________________
३५
૪. ‘વાકયમાં' શબ્દયોગી અવ્યય યાં કયાંય પશુ હાય ત્યાં એમાંતા, ઉપરની રીતે, બલાત્મક સ્વર્ ઉચ્ચરિત થાય છે; જેમકે
અમારે (ૐ) તા’(−તા) ઘેર(Üરય) જ જવું' છે.'
આ'માં' તેા'(હૈં) જુઓ'(જુઆ). ૫. વાકયમાં પ્રશ્નાર્થ શબ્દા—સર્વનામ કે અવિકારી ક્રિયાવિશેષણેામાં યથાસ્થિત બલાત્મક સ્વર ઊ ચેથી ઉચ્ચારાય છે; જેમકે
એ' લેાકા'એ' (-ઍ) એ'તે' (ઍને) રા'ળ' બના’વ્યા’(કૈં।).
એ સ’વંથા' સાચું' ખો’લો’( શૈ ).
આરેાહાવરાહાત્મક કે સાંગીતિક સ્વરભાર તે આ છે. એને ‘સ્વરલહરી' પણ કહી શકાય. યતિ (Juncture):
એ' શુભા’શં’સના' શા' મા'2'(માટૅ) ન કરે'
(ૐ) ? હરિ’લા’લને’(–નીે) તમે’(–Ă) શુ' કહે'વા'ના'(કૈ:વાના) શબ્દયાગી કિવા ઉભયાન્વયી સંચેાજ કેા વાક્યમાં પાતામાં બલાત્મક સ્વર હાય તેણે ઉચ્ચરિત થતા નથી. ઉપર નિયમ ૪ માં ‘ક્રિયાવિશેષણુ' શબ્દની વ્યાપકતા લક્ષ્યમાં રાખવા જેવી
હું તમારે આભાર માનું છું' ‘હું તમારા આ' ભા’ર સહુ’ન ન’હિ કરી શકું” આ બે વાકયોમાં-પહેલામાં ‘આભાર’એક શબ્દ જ છે, પરંતુ ખીજા વાકયમાં ‘આ’ પછી નહિ જેવું થેાભવું પડે છે, જેને લઈ ‘આ' લાત્મક ભારવાળા ઉચ્ચારિત થાય છે. આ પાઠ્યા થેાભણુને ‘તિ’ કહેવામાં છે. ઉચ્ચારણમાં એવા સૂક્ષ્મ ભેદ છે કે એકદમ પકડાય નહિ, પણુ એટલી સ્વાભાછે. એમાં સકર્મક ક્રિયાપદેશનાં કર્માંતા અને અકર્મકવિતાથી થાય છે કે શ્રોતા વિના મુશ્કેલીએ અર્થ ક્રિયાપદોનાં વિધિપૂરકઃ ક્રિયાપૂરક પદેતા પણુ સમાવેશ થઈ જાય છે; જેમકે
ઊંચેથી
અનુભવી લે છે. ‘પૈસાને શું કરું? પૈસા ને મિલકતને શું કરું?” આ વાકયોમાં ‘ને’ના પ્રયાગ જુએઃ પહેલા વાકયમાં એ અંત્યગ હોઈ પદના અંતર્ગત ભાગ બની રહે છે; ખીજા વાકયમાં પછીને ‘તે’ આવે જ છે, પરંતુ વચ્ચેના ને' સંયેાજક શબ્દયાગી છે અને વક્તા સ્પષ્ટ રીતે થાડેા પણ વિરામ લઈ આગળ વધે છે. આ વસ્તુ યતિ’ ભાષામાં થતા ઉપયાગ સહજ કરી આપે છે.
માર’( −ૐ) રા’ટલા (āા) ખાવા’(વા) છે' (-9).
૬. ‘પણું' ‘ય' ‘જ' આ વળગણેાની પૂર્વના કાઈ
પણ પ્રકારના શબ્દોમાંના છેલ્લા ખલાત્મક સ્વર સર્વદા ઊંચેથી બોલાય છે; અને ‘ય’-‘જ’ની પહેલાંના લઘુપ્રયત્ન—કુત—શાંત અકાર પૂર્ણપ્રયત્ન બને છે અને સ્વરા દીધે ઉચ્ચરિત થાય થાય છે. જુએ ઉપર ૩ (૪); ઉપરાંત એ'ના'થી'( થિ ) કા’મ કરાય પણ ખરું'.
ઉદાત્ત કિવા ઊંચેથી ઉચ્ચારાતા સ્વરાની આ પરિસ્થિતિ છે, ધ્યાનમાં રાખવા જેવું છે કે વાકયમાંના બધા જ અલાત્મક સ્વર ઊંચેથી ઉચ્ચારાતા
નથી, પણ સિદ્ધાંત તરીકે એક વસ્તુ સ્પષ્ટ છે કે ઉદાત્ત કિવા ઊંચેથી બોલાતા સ્વર બલાત્મક ભારવાળે! હાય છે જ.
Jain Education International 2010_04
ધ્યાનમાં રાખવું કે આવા ઉદાત્ત સ્વર પછીના સ્વર સર્વદા સમધારણુ હાય છે, બાકીના સ્વર અનુદાત્ત કિવા નીચેથી ઉચ્ચારાતા હોય છે.
પ્રકીર્ણ ઉચ્ચારણા :
માન્ય ગુજરાતી ભાષામાં ઉચ્ચરિત સ્વરા સાથેાસાથ એની સાથે સંબંધ ધરાવતાં ત્રણુ ઉચ્ચારણુ પશુ વિચાર માગી લે છે; એ ‘અનુસ્વાર’ ‘અનુનાસિક' અને ‘મહાપ્રાણિત' ક્રિવા ‘મર્મર' (murmur). ત્રણે વિશે વિચારી લયે.
અનુસ્વાર મુખ્યત્વે સંસ્કૃત તત્સમ શબ્દોમાં × શ ષ સ હૈં પૂર્વે જ કાંઈક વ્ જેવું સ્વતંત્ર વર્ણાત્મક ઉચ્ચારણ થાય છે તેને માટે એ સ્વીકા છે. તત્સમ શબ્દોમાં વર્ષીય વ્યંજને તેમજ યુવ—૪ પૂર્વે વર્ગીય અનુનાસિક વ્યંજનાત્મક અને
For Private & Personal Use Only
www.jainelibrary.org