છે. જગતને અસત્ કહે છે. તેમના મનમાં જગા નાવનાર ઈશ્વર નથી. એવા અદ્વૈત વર્તાયાના મતમાં પુણ્ય અને પાપ પણ કઇ વસ્તુ નથી. યા હિંસા પણુ કંઇ વસ્તુ નથી અત બ્રહ્મ વિના દ્રાદિ સર્વે અસત્ ઠરે છે. જલ અને ચંદ્રનું દાંત પશુ રૂપી રૂપીનુ છે જીવ અરૂપી છે માટે દષ્ટાંત પણ વૈધર્માંતાને ભજે છે. તેમના મતમાં હેતુળ પૂર્વક હિંસા અને દયાની શી રીતે સિદ્ધિ થઇ શકે ? અર્થાત્ ન થઈ શકે, જડ અને ચૈતન એ એ વસ્તુમાં સર્વ પુણ્યપાપ ધમાલ આદિને સમાવેશ થઇ શકે છે. માટે જડને ડરૂપે સત્ અને ચેતનને ચેતનરૂપે સત માનનારના મતમાંઝવાની હિંસા કરવાથી પાપ અને જીવની દયા કરવાધી પુણ્યાદિકની સિદ્ધિ ઠરી શકે છે. સ
મામાં મનાયેલા આત્માની આ પ્રમાણે સમાલોચના કરતાં માલુમ પડે છે કે. જિનદર્શનમાં સ્યાદ્વાદરૂપે મનાએલા આત્મામાં દયાદિક સર્વ વ્રતા ઘટે છે. યાદિકની આ પ્રમાણે સિદ્ધિ કરે છે. હવે દયાના ભેદોનુ વર્ણન કરાય છે.
ચાલુ.
શ્રીમંત મહારાજા ગાયકવાડ સરકારની રૂબરૂ લક્ષ્મીવિલાસ પેલેસમાં જૈનમુનિ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે આપેલું ભાષણ.
આત્મજ્ઞાન-ક્ષપાતપાત્ર-ઝવળી-જુનુંળોનો સ્થળ-સંવ-નાના प्रजाना धर्म - नीतिः - बाललग्न अने वृद्रलग्ननो अटकाव - धार्मिक રાંત-માષર્મ-ત્રાપાર-ધર્મગુચ્છો વળું જરી શકે.
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૯૮
વિતરત્ન, તત્વ જીજ્ઞાસુ મહારાજ સાહેબ તથા સભ્યજનો
આજે શ્રીમંત મહારાજા સાહેબના આમંત્રણથી “આમન્નતિ ” સંબંધી હારા વિચાર જણાવું છે
આમાની ઉન્નતિને “આમન્નતિ ” કહે છે. જ્ઞાની પુરૂષો આત્માની શોધ કરે છે. આત્મા શરીરની અંદર રહ્યા છે, અને તે સુર્યની પેઠે સર્વ પદાર્થોને પ્રકાશ કરે છે. આત્મા અનાદિ કાળથી છે; અને તે પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. અનંત આત્મા શ્રી તિર્થકરોએ કહેલા છે. તેમજ આમ સંબંધી વેદાંતિ, મીમાંસક, જેમીની, શાંખ્ય, વિશેષિક વગેરે દર્શને વિવેચન કરે છે. આમાની ઉન્નતિ જ્ઞાન અને શુભ આચારથી થઈ શકે છે. અને નઠારા વિચારો તથા નઠારા આચારાથી અવનતિ થાય છે. આત્માની નાસ્તિતા જડવાદીઓ કહે છે અને તેઓ પૃથ્વી તત્વ. જળ તત્વ, વાયુ તત્વ, અગ્નિ ત, આકાશ તત્વ, એ પંચભૂતના સંગે ચેતન્ય માને છે, પણ પયંભૂત થકી આત્મા ભિન્ન છે એમ હાલ જડવાદીઓમાં પણ માનતા થાય છે. અને ઈલેંડ અમેરીકા વિગેરે દેશમાં પણ તન્યવાદ પ્રસર્યો છે. પંચભૂત થકી આત્મા ભિન્ન છે એમ કેવળજ્ઞાનથી સર્વાએ કહેલું છે અને તે સિદ્ધાંતોથી સિદ્ધ થાય છે. આવો સિદ્ધાંત છેલ્લા તીર્થકર શ્રીમહાવિર સ્વામી કે જે આજથી ૨૪૩૫ વર્ષ પર વિદ્યમાન હતા તેમણે કહેલો છે અને તેમના પહેલાં અઢી વર્ષ ઉપર શ્રી પાર્શ્વનાથ તીર્થકર થયા હતા તેમણે પણ કહેલો છે અને તેમના પહેલાં શ્રી નેમીનાથ ભગવાન અને તેમનાં પહેલાં શ્રી મુનિસુવ્રતસ્વામી અને એમ પાશ્વ જતાં છેવટે પ્રથમ તીર્થ કર શ્રી રૂષભદેવ સ્વામી થયા તેઓએ પણ કવળ-જ્ઞાનથી એક સરખા કહ્યા છે. યુરોપ, અમેરીકા વગેરે દેશમાં હાલ સુધી લોકો જડવાદને માનતા હતા પણ ‘મિસરીઝમ”, ભુતાવાહાન' ક્રીયાથી તે લેકે જથી - તન્ય તત્વ ભિન્ન છે એમ સ્વીકારવા લાગ્યા અને હાલ ચૈતન્ય તત્વનો સિદ્ધાંત વિશેષતઃ પ્રસરતા જાય છે. જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરે ગુણો આત્મામાં રહેલા છે અને તે કર્માવણે દૂર થતાં ખીલે છે. બીજા પ્રાણીઓના આત્મા કરતાં મનુષ્યને આમા ઉરચ ગણાય છે, કેમકે તેની શક્તિઓ એકંધિયાદિ
છો કરતાં વિશેષ ખીલેલી છે. માટે ઉત્તમ સામગ્રી પામી ઉન્નતિ કરવા વિશેષતઃ પ્રયત્ન કરવો જોઈએ. આવો પ્રયન સાધવા માટે બે રસ્તા છે. ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ. ગૃહસ્થીઓ એ ગૃહવાસમાં રહીને એક બીજાને સમાનભાવથી જોવા જોઈએ. કેટલાક જેવો પુણ્યથી સુખી દેખાય છે, અને
Page #13
--------------------------------------------------------------------------
________________
કેટલાક પાપથી દખી દેખાય છે પણ આત્મતત્વ તો સર્વ માં એક સરખું રહેલું છે બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય, શુક, વિગેરે જાતિ કે વ્યવહારથી પડેલી છે, તે પણ આમદષ્ટિથી જોતાં સર્વ મનુષ્યના શરીરમાં આત્મતત્વ એક સરખુ વ્યાપી રહેલું છે. દરેક વણે જો આમાની ઉન્નતિ કરવી હોય તે, નીચ ભાવના દુર કરવી જોઈએ, અને ઉચ્ચ ભાવના રાખવી જોઈએ. આત્મદીથી જોતાં સર્વ જીવ ઉપર સમાન ભાવના રાખવી જોઈએ કારણ આત્મા નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ છે. કર્મના યોગથી દરેકની જુદી જુદી સ્થિતિ થએલી છે તે પણ આત્મિસત્તા તો દરેક જીવમાં એક સરખી રહેલી છે. ગૃહસ્થ ! સર્વ જીવોને એક સરખા માનીને ધાર્મિક વ્યવહારિક કેળવણી આપીને મનુષ્યોની ઉન્નતિ કરવા ધારે તો ઉન્નતિ થઈ શકે કેળવણીવનાવ્ય, ક્ષેત્ર, કાળભાવની સમજણ પડતી નથી, ઉન્નતિના ઉપાય સુજતા નથી. આર્થિક સ્થિતિ પિદા કરવામાં પણ કેળવણી વિના ઉન્નતિ થઈ શતી નથી. તેમ વ્યવહારના દરેક કાર્યમાં કેળવણી ઉપયોગી છે. જાપાન કે જે દેશ ૪૦ વર્ષ પહેલાં કંઇજ હીસાબમાંજ નહોતે તેણે કેળવણી લીધી ને રૂશીયા જેવા મોટા રાજ્યપર જીત મેળવી. શ્રી ગાયકવાડ સરકારે પિતાના રાજ્યમાં ફરક્યા કેળવણી દાખલ કરી તે માટે તે નામદારને ધન્યવાદ ઘટે છે. કુટુંબનું ગામનું દેશનું, ને સર્વનું ભલું કરવાની ઈચ્છાવાળાએ કુસંપનો ત્યાગ કરવો જોઈએ, ચેરી, વિશ્વાસઘાત વ્યભિચાર વિગેરે દુર્ગુણોનો ત્યાગ કર જઈએ. રંક હોય કે રાજા હોય તો પણ આવા સગુણ વિના ઉન્નતિ થઈ શકે નહિ. સંસ્કૃત ઈગ્લીશ વિગેરે ભાષા ભણી અનેક ગ્રંથોના અભ્યાસ કરવામાં આવે તો પણ મનને કેળવી નીતિમાન નહી થવાય ત્યાં સુધી ઉન્નતિ થવાની નથી. ધર્મવિના નીતિની ઉત્પત્તિ થઈ શકતી નથી અને નીતિ વિનાની કેળવણી લુખી છે. સાથી આમાની ઉન્નતિ થઈ શકે છે એમ તીર્થકરો કહે છે. દરેક ધર્મવાળાઓ ખંડન મંડનમાં નથી ઉતરતાં આવા સદ્દગુણે ધારણ કરે તો આત્માની ઉન્નતિ થવામાં કંઈ હરકત જણાતી નથી. આ મન્નતિ કરવામાં ગુણ ગ્રહણ કરવાની દષ્ટિ રાખવી જોઈએ. અને દરેક પરસ્પરના ગુણે ગ્રહણ કરવા જોઈએ ગુણ ગ્રહણ કરવાની દૃષ્ટિથી સર્વ ધર્મો માંથી સાર ખેંચી શકાય છે. સમભાવથી આત્માની ઉન્નતિ થઈ શકે છે. બુદ્ધ હોય, શ્વેતાંબર હય, દીગંબર હોય, વેદાંતી હોય કે મુસલમાન હોય પણ જે સમભાવ આવે ને રાગદ્વેષ ટળે તો તેની મુક્તિ થઈ શકે છે. હિંદની અવનતિ ધર્મના ઝગડાઓથી થઈ છે. માટે ભિન્ન ભિન્ન ધમઓએ પણ સંપીને વર્તવું જોઈએ. એક બીજામાં રહેલા સારા સદગુણ લેવા જોઈએ છે. જે
Page #14
--------------------------------------------------------------------------
________________
સંપીને વર્તવામાં આવે તે કલેશ , મારામારી દૂર થાય. શરીરના દરેક અંગે સંપીને વર્તે છે તે સુખી રહે છે પણ પરસ્પર કુસંપ કરી રહે તે શરીર નભી શકે નહીં આ દાંતથી સંપીને રહેવાને ફાયદો આપણને માલમ પડે છે. દરેક ધર્મના ધર્મગુરૂઓ સાપેક્ષ બુદ્ધિ રાખી વ તો ધર્મના ઝગડાઓ દૂર થઈ શકે અને તેથી ગૃહસ્થોમાં સંપ થઈ શકે. આવી સાપેક્ષ બુદ્ધિ શ્રી મહાવીર સ્વામીએ શ્યાવાદ રૂપે પ્રરૂપી છે. શ્રી મહાવીર સ્વામીના વખતમાં કેટલાક મતવાળા એકાંત નિત્ય આતમાં માનતા હતા. ત્યારે ધો કે જે તે વખતે ઉત્પન્ન થયા હતા તે આત્માને ક્ષણિક એટલે અનિત્ય માનતા હતા. આ બે દર્શનવાળા વચ્ચે મતભેદ કુસંપ વર્ત તે હતિ. તે વખતે શ્રી મહાવીર સ્વામીએ કેવળી જ્ઞાનથી દરેકના મતની નિત્યાનય અપેક્ષા સમજાવી હતી તેવી જ રીતે હાલના જમાનામાં અપેક્ષા સમજાવવામાં આવે તો ધર્મના ઝગડાએ કમી થઈ દેશોન્નતિ-ધર્મોન્નતિ થાય જુના મતવાળાઓ કેળવાલાઓને ધિકકારે છે, અને કેળવાએલાઓ જુના વિચારવાળાને ધિકકારે છે. આમ એક બીજાની વચ્ચે કલેશ થાય તો કઈ પણ પ્રકારની ઉન્નતિ થઈ શકે નહી માટે બન્ને વિચારવાળાઓ પરસ્પર એક બીજાનું સત્ય ગ્રહણ કરે તો બની ઉન્નતિ થઈ શકે, તેમજ વ્યવહારમાં ઉન્નતિ ક્રમમાં જોડનાં પ્રજાએ રાજાની આજ્ઞા પાળવી જોઈએ, તેમ રાજાએ પણ પ્રજાના વિચારોને માન આપવું જોઈએ આમ રાજા પ્રજા પરસ્પર સંપથી વતી તે શીધ્ર ઉન્નતિ થઈ શકે દોષ દષ્ટિના આ ન્નતિ કરવા માટે નાશ કરવો જોઈએ. જેમ માતા પિતાના નાના બાળકનું મળ ઘેઈન સાફ કરે છે તેમ ગુણી પુરષોએ અન્ય જનોના દેવોનો માતૃ દષ્ટિથી નાશ કરવો જોઈએ. યોગ્ય શાસ્ત્રમાં કહ્યું છે કે શુદ્ધ વિચારોથી મનુષ્ય શુદ્ધ થઈ શકે છે અને અશુદ્ધ વિચારોથી મનુષ્ય અશુદ્ધ થઈ શકે છે માટે જ્યાં ત્યાંથી શુદ્ધ વિચારે ગ્રહણ કરવા જોઈએ. નીતિ શાસ્ત્રમાં વર્ણવેલા ગુણ ભિન્ન ભિન્ન દેશવાળા ધારણ કરે અને પાપની વૃત્તિઓને દુર કરે તો તેઓની ઉન્નતિ થઈ શકે. બ્રહ્મચર્યનું રક્ષણ કરવામાં આવે તો તે પણ ઉન્નનિનું મોટું સાધન છે. તેને માટે નાની વયનાં લગ્ન બંધ થવાં જોઈએ. કન્યાને વરની ઉમરમાં તફાવત હોવો જોઈએ. કુમારપાળ રાજાના રાસમાં પુરૂષની અને સ્ત્રીની ૧૬ વર્ષની ઉમ્મર પાણિ ગ્રહણ માટે કહેલી છે. તેવી રીતના લગ્નથી પ્રજા ઉત્પન્ન થાય તે ઘણીજ બળવાન થવાનો સંભવ છે અને બળવાન પ્રજા અનેક પ્રકારની ઉન્નતિ સારી રીતે કરી શકે. માટે નાની ઉંમરનાં લગ્ન અટકાવવાં જો એ તેમજ
Page #15
--------------------------------------------------------------------------
________________
S
વૃદ્ધ ઉમ્મરના પુરૂષા લગ્ન કરે છે તેથી કેટલાક પ્રસંગે અનીતિ અને તેથી નારી પ્રજા ઉત્પન્ન થવાના સભવ છે માટે તેના પણ ત્યાગ કરવા ઈએ. સ્ત્રી વર્ગને સારી સંસ્કારવાળી કેળવણી આપવી જોઇએ. તેથી પણ ઉન્નતિના મા સરળ થાય છે, કારણ કે માતા શુદ્ધ હાવાથી પ્રજા પણ સારી થઈ શકે. જમાનાને અનુસરી હુન્નર કળા વેપાર વગેરેથી પેાતાની ઉન્નતિ કરવા ધારે તે દરેક મનુષ્ય કરી શકે, એવા ગૃહસ્થના વ્યવહાર ધર્મ છે. ધાર્મિક ઉન્નતિ.
હવે ધાર્મિક ઉન્નતિ સબંધી હું કહું છું.
દનેક મનુષ્યે હ્રદયમાંથી ક્રોધ, લેભ, માહુ મસર કામ વિગેરે દુણાને દૂર કરવા જોઇએ. અહારથી ટીલાં ટપકાં કરવામાં આવે પણ અંત૨માં તેં સદ્ગુણ ન હોય તે! પેાતાના આત્માની ઉન્નતિ શી રીતે થઈ શકે ? શ્રી મહાવીર સ્વામીની આજ્ઞા છે કે મનુષ્યા સદ્ગુણોથી મુક્તિ મેળવી શકે છે. નીચ નતી વ! ઉચ્ચ આદી ભેદાની મારામારીમાં તહી પડતા સરળતા ધારણ કરીને એટલે રાગદ્વેષને તજીને આ પણ ધારણ કરે છે તે મુક્તિ મેળવી શકેછે. દુર્ગુણના ત્યાગ કરવામાં તથા સદ્ગુણો મેળવવામાં દુઃખ પડે તે પણ તેથી પાધુ હટવું જાઈએ નહી. શ્રી મહાવીર સ્વામીએ આત્માતિ કરવા માટે અપાર દુઃખ સહન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતુ. તેમના દાંતથી સર્વને સદ્ગુણ્ણા મેળવતાં કદાપી દુ:ખ વૈવુ પડે તેા પણ તેથી પાછા ની હડતાં સદ્ગુણે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાને માહે કરૂ ધ્રુ. મતથી પુણ્ય પાપ બધાય છે, માટે મતને વશ કરવા પ્રયત્ન કરવા જોઈએ. વિદ્વાન થઇ અનેક પ્રકારના ભાષણ આપવામાં આવે વા અમુક પથા સબંધી શ્રદ્ધા કરવામાં આવે તો પણ દયા, ક્ષમા, વિવેક, સહનશીળતા, વૈરાગ્ય, ધ્યાન આદિ ગુણાવિના આત્માની પરમાત્મ અવસ્થા થતી નથી. મુક પચવાળાને ત્યાં મુક્તિ રજીસ્ટર આપેલીછે એમ નથી. પણ સર્વ મતવાળા ને સમ્યકત્વપૂર્વક આવા સદ્ગુણે! ધારણ કરી પેાતાના કર્મોના નાશ કરે તે મુક્તિ મેળવી શકે. પ્રથામાં અનેક પ્રકારની ધ્વા લખી હોય પણ તે દવા જે બનાવી તેના ઉપયેગ કર્યાં શીવાય રાગને નાશ હાતા નથી તેમ ગમે તે પધના ગ્રંથો હાય તો પણ ઉપર કહેલા સદ્ગુણા પ્રાપ્ત કરવામાં નહી આવે ત્યાં સુધી મુક્તિ થઇ શકશે નહી મુખથી. રામ રામ કહેવામાં આવે અથવા અલ્લા અલ્લા કહેવામાં આવે, હાંરે હિર કહેવામાં આવે અને અરિહંત કહેવામાં આવે પણ જ્યાં સુધી મનને વશ કરી સદ્ગુણે મેળવી જ્ઞાન્ યાનથી અતઃકરણુ રાષ્ટ્ર કરી કર્યાં ખપાવવામાં આવશે નહી’ત્યાં સુધી આત્મા
Page #16
--------------------------------------------------------------------------
________________
૩૦૨.
નંતિ થઇ મુક્તિ મળી શકશે નહી. જીંદગી ઘણી અમુલ્ય છે તેથી જીંદગી ના એક શ્વાસોશ્વાસ પણ નકામા કાઢવા બેઇએ નહી. મે તમારા આગળ વિચારે દર્શાવ્યા છે. તેને સારાસાર વિચાર કરી તેમાંથી જે સારા વિચારે તમાને લાગે તે ગ્રહણ કરશે; નહી તે મ્હારે ને તમારે બન્નેના વખત નકામા જગે માટે જીદગીના સદુપયોગ કરશે.
સાધુ વિષે.
શ્રી મહાવીર સ્વામીએ સાધુ અને સાળી એ બે વર્ગની સ્થાપના કરી છે. જીવની હિંસા કરવી નહી, જીરુ મેલવું નહીં, ચારી કરવી નહી, અને બ્રહ્મચર્ય પાળવુ અને પઞા વિગેરે કાઈન્નતનું ધન રાખવુ નહિ અને રાત્રે ખાવુ નહી. આમ મહાપ્રતિજ્ઞા પાળવાની તેમણે આજ્ઞા કરી તે, તેમજ તેએ સ્વશા સ્ત્ર અને પત્શાસ્ત્રનું જ્ઞાન મેળવી દેશ, કાળ આળખી ગામેગામ ફરી સર્વ ગૃહ સ્થાને ઉપદેશ આપી તેમના આત્માની ઉન્નતિ કરવી એમ કરમાવ્યું છે. સાધુ મહારાજાએ, પુરૂષા તથા સ્ત્રીઓને યાગ વખતે ઉપદેશ આપે છે. સા ખીએ સ્ત્રી વર્ગને ઉપદેશ આપી શકે છે. વિધવા સ્ત્રી વગેરેને પાતાના તથા પરના ઉપકારને માટે આવે! સાળી મા ગ્રહણ કરવે બહુ લાભકારી છે. હાલમાં જૈનાના શ્વેતાંબર સાધુ ૨૫૦ તથા સાધ્વી ૧૨૦૦ ના આશરે છે. સ્થાનકવાસીમાં સાધુ તથા સાધ્વીની સંખ્યા વિશેષ છે, સંસ્કૃત અભ્યાસી ઘેાડા છે. સ ંસ્કૃત ભાષાના અભ્યાસ કરે તો ઘણું કરી શકે. કેળવણીના પ્રતાપે સાધુ તથા સાધ્વીએ દેશકાળને એળખવા લાગ્યાં છે, અને તે ઉ તિના ક્રમમાં જોડાયાં છે. દેશકાળને અનુસરી ભાષણ પણ આપે તે થી મ્હારા વિચાર પ્રમાણે ભવિષ્યમાં થાડાં વર્ધમાં ઉન્નતિ થશે. આખા દેશની અંદર ગુરૂઓ થકી જે ઉન્નતિ થાય છે તે રાનથી પણ થતી નથી. ગુરૂ નિઃસ્વાથિ થઈ સર્વ પર દયા રાખનાર હોય છે. સત્ય ખેાલવાથી તેમના વચનપર વિશ્વાસ આવે છે. ચારી નથી કરતા તેથી તે પ્રમાણિક ગણાય છે. બ્રહ્મચર્ય પાળવાથી શરીરતંદુરસ્ત રહે છે, અને તેથી સારા વિચાર કરી શકે છે, પૈસા પાસે નહી રાખવાથી, નિપુરી ની સત્ય કહી શકે છે અને વિષ. યી થઇ શક્તા નથી.
ખીજા ધર્મના લગભગ ૫૦૦૦૦૦ બ્રુની સંખ્યા હીંદુસ્થાનમાં છે એમ વસ્તિપત્રક ઉપરથી સાંભળવામાં આવ્યુ છે તેએ જા શાસ્ત્ર જ્ઞાન મેળવી સદાચાર ધારણ કરી સાધ આપે તો હિંદુસ્થાનની ઉન્નતિ જલદી થાય.
Page #17
--------------------------------------------------------------------------
________________
જે પ્રમાણે સાધુઓ સેવકોને સુધારવાનો પ્રયત્ન કરે છે તે પ્રમાણે જે સેવકોએ પણ પિતાના ગુરૂઓમાં કાંઇ ખામી માલુમ પડે તો તે સુધારવા પ્રયત્ન કરવો જ જોઈએ સાધુઓએ માલ મશાલા ખાઈને મેહ મજામાં પડી રહેવાનું નથી પણ ભકતોની આમન્નતિ કરવા સાપેક્ષથી ઉપદેશ કર જોઈએ.
મેં મારા જે વિચાર ઉપર મુજબ દર્શાવ્યા છે તેમાંથી જે ગ્ય લાગે તે ગ્રહણ કરશે.
ઉપરના આશયનું મુશ્રીનિનું ભાષણ પૂરું થયા પછી શ્રીમંત મહારાજા ની આજ્ઞાનુસાર વંડાદરા ટ્રેનીંગ કોલેજના પ્રિન્સીપાલ રા. નંદનાથ કેદારનાથ દીક્ષીતે આભાર માનતાં જણાવ્યું કે મુનીમહારાજના ઉપદેશથી શ્રીમંત મહારાજા સાહેબ ઘણાજ પ્રસન્ન થયા છે અને મહારાજશ્રીએ જે તત્વ નીતિમય ધર્મ અને જન સમાજની સેવા વગેરે ઉપયોગી બાબત વિશે કહ્યું છે તે ખાસ મનન કરવા લાયક છે. ફરીથી હું તેમને શ્રીમંત તરફથી આભાર માનું છું.
મુનિરાજ શ્રીબુદ્ધિસાગરજી કૃતા
આત્મભાવના,
ઓ નમઃ સિદ્ધમ. नाणंच दंसणं चेव, चरितंच तवोतहा, वीरिअं उपओगोष, एअंजीवस्स लखणं ॥१॥
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ છે લક્ષણ છે જેનું તેને આત્મા કહે છે. અરૂપી, અપાયી અયોગી, અનંત જ્ઞાની, ચેતનત્વ શક્તિમાન આત્મા છે.
यथा नैर्मल्य शक्तीनां, यथा रत्नान्न भिन्नता, જ્ઞાન ટન વારિત્ર, અક્ષાનાં તથાત્મનઃ ૨૫
જેમ નિર્મલ કાન્તિ (નોની, રત્નથકી ભિન્ન નથી; તેમ આત્માને વિશે રહેલાં એવાં જ્ઞાન દર્શન ચરિત્ર તે આમા થકી ભિન્ન નથી જે યોગી
Page #18
--------------------------------------------------------------------------
________________
=>
પુરૂષોએ આત્માના સુખને અનુભવ્યુ છે તેએ દ્ર નરેદ્રના સુખને તૃણ માત્ર નામના ગ્રંથમાં શ્રી મમહાપાધ્યાય શ્રીયો
ગણે છે. “ અધ્યાત્મસાર વિજયએ કહ્યું છે કે—
77
कांताधर सुधा स्वादाद, युनां य झायते सुखं । बिंदु: पार्श्वे तदध्यात्म शास्त्रास्वाद सुखोदधेः ॥ ३ ।।
યુવાન પુઞાને સ્ત્રીઓના એક્ટના સુબન થકી જે સુખ ઉત્ત્પન્ન થાય છે તે સુખ,---અધ્યાત્મ શાસ્ત્રને વિષે તધિન થયેલા આવા જે પુરૂષા, તેના સુખરૂપી સમુદ્રની આગળ બિંદુ માત્ર છે.
વલી કહિ છે કે-
अध्यात्म शास्त्र संभूत. संतोष सुखशालिनः गणयति न राजानं न श्रीदं नापि वासवम्
અધ્યાત્મશાસ્ત્ર થકી ઉત્પન્ન થયેલ જે સંતાપ તેના સુખને વિષે મ થયેલા પુરૂષા, રાજાને મેર નામને જે દેવતા તેને તથા ઈંદ્રને પણું ગણુતા નથી, અર્થાત્, વર્તમાન, ભૂત અને વિષ એ ત્રણ કાલના ઈંદ્રે સહીત ત્રણ ભુવનના પ્રાણીઓનુ સુખ એકઠુ કરીએ, તે સુખ આત્માનું જે સુખ, તેની રેાબરી કરી શકતુ નથી. અર્થાત્ આત્માનું સુખ ઋતિક છે. આ માનુ સુખવલી નિત્ય છે- તેના કાઇ પણુ, વખતે નાશ થવાના નથી, જેને પોતાના આત્માના સ્વરૂપ આળખાણુ નથી, તે પરમાત્માના રવરૂપને ઓળખી શતા નથી; માટે આત્માના રવરૂપને જાણવાના સાસુએ પ્રથમ સ્વરૂપને ઓળખવાને વિશેષ કરીને નિશ્ચય કરવા નંદએ જેને આમાનું સ્વરૂપ જાણ્યુ નથી, તેને પોતાના આત્મામાં સ્થિતિ નથી તેથી તે શરીર અને શરીરમાં વ્યાપિ રહેલા એવા જે આત્મા, તેને જુદા સમજી શકતા નથી. જ્યાં સુધી દેહ અને આત્માનુ છે એવુ સમજી શકતા નથી, ત્યાં સુધી આત્માના રવરૂપની પ્રાપ્તિ થતી નથી. એ માટે મુમુક્ષાએ પહેલાંજ વિવેકથી રૂડી રીતે આત્માને નિશ્ચય કરવા જો
હવે આત્માના સ્વરૂપ ત્રણ પ્રકારે વર્ણવે છે; સર્વને વિષે વ્યાપી રહેલા એવે આત્મા જુદા જુદા ત્રણ વિકલ્પ વડે (૧ બાહિર. ૨ અન્તર, અને ૩ પરમ એમ ત્રણ ભેદે ) કહેવામાં આવશે. યથા અધ્યાત્મ ચિંતા બહિર-અતર પુરમ એ આતમ પરિણતી તીન.
હવે બાહિર, આત્માનું સ્વરૂપ કહે છે દેહાર્દિક આમ ભ્રમ, બહિરા
Page #19
--------------------------------------------------------------------------
________________
ન્મ બહુદિન, દેહ, વાણી, મનને વિષે જે જે આમ બ્રાંતિથી આત્મબુદ્ધિ થાય તે, મહનિદ્રામાં પડીને દોરાત ચેતન, બહિરામ કહેવાય છે. તે શરીર વાણી મનને જ આમાં માનનારા પ્રાણ કરી પણ સંસારને પાર પામી શકતા નથી. અને જ્યાં સુધી બહિરામ બુદ્ધ છે, ત્યાં સુધી તપ જપાકિયા અનુષ્ઠાન યથાયોગ્ય ફલને આપી શકતા નથી.
હવે અન્તર આત્માનું સ્વર્યા કહે છે. ઉપર કહેલી શરીરાદિ બાહિરની વસ્તુઓ છોડીને જે પિતાનાજ આત્મામાં આ મનિષ થાય, તેને અંતરામાં કહે છે.
હવે પરમાત્માનું સ્વરૂપ કહે છે, શરીર અને કમદિના પવિના હોવાથી નિલે પી; શરીરાદિકનો સંગ નહિ હેવાથી અસંગી; ભાવ કર્મ રહિત હોવાથી પરમ શુદ્ધ; સિદ્ધિ પદને પામેલા હોવાથી નિષ્પન્ન; અવ્યાબાધ સુખી હોવાથી આનંદમય; વિકલ્પ સંકલ્પ રહિત હોવાથી નિર્વિકલ્પ; અનંતજ્ઞાન, અનંત -
ન, અને અનંત ચારિત્ર, તથા અનંત વીર્યરૂપી લક્ષ્મી પામવાથી જે સિદ્ધ કહેવાયા તે જ પરમાત્મા કહેવાય છે.
ત્યારે હવે પરમાત્માનું સ્વરૂપ ઓળખવાને માટે શું શું કરવું જોઈએ? તે કહે છે. આ શરીર, વાણી, અને મન તે, હું નથી. ભી, ધન, કુટુંબ, પુત્ર વિગેરે મારાં નથી; અને હું તેમનો નથી. પાંચ ઇકિયાંથી ભાગવાતા જે વિષયો તે મારા નથી, કારણ કે બાહિરના વિષયમાં હું અને મારું એવી બુદ્ધિ કરાવનાર રાગ અને દે છે. અને જે જે અંશે આમામાંથી રાગપ છુટા પડશે, તે તે અંશે આત્મા સ્થિરતા અનુભવતા જશે. અને તે એટલે સુકિ અગાઉ કોઈ પણ દિવસે નહિં અનુભવેલી એવી શાંતિ, પિતાનામાંજ અનુભવશે. એવી શાંતિ અને સ્થીરતા અનુભવ, આત્મામાંજ અંતર આત્મા જણાય છે અને અંતર આમાં બાહિર વિઘાથી દૂર થઈ, પરમાભાની સન્મુખ થઈ, તેનું દર્શન કરવાને ચગ્ય થાય છે. માટે જેને પરમાત્માનાં દર્શનની કે પરમાત્મ પદની જીજ્ઞાસા હોય તેને આ ઉપાય કામે લગાડવાની હું પ્રાર્થના કરું છું. શ્રીમદ્દ દેવચંદજી પણ કહે છે કે-“ પ્રીતિ અનંતિ થરથકી, જે તેડેહા તે જોડે એહ; પરમ પુરપથી રાગતા, એકલતા હૈ દાખી ગુણગેહ.”અનાદિ કાળથી શરીર, વાણી અને મન, તેમના જે વિયે, તે પરવસ્તુ છે, માટે તમે તેની સાથે પ્રીત તોડે એટલે પરમાત્માની સાથે પ્રીતિ થવાને તમારી યોગ્યતા આવશે. અને યોગ્યતા થઈ, પછી જે પરમાત્માની સાથે રાગ કરશે તો ગુણના ધર૩૫ તમે પોતે પરમભા થઇ જશે.
Page #20
--------------------------------------------------------------------------
________________
આ અનાદિ કાળથી અવિદ્યાના અભ્યાસમાં પડેલો મઢ, પિતાનું શરીર તેજ આમા માનવા રૂપ પહેલી ભૂલ કર્યો પછી, તે ભૂલની પરંપરામાં ૫ડિતો જાય છે. તે આવી રીતે જે તે શરીર દેવતાનું હાયતા પિતાને દેવતા માને, માણસનું હોય તો માણસ માને, પશુ પંખીનું હોય તે પશુ પંખી એમ જાણે, નારકીમાં હોય તો હું નારકી છું એમ માને. આમ શરીરના પર્યાયરૂપ મનુયાદિ “તે, હું” એમ માનતો ચાલો જાય છે. અર્થાત ભવમાં સ્ટકતો કરે છે.
જ નાવિષે આત્મબુદ્ધિવાળા મિયાદષ્ટિએ આત્માને છેડી, બીન વિકલ્પ, દ્રવ્યાત્મમયી શરીરાદિને વિજ મુઝાઇ રહી, આ બિચારા આખા વિશ્વને અરે ! ઠગી લીધું છે. પછી પિતાથી ભિન્ન એવા પુત્ર, સ્ત્રી, આદીને પિતાનાંજ માને છે. શરીર આત્માથી ભિન્ન છે તો પશુ, પુત્ર, સ્ત્રી, ધન,
એ તે આત્મા થકી અત્યંત ભિન્ન થયાં. તે છતાં અનાદિકાળથી અવિદ્યાના તાવની ખુમમાં ને રૂમમાં હમેશાં એમજ બાકી રહ્યંા છે કે તે મારાં છે. પ
છી તે મૂઢ, શરીર પાતળું હોય તે પિતાને પાતળો માને છે, સ્થૂલ હોય તો પિતાને સ્થૂલ માને છે. શરીરમાં આત્મા એવું જે દઢ જ્ઞાન, તે દેહધારીઓને શરીર સાથે જ રહેવા દે છે. અર્થાત ભવોભવમાં ભટકાવે છે અને
આત્મામાં આત્મા” એ બેધ, તે દેહધારીઓને શરીરાદિકથી છેવી, મેક્ષ પ્રાપ્તિ કરાવે છે. અહીં બહિરાત્મ ભાવ છોડી અંતરામા થવાની ભલામણ કરે છે. દેહને વિષેજ આમભાવ, તેજ સંસાર સ્થાતિનું બીજ છે. માટે ઈદ્રિયોને બાહિર ન જવા દેઈ, અંતઃ પ્રવેશ કરે અને પછી અંત:વેશ સહેજ થતાં અંતર આમા થવાય.
હવે અંતર આત્માવાળો જીવ પિતાની પૂર્વની બાહ્ય વૃત્તિને સંભારી ખેદ કરે છે, ઈધિદ્વારવડે મારા આતમ તત્ત્વમાંથી ખસી જઈ, આ ઇોિથી જણાતા વિષયોમાં અરે હું ફસાઈ પડ્યો હતો અને તેજ વિષયોને અત્યાર સુધી અવલંબીને રહેલે હોવાથી ઈદયાથી જણાતો એ તે હું નહિ, એવું મન સમ્યફ પ્રકારે ખરે ખર હમણાં સુધી જjયું નહિ.
આમ અંતરાત્મા થયા પછી પરમાત્માના પદની કુંચી દેખાડે છે. આ ઉપર કહેલા બાહ્ય વિકલ્પ છેડી દેઈ મનમાં પણ આવતા વિકલ્પોને છોડી દેવા, એટલે હું રાખી, દુ:ખી ઇત્યાદી સધળા વિકલ્પોને ત્યાગ કર, કેવલ અંતર અભા થઈ પરમામાની ભાવના કરવી, અને ભાવના કરતાં કરતાં અંતર આત્માને પણ છેડી દેવ; આ અભ્યાસ કરતાં કરતાં પણ થોડા જ
Page #21
--------------------------------------------------------------------------
________________
Roh
વખતમાં આત્માનું સ્વરૂપ પાતામાં પ્રતિ ભાસે છે.
આ જે જે કઈ દેખાય છે તે તે આત્માથી જુદું છે; અને જે જે કઈ દેખાય છે તે તે ઇંદ્રિય ગેચર છે, અને હું તો ઇંદ્રને અગેાચર છું, જ્ઞાનવાન છુ એટલે દેખાઉં એવા નથી; ત્યારે મારાથી જુદા એવા 073 સાથે કેમ એલ. પરમાં વે આહિર વિકલ્પો તજી અંતર વિકલ્પો નજવાને બતાવે છે.
મને કાઇ આધ કરી શકે, અથવા હું કાને માધ રૂમકે તું આવે હ્યુ', એતે માત્ર બ્રાન્તિ છૅ. કારણ કે હું નિર્વિકલ્પ હેાવાથી એવી કાઈ કપનાથી ગ્રહન થઈ શકું નહિ. હવે નિર્વિકલ્પ હોવા છતાં આત્મ સ્વરૂપ દેખાડવા પ્રયત્ન કરે છે જે પાતે જ્ઞાન, દર્શન ચારિત્રનેજ ગ્રહન કરી રહ્યા છે અને પોતાથી ખુદા એવા જડ પથ્યને ગ્રહણ કરતા નથી. તેજ નાની નિર્વિકલ્પ હું છું, નર નારીને નાન્યતર હું નથી તેમ એક, કે કે બહુ હું નથી. કારણ કે વેદ અને સખ્યા એ તો દેહને છે. આત્મ સ્વરૂપ તૃણુનારને રાગદ્વેષ ક્ષીણ હોવાથી કાઇ શત્રુ મિત્ર હોતા નથી.
આજ સુધી મા` જે જે પૂર્વે આચરણ હતુ, તે સ, આજે તવ નણ્યા પછી, હવે મને સ્વપ્રવત્ અગર ચંદ્રજાલ સદશ ભાગે છે.
આત્માને પરવસ્તુના સાથી અધ છે; અધ કર્મો પડે છે; અને તે કર્મ આણુ છે. તે નીચે મુજ્બ ૧ જ્ઞાનાવરણી, ૨ દર્શનાવરણી, રૂ વેદનીય, ૪ મેહનીય, ૫ આયુ, ૬ નામ, છ ગોત્ર અને ૮ અંતરાય એ આઇ કર્મની પ્રકૃતિએ ૧૫૮ છે. તે કર્મના પ્રતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, અને પ્રદેશાધ એ ચાર પ્રકારે પરવસ્તુના સંબંધથી બુધ પડે છે. અને પરવસ્તુના ભેદના અભ્યાસથી મેક્ષ છે. અધનનું કારણ પવસ્તુમાં આત્મ બ્રાન્તિ છે અને માજ્ઞાનું કારણુ વસ્તુમાં સ્વપણું અને પરવસ્તુમાં પપણું જાણવું, માનવુ અને આચરવુ એજ છે.
હવે આત્માના આમ અનુભવ થયા પછી તેનીજ વારંવાર ભાવના કરવાથી થતા લને દેખાડે છે. આ પ્રમાણે જ્ઞાન દર્શનમય, આત્માના અ નુભવ થયા પછી સાહ સાહુ તેજહુ તેજ ુ ' એવા વગર અટકે અભ્યાસ કરતાં તે શુદ્ધ ચૈતન્યમય આત્માની એવી દૃઢ વાસના થાય છે કે જેથી આ મા પરમાત્માની સ્થિતિને પામે છે. આત્મ વિભ્રમથી ઉત્પન્ન થએલું દુ:ખ આત્મજ્ઞાનથીજ નારા પામે છે. પણ જેને આત્મજ્ઞાન નથી તેવા પુછ્યા
66
Page #22
--------------------------------------------------------------------------
________________
રૂ 50
તેપથી પણ તે દુઃખનો નાશ કરી શક્તા નથી.
અજ્ઞાની, આત્માને સ્ત્રી, પુરૂષ, નપુંસક વેદવાલે જાણે છે, અને જ્ઞાની જ્ઞાન દર્શનમય જાણે છે શરીરે પહેરેલું લુગડું જાડું, ફાટેલું હોય, લાલ હેય, પીલું હોય, પાતળું હોય તેથી કંઈ શરીર જાડું પાતળું કહેવાય નહિં.
આ હાલતું ચાલતું એવું જે જગત, તે મેરૂ સરખું સ્થિર જેને લાગે છે તેમજ મન, વચન, કાયાની ક્રિયા વિગેરેનું જડ જેવું લાગે છે, તેજ આ નંદમય મોક્ષ પામે છે. આત્મ સ્વરૂપની ઓળખાણ કરનારાઓ પરસંગ ત્યાગ કરો. તેને માટે કહે છે; “હાવત મન, તન, ચપલતા, જન કે સંગ નિમિત્ત જનસંગી હવે નહિ તો તે મુનિ જગ મિત્ર” મન શરીર અને વાણુની સંપલતા તે માણસના સંસર્ગથી થાય છે. માટે જ્ઞાની પુષે ચપલતાનું બીજ એ જે મનુષ્યને સંસર્ગ, તેનો ત્યાગ કરે છે.
જેને આમાને નિશ્ચય થાય છે તેને પહેલાં આ જગત ઉન્મત્ત જેવું લાગે છે; પરંતુ આમદર્શનની દર વાસના થયા પછી તે જગત પત્થરની પિઠે ભાસે છે
આ શરીરાદિથી આભા જુદો છે એવું માત્ર બેલવાથી કે સાંભળવાથી જ બંધન મુકાઇ મૈક્ષિ પામતો નથી, પરંતુ જ્યારે ભેદ જ્ઞાનના અભ્યાસથી આમાનો નિશ્ચય થાય છે, ત્યારે જ મોક્ષ પામે છે.
આ શરીરથી જુદા એવા આત્માની, આમા વિષે એવી દર વાસના કરવી કે–તે સ્વમમાં પણ હું શરીરી છું, કે પોતાને ફરીથી અંગ સંગતિ ને થઈ જાય.
જાતિ અને લિંગ બે દેહને આથમી રહ્યાં છે. અને એ દેહ તે જ સંસાર છે, માટે જાતિ અને લિંગનો, પરમાર્થ દષ્ટિવાળાએ આગ્રહ કરે નહિ. જેમ યેલ ભ્રમરના સંગથી ભમરી થાય છે, જેમ વાટ દીવાને પામી પિતે પણ દીવારૂપ બની જાય છે, તેમ આત્મા પિતાથી ભિન્ન એવા સિદ્ધ ભગવાનની આરાધના કરતાં પોતે પણ સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાછે વાણીથી નહિ વર્ણન કરી શકાય એવા પરમાત્માની ભાવના કરતાં કરતાં પિતજ પરમાત્મા રૂપ બને છે, એટલે મોક્ષ લક્ષ્મીને પામે છે. ઇતિશ્રી.
શાન્તિઃ શાન્તિ.
Page #23
--------------------------------------------------------------------------
________________
૩૦
જ્ઞાન સુગંધ.
પ્રભાતી.
( મણીલાલ મોહનલાલ વકીલ પાદરાવાળા )
જ્ઞાન કર, જ્ઞાન કર, જ્ઞાન કર આત્મા. જ્ઞાન કરતાં થકાં અર્થ સિદ્ધિ જ્ઞાનને ધ્યાનથી પ્રકટ નીજ ગુણુ કરા પામશે જ્ઞાનથી અલખ રિદ્ધિ. જ્ઞાનથી પ્રાપ્તકર શુદ્ધ સમીત રૂડું, દર્શન જ્ઞાનથી પ્રાપ્ત થારો, જ્ઞાનથી પ્રાપ્તિ ચારિત્રની પણ થતાં, જ્ઞાનથી પથ સિધ્ધા પમારો,
જ્ઞાન વધુ બાપડા જીવ ભમતા ક્, જ્ઞાન વધુ શુદ્ધ શ્રદ્ધા ન હેાવે. જ્ઞાન વણુ ધ્યાન કે શમ નહી છે કદા. જ્ઞાનથી આપને આપ જેવે.
જ્ઞાન કરતાં શમે આધિ વ્યાધિ સહુ. જ્ઞાન કરતાં શમે સા વિકલ્પે જ્ઞાનથી પામીએ પરમ શાંતિ વળી. જ્ઞાનથી સત્ય આનંદ કા. તત્વના જ્ઞાનથી ધ્યાન તહ્વીનતા. હૃદય શુદ્ધિ સદા શાંતિ આપે. રાગને દ્વેષના નાશ છે જ્ઞાનથી, જ્ઞાનથી આત્મ આનદ વ્યાપે. મહેલ માયા તા અધકારે ભર્યા. જ્ઞાન દીપક પ્રભા ને ઉજાળે. કાઢી અજ્ઞાન તિમિર અનાદિતણું'. સત્યને સત્ય રૂપે પ્રમાણે,
જ્ઞાનક, ૧
જ્ઞાનકર, ૨
જ્ઞાનકર, ૩
સાતકર, ૪
જ્ઞાનકર. ૫
સાકર, દ
Page #24
--------------------------------------------------------------------------
________________
૩૧ અલખનું જ્ઞાન તે સત્ય આપે સદા, જન્મ મૃત્યુ તણું દુઃખ કાપે. સદ્ ગુરૂ જ્ઞાન સુગંધ પ્રસરાવતા. જીવને શુદ્ધ પદમાં જ થાપે.
- જ્ઞાનકર. ૭ શાંતિ શાંતિ શાંતિ.
પાદરાકર
આત્મહીરો.
કેવી રીતે જડી શકે? આરે કાયામાં ચેતન હીરો, અનંત જ્ઞાનાદિક ભરિયો. આમ હીરે દરેક હાથમાં વસેલે છે, તેને શોધ, પીછાવો અને અનુભવ તે કામ દરેક મનુષ્ય કરવાનું છે. તે કામ સાન અને ઉચ્ચ અભિલાવાના બળથી થઈ શકે તેમ છે. જેવી રીતે કાઇ કીમતી ધાતુ ખાણના અંદરના ભાગમાં સમાયેલી હોય છે. અને તે મહા મહેનતે ઘણી અડચણે અને અનેક નિરાશાના પ્રસંગે પછી પ્રાપ્ત થાય છે, તેવી રીતે આ આત્મહિરે આપણા હદયમાં ગુપ્ત રહે છે તેને શોધવાને ઘણા પ્રયાસની જરૂર પડે છે. એકવાર ખાણ ખેદનાર કીમતી ધાતુ શોધી કાઢવાને હાથ ધરે પછી તેણે માટીની અંદર અને સન્ત ભેખડોની અંદર થઇને કામ કરવું જોઈએ; તે દરમ્યાન છેવટે ફતેહ મળવાની છે એવી અચળ શ્રદ્ધા રાખી તેને આગળ વધવાનું હોય છે.
તેજ રીતે જે મનુષ્ય પોતાની અંદર આહીરાને શોધે છે, તેણે અડચણ અને શંકારૂપી રેતમાંથી, ઈન્દ્રિએ રૂપી માટીમાંથી અને સ્વાર્થ અને જડવાદની સસ્ત ખડકમાંથી પસાર થવું જોઇએ. આ રીતે જયારે તે પસાર થાય છે, ત્યારે જ તે આમિક આનંદ અને શાંનિરૂપી હીરાની જળહળની જ્યોતિ નિરખી શકે છે. વચમાં એવા એવા ઘણા પ્રસંગે આવે છે કે જે વખતે આ શોધ મુકી દેવા અને બીજી જગ્યાએ સુખ શોધવાને તે લલચાશે, શંકા અડચણે અને નિરાશા તેના હદયમાં જાગૃત થશે અને તેના પ્રયત્નમાં તે ફાવશે નહિ એવા અનેક નાસીપારી ભય વિચારે તેને હૃદયમાં પ્રકટ થાય છે.
જગતની સુખ આપનારી વસ્તુઓ તેને વિશેષ આનંદકારક લાગશે, પણું જેને ભૂસ્તરવિદ્યાનું યથાર્થ જ્ઞાન છે, તે પુરૂષ માર્ગમાં આવી પડતી
Page #25
--------------------------------------------------------------------------
________________
11
અનેક અડચણો છતાં, પોતાના નિશ્યને દઢ રીતે વળગી રહે છે, કારણ કે તે જાણે છે કે અંતે આ ખાણમાંથી હિર નીકળવાનો છે, તેવી જ રીતે ખરે આત્મહીર શોધનાર પુરવ પણ અડચણો નહિ ગણકારત, શંકાઓને દૂર કરતા અને નિરાશામાં પણ આશાનું કિરણ નિહાળતિ એકજ નિશ્ચયથી આગળ વધ્યાં કરે છે, અને જડ વસ્તુ ઉપર આત્મા સામ્રાજ્ય ચલાવશે એ સિદ્ધાંતમાં દર શ્રદ્ધા રાખે છે.
ખાણ ખોદવામાં કેવળ બળ અને પુરુષાર્થની જરૂર નથી, પણ સાથે ભૂસ્તરવિદ્યાના જ્ઞાનની પણ જરૂર છે. આ જ્ઞાની કીંમત અગણ્ય છે. હીરો મેળવવા આ કીંમત આપવાની જરૂર છે. જેનામાં 'મત આપવાની શક્તિ ન હોય તેણે આ બાબતને આરંભ જ ન કરવો એજ ઉચિત છે.
તેવીજ રીતે આમીરે પ્રાપ્ત કરવાને જેટલી કીંમત બેસે તેટલી આપવી જ જોઈએ. આ કાર્યમાં મિત્રો આપણને તજી જાય, ધનનો નાશ થાય, આપણી આ જગત સંબંધી આશાઓ અને અભિલાષાઓ સર્વથા વિનાશ પામે, છતાં આ કામને દરરીતે વળગી રહેવું જોઈએ. ઉચ્ચ પ્રકારને આનંદ મેળવવાને હલકા પ્રકારના વિષયસુખનો ત્યાગ કરવો જોઇએ, સુખ મેળવવાને દુઃખ ભેગવવું જોઇએ, આપણે ખરો આત્મા અનુભવવાને આ માયાવી ઉપાધિ ઉપરનો પ્રેમ ઓછો કરવો જોઈએ; મેળવવાને આપવું જોઇએ, અને છેવટે પવિત્ર કરનારી અગ્નિમાં પ્રવેશ કરવો જોઇએ કે જેથી આત્મિકબળ સાથે આપણે તેમાંથી બહાર નીકળી
ખણું બદનારાઓને એવો બનાવ કેટલીકવાર બને છે કે સપાટી ઉપરજ કીમતી સુવર્ણનો આભાસ જણાય છે. પણ આ કામનો અનુભવી જાણે છે કે આ તેની નિત્યતા અને ઉરચતાની નિશાની નથી. .
તેજ રીતે જગતમાં જણાતા ઉપર ઉપરના વિષયસુખથી લલચાઈ તેને આત્મિક આનંદ માનવાની ભૂલ કરવી નહિ. તે આનંદ તે આત્માના અંદરના ભાગમાં બિરાજે છે. તે બાહ્ય વિમાં કે પુસ્તકમાં કે મિત્રોમાં કે સ્વજનોમાં રહેલી નથી. અંદર તપાસો. બાહ્ય વેગને અટવો. મનને અંતર્મુખ વાળો અને ત્યાં પ્રથમ કાંઈ તમને આત્મ હીરાની ઝાંખી થશે. પુરૂષાર્થ વડતા નહિ. તે કાર્યમાં આગળ વધ્યાંજ કરજો. આખરે તમને તે હીરે તેના સઘળા પાસા સાથે પૂર્ણ પ્રકાશમાં ઝળકત જણાશે.
Page #26
--------------------------------------------------------------------------
________________
૩૧૨
જૈન ધાર્મિક જ્ઞાન, જ્ઞાનથી થતા ફાયદા, જ્ઞાનનું માહાભ્ય.
25
લેખક–- શા. ડાહ્યાભાઇ ઇશ્વરદાસ. મુંબઈ.)
( અંક નવમાના પાને ર૭૯થી અનુસંધાન. ) માટે મારા વહાલા પ્રિય જૈન બંધુઓ ધર્મના દશ લાણ છે તે હમેશાં આપણે યાદ રાખવા જોઈએ. તે દશ લક્ષણો નીચે પ્રમાણે.
धृति क्षमा दमोऽस्तेयं शौच मिन्द्रिय निग्रहः
धी विद्याः सत्यम क्रोशे दशकं धर्म लक्षणम् ધતિ, ક્ષમા, અસ્તેય, પિશાચ, ઇન્દ્રિય નિગ્રહ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ એ દશ ધર્મનાં લક્ષણ હમેશાં યાદ રાખવાં જોઈએ આ દશ લક્ષણનું વર્ણન કરવા જતાં ચેપડાના ચોપડા ભરાય માટે મેં આ ઠેકાણે ફક્ત તેમના દશ લક્ષણનાં નામજ લખ્યાં છે. માટે મારા પ્રિય બંધુઓ રાતને દહાડે દુનીઆમાં એક નાશવંત દોલત મેળવવા માટે મહેનત કરીએ છીએ તે પણ આપણે મેળવીએ છીએ તે આ અખુટ ધર્મરૂપી દોલત મેળવવાને કેમ આપણે માહેનત ન કરીએ અલબત કરવી જ જોઈએ. અરે આપણું પોતાના ધર્મનું અભિમાન રહેવાથી આપણી જ્ઞાતિની કઈ પણ કાળે ઉન્નતિ થશે થશે અને થશેજ. કામ, ભય લાભ તથા જીવીત માટે આપણા ધર્મનો ત્યાગ કરે જોઈએ નહિ. આપણે જૈન ધર્મ નિત્ય છે અને સુખ અને દુઃખ અનિત્ય છે તેમ આપણે જીવ નિત્ય છે અને અવિદ્યા અનિત્ય છે માટે સુખ દુઃખ તથા અવિદ્યારૂપ અનિત્યનો ત્યાગ કરી નિત્ય રત્નચિંતામણીરૂપ ધર્મ અને આત્માના વિશે શ્રધા કરો અને સંતોષ પામે કારણ કે ધર્મ સમાન બીજો કોઈ પણ લાભ નથી. દુઃખથી આ પિપણ કરેલું શરીર નાશ પામે છે અને તેના સંબંધી લો કે તેને ઉપાડી દુર લઇ જાય છે અને રૂદન કરી કાન માફક તેને ચિતામાં નાંખી દે છે માટે આ નાશવંત શરીરને કઈ પણ ફર્સ નથી એમ જાણી ખરા રત્ન ચિંતામણીરૂપી જૈન ધર્મને વળગી રહો અને મહેમાંહે સંપૂરાખી વધર્મને સાચવવા ધનવાન બને સિંહ જેમ ઝાડીના આશ્રય કરે છે તે તેથી કોઈ પણ માણસ તે સિંહના ઉપર ગોળી છોડે તે તે સિંહને નહિ વાગતાં ઝાડ સાથે અથડાય છે અને સિંહનું રક્ષણ થાય
Page #27
--------------------------------------------------------------------------
________________
૩૧૩
છે તેમ સિંહના ભયથી તે ઝાડને પણ કોઈ કાપતું નથી. એવી રીતે ભાઈએ ! પરસ્પરના આશ્રયથી ઉનું રક્ષણ થાય છે માટે આપણે આપણું જૈન ધર્મ રૂપી સિંહનું પાલન કરી એક બીજા સાથે હળી મળીને રહે છે જેથી આ આધુનિક વખતમાં જેવી પડતી થયેલી આપણી માલુમ પડે છે તેવી જ આગળના વખતની જાહોજલાલીની ચઢતીના શિખર પાછાં જઈ શું એવી હે ! પ્રભુ હમારા પર કૃપા કર અરે ! આ વખતે એક ધર્મ વિષેનો દાખલો મને યાદ આવ્યો છે તે નીચે પ્રમાણે
એક ગામમાં એક મહાન ધર્મધુરંધર રાજ રાજ્ય કરતે હતો તેને એવો નિયમ હતો કે ગામના અંદર સવાર પછી તે સાંજ સુધી કોઈ ચીજ નહીં વેચાય તે પોતે ખરીદ કરતા. એમ ઘણા દિવસો વ્યતીત થયા પછી ગામના કોઈ એક માણસે રાજાને નયમ તેડવાને માટે તેણે એક માણસના આકારનું દલદર પુતળું બનાવ્યું અને પછી તે ગામમાં જઈને વેચવા માટે બુમ પાડવા લાગ્યો કે કઈ દલદર લે, કઈ દિલદર લે પણ એ તે કણ મૂખ હોય છે તે દલદર વેચાતું લે આખરે સવારથી તે સાંજ સુધી રખ આખરે થાકીને તે રાજા પાસે દલદર લઈને ગયા અને કહ્યું કે મહારાજ આ મારા દલદરને કોઈ લેતું નથી માટે મહેરબાની કરીને તમે ખરીદ કરે. રાજા વિચારમાં પડે પરંતુ તેનો નિયમ હતે માટે તેણે દલદર વેચાતું લીધું. આખા ગામમાં હાહાકાર થઈ રહયો કે રાજાએ આ શું કર્યું. રાજાએ દલદરને વેચાતું લઈને એક ખૂણામાં મળ્યું અને થોડા દિવસ ન થયા એટલામાં તો લક્ષ્મીએ સ્વ'નું આવું કે છે ધમાં રાજા હવે મારાથી તારા ઘરમાં રહેવાશે નહિ કારણકે તે દલદર રાખ્યું છે માટે તું મને રજા આપે ત્યારે રાજાએ કહ્યું કે હું દલદરને કદી પણ છોડવાનો નથી માટે તારે જવું હોય તો આ રસ્તો ખુલે છે. લક્ષ્મી ત્યાંથી ચાલી પછી દયા, સત્ય વગેરે રાજાને સ્વપનું આપીને ચાલતા થયાં આખરે રાજાની પાસે ધમાં આવ્યો અને ધર્મ રાજાને કહ્યું કે હે રાજન લાદમી, સત્ય, વગેરે તમારા ઘરમાંથી ગયાં હવે મારે રહેવાનો એક પણ માર્ગ નથી માટે તું મને રજા આપે ત્યારે રાજાએ કહ્યું કે હે ધમ ! તારે ખાતર મેં નીયમ લીધો હતો તે નીયમના આધારે મેં દલર વેચાતું લીધું માટે હું તને કદીપણ છેડનાર નથી માટે તું
Page #28
--------------------------------------------------------------------------
________________
તારી જગ્યાએ પાછો જા. ધર્મને નીચું જોવું પડ્યું કારણ કે પિતાને ખાતર તે લક્ષ્મી, દયા, સત્ય સર્વ જવા દીધાં માટે ધર્મ પાછા પોતાની જગ્યાએ જઈ બેઠે. આખરે લક્ષ્મી આખા ગામમાં ફરી પણ તેણે કઈ પણ ઠેકાણે ધર્મને જોયો નહીં તેથી તે પાછી રાજ પાસે આવી અને વિનવવા લાગી હે રાજ ધર્મ, ગામમાં કોઇ પણ કાણે નથી ફકત તારી પાસે છે માટે તું મને રાખ. રાજાએ કહ્યું કે તું ચંચળ છે માટે જે તારે આવવું હોય તો આ ઘર ખુલ્લું છે અને તારે જવું હોય તો આ રસ્તે ખુલ્લો છે એ પ્રમાણે કહ્યું ત્યારે લમી રામના ઘરમાં રહી તેની પછવાડે સત્ય, અને દયા ગામમાં ફરીને પછી રાનની પાસે આવ્યાં માટે હે પ્રીય બંધુઓ ! ધર્મ શું નથી કરી શકતો. તેનાથી તૃણને મરૂ, એક પલકમાં માણસે બનાવી દે છે, માટે ધર્મ રાખશે અને ગરીબ સ્થિતિ ગમે તેવી હશે તે પણ આખરે ધર્મરૂપી દોલતથી આ દુનિઓમાં તેમજ પરદુનિઆમાં અક્ષય સુખ પામશે અને પામશેજ.
માસિક સમાચના.
ગુંદી મુકામે મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરના વિહાર વખતે તેઓ શ્રીએ ત્યાંના કાકોર સાહેબને આત્મજ્ઞાનનો સદબાધ આયે હતા. મહારાજ શ્રીના સદુપદેશથી તે ઠાર સાહેબે એક લાયબ્રેરી ખાલી છે.
તા. ર૬-૧ર-૦૯ના રોજ કે મુકામે મુનિ મહારાજ શ્રી બુદ્ધિ સાગરજના વિહાર વખતે અત્રેથી વકીલ વેલચંદ ભાઈ ઉમેદચંદ મહેતા તથા શેઠ, લલ્લુભાઈ રાયચંદ જૈન બોર્ડીગના સુપ્રીન્ટેન્ડન્ટ શંકરલાલ ડાહ્યાભાઈ ત્યાં ગયા હતા ત્યાં વકીલ વેલચંદભાઈએ મહારાજશ્રીના પ્રમુખપણ નીચે સં. ઘની સભા મેળવી હતી, શરૂઆતમાં વકીલ વેલચંદ ભાઈએ જણાવ્યું આપણે જેનો જમાનાની હરીફાઈમાં કેટલા પછાત છીએ તથા આધુનિક સમયે આપણે કેવી સ્થિતિ ભોગવીએ છીએ તથા આપણે હવે ઉન્નતિ કેમમાં કેવી રીતે આગળ વધવું જોઈએ વગેરે બાબતો ઘણી અસરકારક રીતે લગભગ અડધો કલાક સુધી વર્ણવી હતી, ત્યારબાદ તેમણે જણાવ્યું જે સાત ક્ષેત્રમાં આપણે સખાવતનાં નાણાંને ઉપયોગ કરવાનું છે, એ શા
Page #29
--------------------------------------------------------------------------
________________
૩૨૫
આનુસાર સિદ્ધ છે પણ વલાણાને જેમ ધ્યે હાથે પકડી રાખીએ છીએ પણ જે વખતે જે બાજુએ જરૂર પડે તે વખતે તે ખાજુએ હાથ લાંમા કરીએ છીએ તેવી રીતે અત્યારના જમાનામાં કયા ક્ષેત્રમાં નાંણાંના ઉપયાગ કરવાના છે એ દીધદષ્ટિથી નઈ તપાસી આપણી સખાવતને ઉપયોગ કરવાની જરૂર છે. સાત ક્ષેત્રને મુખ્ય આધાર શ્રાવક શ્રાવિકા ઉપર છે, કારણ કે કામના ઉદયકર્તા સાધુ મુનિરાજન પણ એમાંથી ઉત્પન્ન થવાના છે. શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર કામના સ્ત ભરૂપે છે, માટે જેમ બને તેમ ઉચ્ચ કુલવણીને તે પ્રાપ્ત થાય અને ઉન્નતિના શિખર ઉપર તે ચઢે તેવા રસ્તાઆ યાજવાની હાલ ઘણી જરૂર છે, ત્યારબાદ અમદાવાદમાં આવેલી કોર લલ્લુભાઇ રાયચંદની જન માર્કીંગને લાગણી ભર્યાં શબ્દોમાં મદદ કરવાનું સૂચવ્યું હતું. ત્યાર પછી મુનિશ્રી અન સાગરજીએ દયા ધર્મના બાધ આપ્યા હતા. અને તે યાજ્ઞાનથી પ્રાપ્ત કરવી જશે. આ ખાખત દ્રષ્ટાંતા માપી પુરવાર કરી હતી. જૈન સમાજ જેમ કળણીમાં આગલ વધે તેમ ઉપા ચા મેાજવા ભુંએ. વગેરે ખાખતા પર વિવેચન કર્યું હતુ. ત્યારબદ પૂછ્યું ચેાનિષ્ઠ મુનિમહારાજ શ્રી બુદ્ધિસાગરજીએ કહ્યું કે શાસ્ત્રાનુસાર દરેક પોતાની શક્તિ અનુસાર સાત ક્ષેત્રમાં પૈસા વાપરવા ાએ અને તેમાં જમાનાને અનુસાર જે ક્ષેત્રમાં વધારે જરૂર હોય તે સત્રમાં વાપરવે જોઈએ. ઉજમણાં આદિ માંગલીક કાર્યો તે જૈન તત્ત્વજ્ઞાનના ઉદ્યાત થાય તેમ કરવાને અર્થે છે નહિ કે ચાર દિવસની લાકમાં વાહ વાહ કહેવડાવવાને માટે. દરેક ધર્મવાળા જેવા કે આર્યસમાજી શ્રિીઅને વગેરે પોતાના ધર્મ ફેલાવવાને માટે વા કેવા ઉપાયે રચે છે. હવે જૈનાએ ચેતવુ જોઇએ, જૈન તત્ત્વજ્ઞાનના જેમ હેાલા પ્રમાણુમાં ફેલાવા થાય તેમ કરવાની અનિવાર્ય જરૂર છે. ધાર્મિક અને વ્યવહારિક ઉન્નતિને અર્થે એડીગો સ્થાપવી જાઈએ વગેરે જમાનાને અનુકરણીય બાબતે વિષે અસર કારક રીતે લગ ભગ અડધા કલાક સુધી ભાષણ આપ્યું હતુ. ત્યાર બાદ અમદાવાદમાં આવેલી શેઠ લલ્લુભાઈ રાયચંદની જૈન ધ્યેાગને મદદ કરવાનું મળ્યુ હતું, જેથી ત્યાંના સધ એકત્રમલી મેડીંગને લાભાર્થે ટીપ કરી હતી જેમાં રૂા.૪૦૦ના શુમારે ભરાયા હતા. જેની વિગતવાર હકીક્ત હુવે પછીના અંકમાં આડીંગ પ્રકરણમાં જણાવવામાં આવશે. સભાની અંદર ત્યાંના શે. જે
ભાઈ તથા આપાલાલ ભાઈ તથા કીશીંગ ડાયાભાઇ તથા શા. ગનલાલ હકમચંદ તથા સંધવી હેમચંદ પુસેત્તમ, તથા રા. રતનયદ નડાનચંદ તથા શા. તુરખચંદ વીરજી તથા ગામ ગુંદીવાળા શા. ચતુરભાઇ, ગાલદાસ વગેરે સદ્દગૃહસ્થાએ તથા કેટલીક ખાનુએ પણ હાજરી આપી હતી.
-
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૧
મુનિમહારાજ શ્રી મુદ્ધિસાગરજી સિદ્ધાચલજીની જાત્રા ી રીતે કરવી તે બધી એક ઉપયેગી ગ્રંથ લખનાર છે.
શ્રીમદ્ યશે વિજયજી બનાસ પાઠ શાળા તરફથી જે મે વિદ્યાર્થી આને લામાં પાલી ભાષાના અભ્યાસ કરવા માકલ્યા હતા તેમ પાલી ભાષાના અભ્યાસ કરી બનારસ પાછા આવી ગયા છે.
स्वीकार.
મેશ્વજી હીરજીની કંપની તરફથી. શિવ વિના ભાગ ૨ તથા શિવમેધ ભાગ ૧-૨ દાસી મણિલાલ નથુભાઇ, બી.એ. તરફથી, સભ્યે મુખડી મુક્યાં (ગુરૂદનનુ હીંદી ભાષાંતર ) U. D. Barodia. B. A History & Litorature of Jainism.
શ્રીજૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક બેર્ટીંગમાં નાણાં ભરનારને સૂચનાઃ
સર્વે જૈન અને વિજ્ઞપ્તિ કે જે સગૃહસ્થાને ખેાર્ડીંગના લાભાર્થે પૈસા આપવાના હેય તે જે ખાતેી આપતા હેય તે ખાતાનું નામ કૃપા કરી જણાવવું કે જેથી કરી કુલ વગેરે ધર્માદાખાતાની કહેલી જો તે રકમ હશે તા તેના જ્ઞાન વગેરે ખાતામાં ઉપયાગ કરવામાં આવશે કારણ કે વિદ્યાર્થીના ખાધાખરચમાં ખરચખાતે કે એડી ગખાતે કરેલી રકમને ઉપયોગ કરવામાં આવે છે.
માહકોને સૂચના—જે બધુઓએ આ માસિકનું લવાજમ ન મેકહ્યુ હેય તેઓએ મહેરબાની કરી મેલાવી આપવું તથા જે બંધુઓએ ગ્રાહક થઈ પાંચ કે છ અંક રાખી પછીથી ગ્રાહક તરીકેનું નામ કમી કરાવ્યુ હાય તેઓએ દરેક અંકના બે આના પ્રમાણે પૈસા અમારી પ્રીસે માકલાવી આપવા તેમાં જે સગૃહસ્થાએ વી, પી. ન સ્વીકાર્યું હોય તેમને વી. પી. ના એક આને વધુ માફલી આપવે. નહિ માકલાવી આપશે તે બેર્ટીંગના સાતખાતામાં જે નુકશાન પડશે તેને જવાબદાર તે ગણાશે. લી. સેવક.
વ્યવસ્થાપક “ બુદ્ધિપ્રભા
..
Page #31
--------------------------------------------------------------------------
________________
છે
અમુલ્ય તક. નિચેનું સંપૂર્ણ વાંચે ને લાભ .
ફક્ત ૧ માસ; માત્ર પોસ વદ ૦) સુધી.
શું આત્મધર્મમાં ભેદભેદ હોય છે?
સરળ ભાષામાં તરવસ્વરૂપ પામવું હોય તે!
“ શોપ કુાિનો પ્રયપાછા ' ના ગદ્ય અને પદ્યના દરેક ગ્રન્થ વાંચી ને મનન કરે. તેઓશ્રીની શિલીને સર્વ દર્શનવાલા સમદષ્ટિપણે માન આપે છે. આવા ઉત્તમ અને તદન નજીવી કીંમતે ગ્રન્થ પ્રગટ કરવાની પહેલ મજકુર મંડળેજ કરી છે એમ પ્રત્યે વાંચનારા દરેક કહે છે. ઓછી કીંમત છતાં પણ પરોપકારાર્થ ઉદાર ગ્રહસ્થો તરફથી વધુ લાભ
તે લાભ કેવી રીતે છે?
રૂ. ૪-૧ર-૦ માં ૧૨ ગ્રન્થ ૩૮૦૦ પ્રણ. નીચે જણાવેલા ૧૧ ગ્રન્થ મંડળ તરફથી પ્રગટ થયેલ છે જેનાં ૩૩૦૦ પ્રષ્ટિ છે ને એકંદર કીમત રૂ. ૫-૮-૦ છે. તે દરેકની એક એક નકલ સાથે મંગાવનારને એક સદગ્રહસ્થ તરફથી વ્યાખ્યાનમાળા(પ્રષ્ટ ૨૦૧૬) તથા વડવાલા શેઠ લક્ષ્મીચંદ લાલચંદ તરફથી આમપ્રદીપ ( પ્રક ડ૧૫ ) તથા શેઠ વીરચંદ કૃણાજી પુનાવાલા તરફથી આમપ્રકાશ ( પ્રષ્ટ પ૦ ) એમ ત્રણ ગ્રન્થ (ઉપલી મુદત સુધી ) ભેટ મલશે.
શ્રીમાળા પૈકીના કેટલાક પ્રત્યે જેઓએ આ અગાઉ ખરીદેલા હોય તેઓને પણ ભેટનો લાભ મળી શકે તે માટે એક વધુસવડ
રૂ. ૨-૮--૦ ના ( ગ્રન્થમાળા પૈકી કે ગમે તે ગ્રન્થો મંગાવનારને ( આમપ્રકાશ સિવાય ) અધ્યાત્મ વ્યાખ્યાનમાળા અને આત્મપ્રદીપ એ બે ગ્રન્થ ભેટ આપવામાં આવશે.
ગ્રન્યો તાકીદે મંગાવી છે કેમકે આત્મપ્રકાશ અને બીજા
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૧૮
કેટલાક ગ્રન્થોની શીલક ઓછી હેવાથી જ ઉપલી ટુંકી મુક્ત રાખવી પડી છે.
માટે હેલો તે પહેલે. ફક્ત એક કાર્ડ લખવાનીજ જરૂર.
કયાં લખશે? અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ.
ચંપાગલી, મુંબઈ, પિટ નં. ૨ Bombay. તથા અમદાવાદ કે. નાગરી સરાહ. જેનડગ, (મુંબઈ, અમદાવાદ, ના ગ્રાહકોને ઘેર બેઠે પાંચાવામાં આવશે અને પાદરા, પુના, ભાવનગર, પાલીતાણું, આટલા સ્થળોવાળાને પિાક ખર્ચ ન પડે તેવી ગેહવણ કરશું. પણ તે અને બીજા સ્થાના ઓર તો મુંબઈના ઠેકાણેજ સ્વીકારવામાં આવશે)
સૂચના–પુસ્તકોનાં નામ, નકલ, મંગાવનારનું ચોકસ સ્થળ, ઠેકાણું ખા દેતે લખવાને સંભાલ રાખવી.
कयाग्रन्थो तैयार छे. (પ્રથે પાકી બાઈડીંગ અને ઉંચી છપાઈથી સારા કાગલ ઉપર છપાવ્યા છે.) ગ્રન્થાંક : મકર પર સંપ્રદ મre ૬ ઢો. પ્રછ ૨૦૮ ક. ૦-૮-૦ U, ૧ અધ્યામ વ્યાખ્યાનમાળા.
,, ૨૦૬ , ૧-૪-૦ , ૨ મન જ સંગ્ર૬ મા. ૨ . , , મા. ૩ નો.
૨૧૫ ,, - ૪ સમાધી રાતરા.
૦-૮૦ ૫ ચમા ઉત્તિર્ણ .
* ૦–૮–૦ ૬ બાપ. ૭ માન મા. ૪ છે.
૪ , ૨-૮-- , ૮ માત્ર રન.
૪૩૨ ,૦-૧૨-૨૦ , ૯ માર કાતિ.
, ૫૦૦ , --૧૨-૦ - ૧૦ તલાટુ.
૨૩૦ , ૦-૪-૦ આ અગીઆર ગ્રન્થના ૩૩૦૦ પ્રદ છે. છતાં કીંમત માત્ર. ૫–૮–૦ ઉપરાંત ઉપર મુજબ સાથે મંગાવનારને ૪-૧ર-૦ અને આમપ્રકાશ ગ્ર ભેટ. આ ગ્રન્થ પણ શ્રીમદ્ બુદ્ધિસાગરજી રચિત ૫૦૦ પ્રષ્ટ ને દ્રવ્યાનુગ આદી વિષયો સરળતાથી સમજી શકવા માટે સર્વોત્તમ છે.
આ ગ્રંથમાળાના પુસ્તકમાં શું છે ?
( ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળ) શ્રી માણસા મળે તેવજીજ્ઞાસુ બંધુઓના મેળાવડા સમક્ષ શ્રીમદ્
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૧૯
બુદ્ધિસાગજીએ લાંગલાદૃ ત્રણ દિવસ સુધી આપેલ અમુલ્ય બોધ, તથા અન્ય બંધુઓ તરફનાં ઉપયોગી વિવેચને આ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત જેનાએ સાંવત્સરીક ક્ષમાપના કેવી રીતે કરવી જોઈએ તે મહારાજશ્રીએ લંબાણથી એટલું તો સરસ લખ્યું છે કે કોઈ પણ ધર્મવાળાને જૈનોની ક્ષમાપનાનું રહસ્ય સર્વોત્તમ છે તેમ જણાયા વગર રહેશે નહિ.
(૦-૨–૨–૭)મનના સંગ્રહ. મ. ૧-૨-૨-૪
ચાર ભાગ પૈકી એકાદ ભાગ કે એકાદ પદ જેણે સાંભળ્યું કે વાંચ્યું હશે તેઓને આ ગ્રન્થની મહાવતા વિષે કાંઇ જણાવવા જરૂર રહેતી નથી. એમાંનાં દરેક ભજને સર્વ ભકતનાં ભજનો કરતાં ઉત્તમ અને અસરકારક શૈલીથી ગુર્જર ભાષામાં રચાએલાં છે. આ પદ અધ્યાત્મજ્ઞાન, ગજ્ઞાન. ભક્તિમાર્ગ ને નિતિમાર્ગનાં એટલાં બધાં બાધક અને રસિક છે કે તે ગાતાં કે સાંભળતાં સુજ્ઞજનો દુનિયાની ઘટમાળનું ખોટાપણું જોઈ શકે છે. કર્તાના ઉગારરૂપ ભજનો એક એકથી ચઢીઆતાં અને એટલાં બધાં ઉંડાં ભાવા. ર્થવાળાં છે કે જેથી વાંચક અને શ્રેતા જનોનાં હદયમાં અલોકિક આનંદની ખુમારી પ્રગટે છે. સર્વ દર્શનવાળાઓને સરખી રીતે ઉપયોગી હોવાથી ટૂંક સમયમાં ચાર ભાગ પ્રગટ થવા પામ્યા છે.
ભાગ ત્રીજા, ચોથામાં, વર્તમાન તિર્થંકરની બે ચોવીશીઓ છે. એક વાશી છે, જે દરેક તત્વબોધ અને અધ્યાત્મજ્ઞાનથી ભરપુર છે, ભાગ ચેથામાં ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજીકૃત સમૃવહાણ સંવાદદ્મ. પરમેંટીમીતા, બ્રહ્મગીતા, નિશ્ચય વ્યવહાર ગર્ભન સ્તવન છે, જે જ્ઞાન તથા ગુર્જર ભાષા માટે ઉપયોગી છે. ઉપરાંત ગુર્જર ભાષામાં રચેલો સંવત ૧૩૨૭ ની સાલને સાત ક્ષેત્રને રાસ છે. આ રાસ પ્રાચીન, યાને નરસી મહેતાના કરતાં અગાઉને છે. (આથી અગાઉના રાસની હજુ શોધ થઈ નથી ) આ રીતે ગુર્જર ભાષાની શોધમાં પૂજ્ય ગુરૂશ્રીએ પિતે પહેલવહેલી શોધ કરી છે. વિશેષ ઉપગી થઈ પડે તે માટે ટનટમાં તેની ટીપ્પણ આપી છે.
(૪) સમાધિ સતમ. આ મૂળ ગ્રન્થ ઉપાધ્યાયજી શ્રી વિજયજી કૃત છે તે ઉપર મહારાજ શ્રી ગુર્જર ભાષામાં વિવેચન કરેલ છે વિરાગ્યમાર્ગ અને અધ્યાત્મજ્ઞાન માટે ઉપાધ્યાયજીએ ઘણુજ સરસ વિવેચન કર્યું છે. ઉપાધ્યાયના ગ્રન્થની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.
(૧) અનુમા વાણી. આ મ9 પાંચ વર્ષ પહેલા લખાએલે છે જેમાં અધ્યાત્મ જ્ઞાનનું
Page #34
--------------------------------------------------------------------------
________________
આબેહૂબ વન છે, ઉપરાંત દેવ. ગુરૂ અને ધર્મ તત્વનું સરલ ભાષામાં. એટલું તો સરસ વર્ણન કર્યું છે કે વાંચનારના હદયમાં ધર્મની ઊંડી અસર કરી શકે છે. '
() આત્મ પ્રદીપ. આ ગ્રંથ મુળ શ્લોકમાં રચી તેના ઉપર સંસ્કૃતમાં ગુરૂશ્રીએ તેિજ ટીકા કરી છે, અને તે ઉપર ગુર્જર ભાષામાં લંબાણથી વિવેચન કર્યું છે. જ્ઞાનમાર્ગનું ભાન કરાવનાર ઉત્તમ ગ્રંથ છે સમાધિ માર્ગમાં પ્રવેશ કરવા, અનંત સુખ વરવા આ ગ્રંથ અતિ ઉત્તમ સાધનભુત છે. જડવાદ સામે રક્ષણુતરીકે આ ગ્રંથ છે. કેળવાએલાઓને ખાસ ઉપયોગી છે વાંચનારને ખાત્રી થશે કે તે વાંચવાથી દિવ્ય દ્રષ્ટિ ખુલે છે. પ્રદીપ તે પ્રદીપજ છે.
() પરમારમ ન. આ ગ્રંથમાં પટદર્શનમાં કેવી રીતે આત્મા માનવામાં આવ્યું છે તે બતાવ્યું છે અને દેવ, ગુરૂ, ધર્મ, આત્મા, કર્મ રત્નત્રય, મોક્ષ, વિગેરેનું છનાગ મેના આધારે અનુભવથી ગુર્જર ભાષામાં વર્ણન કર્યું છે. ઘટસ્થાનકેનું તેમાં પ્રમાણુ યુક્તિથી તેમજ વિદ્વતાથી ભરપુર વર્ણન છે. આત્માનું બહુ સુમ સ્વરૂપ સમજાય તેમ છે. ખરેખર આત્માની સિદ્ધિ કરનાર પરમાત્માનું દર્શન કરાવનાર, આ ગ્રંથ છે.
(૯) પરમાત્મ જયતિ. આ ગ્રંથમાં સમાધિનું સ્વરૂપ દેખાડવામાં આવ્યું છે. પરમાત્માના પ્રત્યેક ગુણનું લંબાણથી વિવેચન છે, આનંદઘનજીના છ સ્તવનનું સ્પષ્ટ વિવેચન કર્યું છે, આત્મ શક્તિઓ ખીલવવા અદભૂત માર્ગ બતાવ્યા છે. દ્રવ્યાનું યોગ અને આત્મજ્ઞાનથી ભરપુર આ ગ્રંથ છે, ખરેખર પરમાત્માની
જોતિ શું તે બતાવી આપનાર આગ્રંથ છે. મુળ ગ્રંથ (કમાં) ઉપાખ્યાયશ્રીયશોવિજયજી કૃત છે. તે ઉપર મહારાજશ્રીએ લંબાણથી વિવેચન કર્યું છે. ગુર્જર ભાષામાં આ અભૂત અમુલ્ય ગ્રંથ પહેલવહેલો બહાર પડ્યો છે. જ્ઞાન અને યોગમાર્ગની અપૂર્વ શકિત ઝળકે છે ટુંકમાં મોક્ષમાર્ગ અલ્પ સમયમાં હાથ કરાવનાર આ ગ્રંથ છે.
( ૨૦ ) તવા આ ગ્રંથ સિદ્ધાન્તના વિષયથી ભરપુર છે. સૂત્રો તથા ગ્રંથમાંથી અપૂર્વ જાણવા ચોગ્ય વિષયો અને દાખલ કર્યા છે અનેક શંકાઓના સમાધાન માટે આ ગ્રંથ ઉપયોગી છે કેમકે સિદ્ધાન્ત સંબંધી સારા ખુલાસા કર્યા છે,
Page #35
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ
4
&
P
શુદ્ધિપત્રક. નીચેની ભુલ સુધારીને વાંચવા ભલામણ કરવામાં આવે છે. પાનું લીટી
અશુદ્ધ ૨૯૫ ૭.
ચિત
કર્થચિત પજતે
એજતે પુદ્ગલસ્કધરૂપ પુગલ ધરૂપ
હાયછે અનુવાદમાં
અણુવાદમાં જણાવું' છે.
જણાવું છું તિર્થક શાંખ્ય
સાંખ્ય પચભૂત
પંચભૂત ૨૩ ક્રીયાથી
ક્રિયાથી ૭ ૦૨ ૧૮ દાણું
ઘણું"
K
૨૯૮
૯
૧૨.
યુનાં
યુનાં
૨૭
૨૮
આત્યંતિક્ર અન્તર ગીતા સુખ જીજ્ઞાસા
Hછે
૩૦૫
અત્યંતિક અંતર, ગિતા સુખવલી જીજ્ઞાશા ગ્રહન પદ અસ્તુ, શ્રધા
૨૫
૩૦૭
ગ્રહણ
પદાર્થો અસ્તેય શ્રદ્ધા
Page #36
--------------------------------------------------------------------------
________________ શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિપુજક બડગ. સદ્ગૃહસ્થો ! અમદાવાદ જેવા વિદ્યાના ઉત્તમક્ષેત્રમાં બાર્ડ ગની ઘણા વખતે તથી જરૂર હતી તે શેઠ લલ્લુ ભાઈ રાયચદ તથા બીજા સસ્પૃહસ્થાએ મળી નમહારાજ શ્રીમું દ્ધસાગરજીના સદુપદેશથી પુરી પાડેલી છે. આ બેડીંગ સંવત 19 રના આસો સુદી 10 વિજયા દશમીના શુભ દિવસે સ્થાપના કરવામાં આવી છે. તેની સ્થાપનાની શુભ દીયા મરહુમ શેઠ જેસંગભાઈ હઠીસ"ગના શુભ હસ્તે કરવામાં આવી હતી. હાલમાં આસરે 40 ગામના મળી સે જેટલી મોટી સંખ્યામાં વિદ્યાથી આ તેના લાભ લે છે. દરરાજા એક કલાક તેમને ધાર્મિક શિક્ષણ અપાય છે તથા તેની નીતિ તથા આચાર વિચાર ઉપર પણ બનતી સંભાળ રાખવામાં આવે છે, કેળવણીના ફેલાવા કરવાને અને વિદ્યાથી આને ભણવામાં સહાય આપવાને બડી"ગ જેવી સંસ્થા એ ઉત્તમમાં ઉત્તમ ચેાના છે. આ જે બાડી ગ હાલમાં અમદાવાદમાં ચાલે છે તેનું ફંડ પ્રમાણમાં ઘણું નાનું છે અને તેથી આવકના સાધના પણ ભાડ ગ જેવી સંસ્થા માટે પુરતાં નથી. આવી સંસ્થા માટે એક મોટા yડની જરૂર છે તેમજ તેને એક સારા હવાવાળા અને વિદ્યાર્થીઓને બધી રીતે અનુકુળ થઈ પડે એવી કસરતશાળાવાળા મકાનની પણ ખાસ જરૂર છે. ધણા વિદ્યાર્થીઓને જગ્યાના તથા કંડના અભાવે પાછા કાઢવામાં આવે છે. ને તેનું ફંડ વધે તે ઉપર જણાવેલા લાભ પણ મળી શકે અને એક સારું મકાન પણ તે વાસ્તે ખરીદી કે ''ધાવી શકાય.' આ કામ કાઈ અમુક વ્યક્તિ કે જ્ઞાતિનું નથી; પણ આખા જૈન સં'ધનું છે. દરેક જૈને આ કાર્ય માં પોતાનાથી બનતી મદદ કરવી ધટે છે. | ‘પંચકી લકડી અને એકકા બેજ” તે પ્રમાણે લગ્ન આદિ જુદે જુદી પ્રસંગે રે કે સામાન્ય મનુષ્ય પણ “પુલ નહિ તા ખુલની પાંખડી” જે પોતાનાથી બને તે પ્રમાણે આ સંસ્થાને મદદ કરતા રહેતા ઘણા થોડા વખતમાં આ 'બાડી"ગમાં ધણી સુધારા વધારા થg શકે. વળી આ ડગને મદદ કરવાને એક બીજું પણ ઉત્તમ માર્ગ છે તે અકે બાફીંગના લાભાર્થે આ " બુદ્ધિપ્રભા " નામનું માસિક ગયા એપ્રીલની 15 મી તારીખથી નીકળે છે. તેમાં મુનિ શ્રી બુદ્ધિસાગરજીના તથા ખીને કેટલાક વિદ્વાનોના લેખ પ્રગટ થાય છે. આ માસિકમાંથી જે નકા રહેશે તે બધા બેડીંગને મલવાની છે, માટે આપ જરૂર તે નિમિત્તે એક રૂપિચા ખરચશે. એક રૂપિયામાં તમે આવી ઉત્તમ સં સ્થાને લાભ આપવાનો હિસ્સો આપી શકશા માટે તેના ગ્રાહક થઈ આભારી કરો તથા પોતાના મિત્ર મંડળને તેના ગ્રાહક થવા ભલામણ કરશે એવી આશા રાખીએ છીએ. લી. વકીલ રોહનલાલ ગોકળદાસ બી. એ. એલ. એલ. બી. ઓનરરી સેક્રેટરી, શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક હીં"ગ.