________________
૨૯૪
આત્માઓને માટે જગત બનાવવાનું પ્રયોજન સિદ્ધ કરતું નથી. અને જ્યારે ઈશ્વરે બનાવ્યા, એમ તેઓ માને છે ત્યારે જગતની પહેલાં જ સિદ્ધ કર્યા નહીં. જગત બનાવવાનું પ્રોજન પોતાને માટે સિદ્ધ કરતું નથી. તેમ અન્ય જીવોને માટે જગત બનાવવાનું પ્રયોજન સિદ્ધ કરતું નથી. આત્માઓ નિત્ય છે માટે તેને પણ ઈશ્વર બનાવી શકે નહીં. માટે અનેક તર્કથી વિચારી જોતાં પ્રીસ્તિઓના મત પ્રમાણે વાની સિદ્ધિ થતી નથી. પુનર્જન્મ માનનાં દયા અને હિંસાના ફળની સિદ્ધિ થઈ શકે છે.
ક્ષણિકઆત્માને માનનારાઓ બદ્ધ છે, દ્ધિ, ઈક્ષિણિકઆત્મવા- અરકત્વ સ્વીકારતા નથી, જગતને બનાવનાર પ
માં દયાનીસિદ્ધિ મેશ્વર નથી એમ બ્રાદ્ધ સ્વીકારે છે. બૌદ્ધધર્મવાથઇ શકતી નથી નાઓ એમ કહે છે કે, આત્મા ક્ષણમાં ઉત્પન્ન થઈને
ને મરી જાય છે. એક કલાકમાં તે મનુ યના એક શરીરમાં લાખા કરેડા આત્માઓ ઉત્પન્ન થઈને મરી જાય છે, અત્ર વિચાકે તે માલુમ પડશે કે, એક આત્માએ કાઈ મનુષ્યને મારી નાંખો, પશ્ચાત તે આત્મા તો મરી ગયો, હવે સરકારમાં કામ ચાલ્યું, તેમાં દેવદત્તને ફાંસીની સજા થઈ. ફાંસી ખાનાર આત્મા તો ભિન્ન કર્યો, અને મનુષ્યને મારનાર આત્મા તો મરી ગયા. મારનાર આમા ભિન્ન અને ફાંસી ખાનાર આત્મા પણ ભિન્ન; એક આભાએ હિંસા કરી અને ફાંસી ખાનાર અન્ય આત્મા કર્યો અહો કેવો અન્યાય! !! જે આમાએ હિંસા કરી તેજ આત્મા હિંસાનું ફળ ભેગવી શકે એવા સત્ય ન્યાય છે. આવો સત્ય ન્યાય, ક્ષણિક બદ્ધદર્શનમાં ઘટી શકતો નથી માટે તેમાં પણ દવાની યથાર્થ સિદ્ધિ કરી શકતી નથી. જે કે એકાંત આત્મા નિત્યજ માને છે તેમના મતમાં
પણ દયાની સિદ્ધિ થઈ શકતી નથી. જો એકાંતનિત્યએકાંત નિત્ય આ- આત્મા માનવામાં આવે તે એકાંતનિત્યઆત્માને
માં માનતા પર કેમ લાગી શકે નહીં, કારણ કે એકાંતનિત્યઆત્મા દયાની સિદ્ધ થઇ સદા અવિકારી રહે છે, અને તેથી હિંસા કરવાથી શકતી નથી આત્માને કર્મ લાગી શકે એમ કહેવું તે આકાશ
કુસુમવત અસત્ય કરે છે, એકાંતનિત્યઆત્મા દયા અગર હિંસાની કોઈ પણ ક્રિયા કરી શકે નહીં, અને જ્યારે કોઈ પણ પ્રકારની એકાંતનિત્યઆત્મા ક્રિયા કરી શકે નહી ત્યારે તે દયાની ક્રિયા પણ શી રીતે કરી શકે ? એકાંતનિત્યઆત્માને મન વચન અને કાયાનો સંબંધ