Book Title: Buddhiprabha 1910 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ ૩૨૫ આનુસાર સિદ્ધ છે પણ વલાણાને જેમ ધ્યે હાથે પકડી રાખીએ છીએ પણ જે વખતે જે બાજુએ જરૂર પડે તે વખતે તે ખાજુએ હાથ લાંમા કરીએ છીએ તેવી રીતે અત્યારના જમાનામાં કયા ક્ષેત્રમાં નાંણાંના ઉપયાગ કરવાના છે એ દીધદષ્ટિથી નઈ તપાસી આપણી સખાવતને ઉપયોગ કરવાની જરૂર છે. સાત ક્ષેત્રને મુખ્ય આધાર શ્રાવક શ્રાવિકા ઉપર છે, કારણ કે કામના ઉદયકર્તા સાધુ મુનિરાજન પણ એમાંથી ઉત્પન્ન થવાના છે. શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર કામના સ્ત ભરૂપે છે, માટે જેમ બને તેમ ઉચ્ચ કુલવણીને તે પ્રાપ્ત થાય અને ઉન્નતિના શિખર ઉપર તે ચઢે તેવા રસ્તાઆ યાજવાની હાલ ઘણી જરૂર છે, ત્યારબાદ અમદાવાદમાં આવેલી કોર લલ્લુભાઇ રાયચંદની જન માર્કીંગને લાગણી ભર્યાં શબ્દોમાં મદદ કરવાનું સૂચવ્યું હતું. ત્યાર પછી મુનિશ્રી અન સાગરજીએ દયા ધર્મના બાધ આપ્યા હતા. અને તે યાજ્ઞાનથી પ્રાપ્ત કરવી જશે. આ ખાખત દ્રષ્ટાંતા માપી પુરવાર કરી હતી. જૈન સમાજ જેમ કળણીમાં આગલ વધે તેમ ઉપા ચા મેાજવા ભુંએ. વગેરે ખાખતા પર વિવેચન કર્યું હતુ. ત્યારબદ પૂછ્યું ચેાનિષ્ઠ મુનિમહારાજ શ્રી બુદ્ધિસાગરજીએ કહ્યું કે શાસ્ત્રાનુસાર દરેક પોતાની શક્તિ અનુસાર સાત ક્ષેત્રમાં પૈસા વાપરવા ાએ અને તેમાં જમાનાને અનુસાર જે ક્ષેત્રમાં વધારે જરૂર હોય તે સત્રમાં વાપરવે જોઈએ. ઉજમણાં આદિ માંગલીક કાર્યો તે જૈન તત્ત્વજ્ઞાનના ઉદ્યાત થાય તેમ કરવાને અર્થે છે નહિ કે ચાર દિવસની લાકમાં વાહ વાહ કહેવડાવવાને માટે. દરેક ધર્મવાળા જેવા કે આર્યસમાજી શ્રિીઅને વગેરે પોતાના ધર્મ ફેલાવવાને માટે વા કેવા ઉપાયે રચે છે. હવે જૈનાએ ચેતવુ જોઇએ, જૈન તત્ત્વજ્ઞાનના જેમ હેાલા પ્રમાણુમાં ફેલાવા થાય તેમ કરવાની અનિવાર્ય જરૂર છે. ધાર્મિક અને વ્યવહારિક ઉન્નતિને અર્થે એડીગો સ્થાપવી જાઈએ વગેરે જમાનાને અનુકરણીય બાબતે વિષે અસર કારક રીતે લગ ભગ અડધા કલાક સુધી ભાષણ આપ્યું હતુ. ત્યાર બાદ અમદાવાદમાં આવેલી શેઠ લલ્લુભાઈ રાયચંદની જૈન ધ્યેાગને મદદ કરવાનું મળ્યુ હતું, જેથી ત્યાંના સધ એકત્રમલી મેડીંગને લાભાર્થે ટીપ કરી હતી જેમાં રૂા.૪૦૦ના શુમારે ભરાયા હતા. જેની વિગતવાર હકીક્ત હુવે પછીના અંકમાં આડીંગ પ્રકરણમાં જણાવવામાં આવશે. સભાની અંદર ત્યાંના શે. જે ભાઈ તથા આપાલાલ ભાઈ તથા કીશીંગ ડાયાભાઇ તથા શા. ગનલાલ હકમચંદ તથા સંધવી હેમચંદ પુસેત્તમ, તથા રા. રતનયદ નડાનચંદ તથા શા. તુરખચંદ વીરજી તથા ગામ ગુંદીવાળા શા. ચતુરભાઇ, ગાલદાસ વગેરે સદ્દગૃહસ્થાએ તથા કેટલીક ખાનુએ પણ હાજરી આપી હતી. -

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36