Book Title: Buddhiprabha 1910 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ => પુરૂષોએ આત્માના સુખને અનુભવ્યુ છે તેએ દ્ર નરેદ્રના સુખને તૃણ માત્ર નામના ગ્રંથમાં શ્રી મમહાપાધ્યાય શ્રીયો ગણે છે. “ અધ્યાત્મસાર વિજયએ કહ્યું છે કે— 77 कांताधर सुधा स्वादाद, युनां य झायते सुखं । बिंदु: पार्श्वे तदध्यात्म शास्त्रास्वाद सुखोदधेः ॥ ३ ।। યુવાન પુઞાને સ્ત્રીઓના એક્ટના સુબન થકી જે સુખ ઉત્ત્પન્ન થાય છે તે સુખ,---અધ્યાત્મ શાસ્ત્રને વિષે તધિન થયેલા આવા જે પુરૂષા, તેના સુખરૂપી સમુદ્રની આગળ બિંદુ માત્ર છે. વલી કહિ છે કે- अध्यात्म शास्त्र संभूत. संतोष सुखशालिनः गणयति न राजानं न श्रीदं नापि वासवम् અધ્યાત્મશાસ્ત્ર થકી ઉત્પન્ન થયેલ જે સંતાપ તેના સુખને વિષે મ થયેલા પુરૂષા, રાજાને મેર નામને જે દેવતા તેને તથા ઈંદ્રને પણું ગણુતા નથી, અર્થાત્, વર્તમાન, ભૂત અને વિષ એ ત્રણ કાલના ઈંદ્રે સહીત ત્રણ ભુવનના પ્રાણીઓનુ સુખ એકઠુ કરીએ, તે સુખ આત્માનું જે સુખ, તેની રેાબરી કરી શકતુ નથી. અર્થાત્ આત્માનું સુખ ઋતિક છે. આ માનુ સુખવલી નિત્ય છે- તેના કાઇ પણુ, વખતે નાશ થવાના નથી, જેને પોતાના આત્માના સ્વરૂપ આળખાણુ નથી, તે પરમાત્માના રવરૂપને ઓળખી શતા નથી; માટે આત્માના રવરૂપને જાણવાના સાસુએ પ્રથમ સ્વરૂપને ઓળખવાને વિશેષ કરીને નિશ્ચય કરવા નંદએ જેને આમાનું સ્વરૂપ જાણ્યુ નથી, તેને પોતાના આત્મામાં સ્થિતિ નથી તેથી તે શરીર અને શરીરમાં વ્યાપિ રહેલા એવા જે આત્મા, તેને જુદા સમજી શકતા નથી. જ્યાં સુધી દેહ અને આત્માનુ છે એવુ સમજી શકતા નથી, ત્યાં સુધી આત્માના રવરૂપની પ્રાપ્તિ થતી નથી. એ માટે મુમુક્ષાએ પહેલાંજ વિવેકથી રૂડી રીતે આત્માને નિશ્ચય કરવા જો હવે આત્માના સ્વરૂપ ત્રણ પ્રકારે વર્ણવે છે; સર્વને વિષે વ્યાપી રહેલા એવે આત્મા જુદા જુદા ત્રણ વિકલ્પ વડે (૧ બાહિર. ૨ અન્તર, અને ૩ પરમ એમ ત્રણ ભેદે ) કહેવામાં આવશે. યથા અધ્યાત્મ ચિંતા બહિર-અતર પુરમ એ આતમ પરિણતી તીન. હવે બાહિર, આત્માનું સ્વરૂપ કહે છે દેહાર્દિક આમ ભ્રમ, બહિરા

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36