SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. જેમ જેમ દયાના વિચારો સર થાય છે તેમ તેમ આત્માના અસં ખ્ય પ્રદેશોમાં લાગેલી કમની પ્રકૃતિ ખરવા માંડે છે અને જેમ જેમ કર્મ ખરે છે તેમ તેમ આમા પુણ્યાદિક સામગ્રીથી ઉચ્ચ અવતાર ધારણ કરે છે, નારાં નીચશરીર બદલીને ઉચ્ચ શુભ મોક્ષપ્રાપ્તિ કરાવનાર શરીરમાં પ્રવેશ કરે છે, દયાના વિચાર વિના મનમાં અશાંતિ રહે છે, ચિત્ત ચંચળ રહે છે. સર્વ જેની સાથે વૈર બંધાય છે માટે દયા કરવાની ખાસ જરૂર છે. પતંજલિએ પણ યોગપાતંજલમાં કહ્યું છે કે–અહિંસા પ્રતિષ્ટાયાં વિર ત્યાગ ખરેખર સર્વ જીવોની સાથે દયાથી વતીવામાં આવે અહિંસાની સિદ્ધિ છે ત્યારે કાઈ કોની સાથે વૈર રહેતું નથી, તેજ કાથતાં વિરને ત્યાગ રણથી મોટા લોગીન્દ્ર પર ધ્યાન કરે છે ત્યારે તેમને થાય છે. ની પાસે આવીને સિંહ વગેરે કર પ્રાણુઓ બેસે છે પણ તે યોગીન્દાને હરકત કરી શકતાં નથી. સર્વ જીવોનાપર જેમણે પૂર્ણ દયા કરી છે. તેનો આત્મા એટલા બધા ઉચ્ચ હોય છે કે તેના પર સિંહ વગેરેથી કર દષ્ટિથી જોઈ શકાતું નથી. શ્રી મહાવીરપ્રભુને ચંડકાશિથી સર્વ કરો પણ સવ જેવોપર અત્યંત દયા હોવાને લીધે પ્રભુની કૃપા દૃષ્ટિથી ઉલટ ચંકાશિક સપ બાધ પામે, અહે પ્રભુની વી દયા ?! ! કાદ' ઉપર વેરભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી દયાની પૂર્ણ સિદ્ધિ થઈ શકતી નથી. આત્મવત સવભૂતેષુ યઃ પતિ સ પસ્થતિ. પોતાના આત્માની પેઠે જે સર્વ જીવોને દેખે છે તેજ દેખતો જાણો. આ વાક્ય પણ દવાનીજ સિદ્ધિ કરનાર છે. પોતાના સમાન અન્યને દેખવા એ દયાનો ઉચ્ચ માર્ગ છે. આવી અલૌકિક દયાથી આમાં ખરેખર અનંત સુખ પ્રાપ્ત કરી શકે છે. આવી ઉત્તમ દવાની સિદ્ધિ, અનેકાન્તમાર્ગમાં થઇ શકે છે. જિનદર્શનમાં સ્વદયા અને પરદાની સિદ્ધિ થાય છે, વ્યવહારયા અને નિશ્ચયદયાની પણ સિદ્ધિ જિનદર્શનમાં યથાર્થ ઘટી શકે છે. જે મનુ પો આમાનું અસ્તિત્વ સ્વીકારતા નથી તેમના મનમાં દયાની સિદ્ધિ થઈ શકતી નથી કારણ કે ત્યારે આત્મા નથી ત્યારે દયા શા માટે પાળવી જોઇએ! દયા ન પાળીએ તો રાજા મારી નાખે, માટે દવાની જરૂર છે, સ્યાદ્વાર દર્શનમાં આવી દયાની દલીલ ખરે ખર હૃદયમાં ઉંડી અસર દયાની સિદ્ધ કરી શકતી નથી. માટે આત્માનું અસ્તિત્વ ન સ્વીકારથાય છે, નારા એવા નાસ્તિકોના વિચારમાં દયાની સિદ્ધિ કયાંથી હોય ? કેટલા પંચભૂતના રાંગે આમાની ઉત્પત્તિ થાય
SR No.522010
Book TitleBuddhiprabha 1910 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size919 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy