Book Title: Bruhad Gujarat kosha Part 1
Author(s): Keshav Shastri
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 9
________________ નિયમની સમઝૂતી વધુ જરૂરની છે. આ નિયમોમાં છે તે સ્વરાંત હોય કે વ્યંજનાંત હાય સ્વરાંત તરીકે કેટલીક વસ્તુ સંદિગ્ધ રહે છે. સ્વીકારવાની છે. “સુદિ વદિ જેવાં સ્વરાંત અવ્યય એમ તે ૧ નિયમ ચોખવટ કરી આપે છે પણ ગુજરાતીમાં વપરાય છે ત્યાં એ શુદ્ધ સ્વરૂપમાં છે કે “સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે જ આવે. એનું તદ્ભવ રૂપ સ્વીકારવાની ઈચ્છા હોય ત્યાં “સુદ “વદ' એમ લખી શકાય. બેશક, કરવી.” અને ખરેખર મોટા ભાગને સ્વરાંત શબ્દમાં આવી કોઈ ખાસ મુશ્કેલી નથી (ખાસ પ્રચલિત ઉચ્ચારણમાં લઘુપ્રયત્ન યકાર સાથે “સુદ્ય' વદા' એવાં રૂપ વ્યાપક છે, પણ નીચે ૧૨ મા કરીને હસ્વ-દીર્ધ “ઈ' અંતે હોય તેવા શબ્દોનો નિયમમાં સર્વસામાન્ય વિધાન કરવામાં આવ્યું છે કે જ પ્રશ્ન જરા વિકટ છે, પણ એ નિરાકરણ શબ્દ “૧૨. કેટલાક શબ્દોના ઉચ્ચારમાં ગુજરાતના કેશ આપી દે. બેમાંથી સંસ્કૃતમાં જે રૂઢ હોય તે “ઈ સ્વીકારી લેવી. જોડણીકોશમાં “શતાબ્દી” કેટલાક ભાગમાં યકૃતિ થાય છે * * પણ તે જેવો શબ્દ પૂર્વે હિસ્ય “ઈથી છપાયેલે એવી ભૂલે લખવામાં દર્શાવવાની જરૂર નથી” એટલે પ્રચલિત વ્યવહારુ જોડણીમાં લઘુપ્રયત્ન યકાર સ્વીકારવામાં સુધારી લેવી.), પણ સંસ્કૃતમાં જે વ્યંજનાત શબ્દો છે અને સ્વરાંતમાં પણ એનું વિભક્તિ-રૂપ જ નથી આવ્યું. થાય છે તેવા શબ્દના વિષયમાં ચોખવટ જરૂરી પ્રશ્ન રહે છે કેટલાંક વ્યંજનાત અવ્યય ગુજબને છે. ૩ જા નિયમમાં વ્યંજનાંત વિશે કાંઈક રાતીમાં વપરાય છે તેનો. “પશ્ચાત કિચિત” “અર્થાત” ચોખવટ કરવામાં પણ આવી છે, પણ એ કાંઈક કવચિત’ એવા શબ્દ એકલા આવે ત્યારે શું કરવું? અપૂર્ણ છે. ખરી સ્થિતિ એ છે કે સંસ્કૃત [‘અકસ્માત’ સંસ્કૃત પ્રમાણે અવ્યય (પાંચમી વિશબ્દોની પ્રથમ વિભકિતના એકવચનનાં ભક્તિનું રૂ૫) છે, પણ ગુજરાતીમાં એ નામ તરીકે રૂપ, વિભક્તિને પ્રત્યય જે કાંઈ એમાં હોય પણ સ્વીકારાઈ ગયેલ છે, એટલે નામ હોય ત્યારે તો, એને લેપ થયો હોય તેવા સ્વરૂપમાં “અકસ્માત” એવી સ્વરાંત જોડણી સ્વીકારવામાં સ્વીકારવાનાં છે. સંસ્કૃત – અન રૂન વિન્ આવી છે, અવ્યય અરીકે તે “અકસ્માત' છે. ] વણ વ7–47 અને શું છેડાવાળા શબ્દનાં પ્રથમ પ્રશ્ન ઉપરનાં જેવાં અવ્યય એકલાં આવે ત્યારે વિભક્તિના એકવચનમાં નેતા કત માતા પિતા છે. ૪થા નિયમમાં એ વિશે સૂચન છે કે એને વ્યંજઆત્મા બ્રહ્મા નામ વિદ્યાર્થી હસ્તી યશસ્વી તાંત લખવાં, માત્ર “જ' અવ્યય ઉમેરાય ત્યારે જ મનસ્વી વિદુષી ભગવતી શ્રીમતી, અને જૂના લેપે એને સ્વરાંત લખવાં; જેમકે કવચિત જ. ઉચ્ચાચંદ્રમા યશ મન એવાં સ્વરાંત રૂ૫ વપરાય છે તે રણ જ અહીં અનું ઉમેરણ કરી લે છે: “અકસ્માત આપણે તત્સમ તરીકે સ્વીકારવાનાં છે. વ્યંજનાત જ મારું આવવું થયું” વગેરે. બનતા વિદ્વાન ભગવાન શ્રીમાન અને બાકીના [ સંસ્કૃત સિવાયની ભાષાના તત્સમ શબ્દ વ્યંજનાંત બીજા બધા શબ્દ– મરુત્ જગત્ વાકુ ૫. આરબી, ફારસી તથા અંગ્રેજી ભાષાના શબ્દો લખતાં પરિષદૂ સંસદ ધના આશિષ અકસ્માત એ બધા તે તે ભાષાના વિશિષ્ટ ઉચારો દર્શાવવા ચિહનો ને શબ્દ એકલા વપરાય ત્યારે અંત્ય વ્યંજનમાં “અ” વાપરવાં. ઉદા. ખિદમત, વિઝિટ, નજર. ઉમેરી જોડણું કરવાની છે. વિદ્વાન ભગવાન શ્રીમાન એમના સાંકડા તથા પહોળા ઉરચારની ભિન્નતા મત જગત વાક પરિષદ સંસદ ધનુષ આશિષ દર્શાવવા ચિહને વાપરવાં નહિં. પરંતુ અંગ્રેજી શબ્દના આયુષ અકસ્માત એ રીતે. “આયુષ” ઉપરાંત, એમના ઉચારમાં ભ્રાંતિ ન થાય માટે, તે દર્શાવવા આયુ” અને “વપુષ”ને બદલે તે “વપુ” સ્વીકાર્ય ઊંધી માત્રાને ઉપયોગ કરે. ઉદા. કૅફી, ઓગસ્ટ, કેલમ, થયો છે, એ લક્ષ્યમાં રાખવું. ૧. “જ' અને ‘ય’ એ અવ્યય જ્યારે પણ કોઈ વસ્તુસ્થિતિએ ૧ લા અને ૩ જાનિયમથી એ સ્પષ્ટ શબ્દની પછી આવે ત્યારે ‘જ --યમાંને અકાર શાંત હોવાને થાય છે કે સંસ્કૃત તત્સમ શબ્દ ગુજરાતમાં નામ કારણે પ્રવ સ્વર ઉપર ભાર આવે છે, પરિણામે શાંત તરીકે કે વિશેષણ તરીકે જે કોઈ પણ સ્વીકારાયેલા અકારવાળા શબ્દોને તે આ પૂર્ણપ્રયત્ન કર્યારિત બને છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 1086