Book Title: Buddhiprabha 1910 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ Roh વખતમાં આત્માનું સ્વરૂપ પાતામાં પ્રતિ ભાસે છે. આ જે જે કઈ દેખાય છે તે તે આત્માથી જુદું છે; અને જે જે કઈ દેખાય છે તે તે ઇંદ્રિય ગેચર છે, અને હું તો ઇંદ્રને અગેાચર છું, જ્ઞાનવાન છુ એટલે દેખાઉં એવા નથી; ત્યારે મારાથી જુદા એવા 073 સાથે કેમ એલ. પરમાં વે આહિર વિકલ્પો તજી અંતર વિકલ્પો નજવાને બતાવે છે. મને કાઇ આધ કરી શકે, અથવા હું કાને માધ રૂમકે તું આવે હ્યુ', એતે માત્ર બ્રાન્તિ છૅ. કારણ કે હું નિર્વિકલ્પ હેાવાથી એવી કાઈ કપનાથી ગ્રહન થઈ શકું નહિ. હવે નિર્વિકલ્પ હોવા છતાં આત્મ સ્વરૂપ દેખાડવા પ્રયત્ન કરે છે જે પાતે જ્ઞાન, દર્શન ચારિત્રનેજ ગ્રહન કરી રહ્યા છે અને પોતાથી ખુદા એવા જડ પથ્યને ગ્રહણ કરતા નથી. તેજ નાની નિર્વિકલ્પ હું છું, નર નારીને નાન્યતર હું નથી તેમ એક, કે કે બહુ હું નથી. કારણ કે વેદ અને સખ્યા એ તો દેહને છે. આત્મ સ્વરૂપ તૃણુનારને રાગદ્વેષ ક્ષીણ હોવાથી કાઇ શત્રુ મિત્ર હોતા નથી. આજ સુધી મા` જે જે પૂર્વે આચરણ હતુ, તે સ, આજે તવ નણ્યા પછી, હવે મને સ્વપ્રવત્ અગર ચંદ્રજાલ સદશ ભાગે છે. આત્માને પરવસ્તુના સાથી અધ છે; અધ કર્મો પડે છે; અને તે કર્મ આણુ છે. તે નીચે મુજ્બ ૧ જ્ઞાનાવરણી, ૨ દર્શનાવરણી, રૂ વેદનીય, ૪ મેહનીય, ૫ આયુ, ૬ નામ, છ ગોત્ર અને ૮ અંતરાય એ આઇ કર્મની પ્રકૃતિએ ૧૫૮ છે. તે કર્મના પ્રતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, અને પ્રદેશાધ એ ચાર પ્રકારે પરવસ્તુના સંબંધથી બુધ પડે છે. અને પરવસ્તુના ભેદના અભ્યાસથી મેક્ષ છે. અધનનું કારણ પવસ્તુમાં આત્મ બ્રાન્તિ છે અને માજ્ઞાનું કારણુ વસ્તુમાં સ્વપણું અને પરવસ્તુમાં પપણું જાણવું, માનવુ અને આચરવુ એજ છે. હવે આત્માના આમ અનુભવ થયા પછી તેનીજ વારંવાર ભાવના કરવાથી થતા લને દેખાડે છે. આ પ્રમાણે જ્ઞાન દર્શનમય, આત્માના અ નુભવ થયા પછી સાહ સાહુ તેજહુ તેજ ુ ' એવા વગર અટકે અભ્યાસ કરતાં તે શુદ્ધ ચૈતન્યમય આત્માની એવી દૃઢ વાસના થાય છે કે જેથી આ મા પરમાત્માની સ્થિતિને પામે છે. આત્મ વિભ્રમથી ઉત્પન્ન થએલું દુ:ખ આત્મજ્ઞાનથીજ નારા પામે છે. પણ જેને આત્મજ્ઞાન નથી તેવા પુછ્યા 66

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36