Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ આજનું વિશ્વ યાતાયાત અને ઉપગ્રહ સંદેશાઓના વ્યવહારથી એટલું નાનું બની ગયું છે કે દુનિયાના એક ખૂણે બનતા બનાવા સમગ્ર વિશ્વને આવરી લે છે. આરબ-ઈઝરેલ સંઘ માંથી આવેલ ખનીજ તેલના પ્રશ્નને આજે ભારત-જાપાન સહિત કેટલા બધા દેશેાના અર્થકારણ હચમચી ઊઠયા છે ! આ આજની સ્થિતિની સરખામણીમાં સદીઓ સુધી પેાતાના ૩૫૦૦ માઇલના દરિયા કાંઠાને લીધે ભારતે પૂર્વ પશ્ચિમ બન્ને દિશાઓમાં અનેક રાષ્ટ્રાને પાતાને ત્યાં નીપજતી ઉત્તમ વસ્તુએ આપી વ્યાપાર ઉદ્યોગને પણ સમૃદ્ધ બનાવ્ય દ્વારકા, શૂર્પારક, છેક આસ્ટ્રેલિયા ખંડ સાથે કોઇને કઈ રીતે સંકળાયેલ હશે એ સિદ્ધ થવાની શકયતા છે. અને તે બૃહદ ભાત માત્ર જાવા, સુમાત્રા, આલી. બેર્નિયા કે ચીન જાપાન પ``ત જ નહિ પણ પશ્ચિમમાં રામ અને ગ્રીસ તેમજ અરબસ્તાન સુધી સાંસ્કૃતિક સંધ ધાધરાવતુ હશે એમ નિઃશંક પણે કહી શકાશે. ભારતનું યોગદાન : એશિયા અને વિશ્વની સંસ્કૃતિમાં ભારતનું યોગદાન ઘણું મહત્ત્વનું છે. તત્ત્વજ્ઞાન આચારશાસ્ત્ર, શિલ્પ. સગીત, નૃત્ય ચિત્ર, ભૂમિતિ, ત્રિકોણમિતી, અકશાસ્ત્ર, યેાતિષ, કામશાસ્ત્ર, નાટયશાસ્ત્ર, અલકારશાસ્ત્ર, વગેરે લલિત અને લલિતેતર વિભાગેામાં ભારતનાં ગ્રથા શાસ્ત્રો અને પ્રત્યક્ષ વિદ્યાનુ પ્રદાન અદ્ભુત ગણાવી શકાય. એક વિદ્વાને ભારતના આ ચેતા વિસ્તારને એ કાળચક્રમાં વહેંચેલ છે. ઇસ્વીસન પૂર્વેની સદીઓમાં અને ત્યાર પછી ઇસ્વીસનની છઠ્ઠીથી આઠમી સદીમાં તે ભારતીય વિદ્યા વિશ્વમાં વ્યાપાક પણે પ્રસાર પામેલી. ભારત સિવાયની અન્ય સંસ્કૃતિના પ્રચાર યુદ્ધો અને શસ્રબળથી થયે। ત્યારે ભારતીય વિદ્યાઓ અને સંસ્કૃતિના સિલાન બ્રહ્મદેશ, થાઇલેડ, ચીન, હિંદીચીન, જાપાન, મલાયા, વગેરેમાં પેાતાના પ્રાણબળ, તત્ત્વની સર્વોત્કૃષ્ટતા અને પ્રેમથી વિસ્તાર થયા. માત્ર ભ!રતજ નહિં એશિયા ખંડનું અન્ય રીતે પણ મહત્ત્વ છે. જગતના બધાજ ધર્મના ઉદ્ગમ એશિયાની ઋતંભરા ભૂમિમાં થયા ૧, ૭૫ અબજ ની વસ્તી અને ૧૬ લાખ ચેોરસ માઈલના ભૂમિ વિસ્તારને કારણે પણ એશિયા ખડ વિશ્વમાં સૌથી મોટા છે. સૌથી વધુ ગીચ વસતીવાળા દેશે। પણ એશિયામાં છે લશ્કરી શક્તિમત્તાની દૃષ્ટિ રાક્ષસી સપન્નતા ધરાવનાર ભટ્ટ કચ્છ, સ્ત ંભતીર્થ, વલભી સૂરત, વેરાવળ જેવાં સૌરાષ્ટ્ર કિનારાના બ ંદરેથી છેક ઇજિપ્ત અને રામ સુધી તેા બીજી બાજુ જાપાન સુધી વ્યવહાર ચાલતા. ભારતીય રેશમીવડ્યા, હાથીદાંત, અંગરાગ ના પાથર્યાં. વગેરે તેા જતા હશે જ પણુ રીતિરવાજો આચારધર્મી મદિર Jain Education Intemational એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ–ર નિર્માણુ વાસ્તુશાસ્ત્ર, શિલ્પ સ્થાપત્યનાં મૂલ્યેા, રામાયણ મહાભારત અને એધિસત્વની કથાએ પણ ત્યાંના સમાજ જીવનમાં આરૂઢ થતી ગઈ. આજે પણ સાહસવૃત્તિથી પ્રેરાઇને ભારતમાંથી ગયેલા ગુજરાતીએ દુનિયાના પૂર્વ સીમાડે છેક ફીઝી ટાપુઓમાં દક્ષિણે ન્યૂઝીલેંડમાં સૌથી ગરમ પ્રદેશ સુદાનમાં આરબ રાષ્ટ્રો માં આફ્રિકામાં, ઇંગ્લેંડ, અમેરિકા ફ્રાન્સ, રામ બધે વિતરેલા છે. ત્યાં તેમની સુવાસ છે. એટલુજ નહી પણ ભારતના નામ ને યશકલગી ચડાવી છે. યાત્રીએ દ્રારા : ' ભારતીય સ ંસ્કૃતિ અને આચાર વિચારેનુ પરિવહન માત્ર વ્યાપારના માધ્યમથી નથી થયું પણું પ્રણાલિકાગત રાજ્ઞતા અધ્યાત્મની પ્રબળ (જજ્ઞ સાથી આવાગમન કરતા યાત્રીઓ દ્વારા જ મુખ્યત્વે સૌરભના હિંડાલ વાયુ લહરીએ ચડીને રાષ્ટ્રોના સીમાડાઓ ઓળંગી માનવીય ભૂમિકાએ સુસ્થિર થયેા છે, મધ્ય એશિયાંના અગ્નિ એશિયાના અને ચીનના લાકોએ ભગવાન બુધ્ધના આદેશને ઝીલ્યા તેનુ કારણ હિન્દુ સંસ્કૃતિને સદૈવ સ્વીકાર્યું, ધ્યાન માનુ એણે જે અનુપાન કર્યું તે હતું ભારતીય સાહિત્ય દન અને કલા, મેસિ-ડોનના સિકંદરના ભારત પરના આક્રમણુ સાથે ગ્રીસ સાથેના ભારતના સાંસ્કૃતિક આદાન પ્રદાનનાં દ્વારો અપાવ્રત થયા. તેના રસાલાના ઘણુ બધા લોકો ભારતમાં વસ્યા વળી ઇસ્વીસન પૂર્વે ૩૦૫ ની આ પાસમાં સિક ંદરના ઉત્તરાધિકારી સિલ્યુકસ અને ચંદ્ર ગુપ્ત મૌર્યાં વચ્ચેની સંધિ થતાં મેગસ્થિ નસ ભારતમાં આવ્યેા અને લાંબા સમય સુધી તે ભારતમાં રહ્યો તેણે તત્કાલીન ભારતનું સર્વાંગીણ દન કરાવતું જે ‘ઇડિકા ” નામનું પુસ્તક લખ્યું અને ત્ય૨ પછી બિંદુસારના સમયમાં ઇજિપ્તના રાજા ટોલેમી ખીજાએ ડાયેાનિસિયસ નામના રાજદૂતે લખેલા ભારત વિષેના અહેવાલામાં અને તે ગ્રંથામાંથી સ્ટ્રે, એરિયન, લિમેન્સ વગેરે ગ્રીક અને રામન વિદ્યાના એ ઉતારેલી નોંધ અને સંદર્ભો પરથી તાત્કાલીન સાંસ્કૃતિક પ્રભાવો અને પ્રતિ પ્રભાવ વિષે સારૂ જાવ મળે છે. ચીનના હાન વંશના રાજવી મિન્ગ તી એ ઈસ્વીસન ૬૫ માં ભારતમાં મેકલેલા શુભેચ્છા મડળે ભારતમાં રહી બૌધ્ધ ધર્મ સાહિત્ય વગેરેના અભ્યાસ કરી પુનઃ ચીનમાં પ્રત્યાવર્તન કર્યું ત્યારે તેની સાથે ગયેલા બેધ્ધ સાધુઓ માટે ચીનમાં સૌથી પ્રથમ એક મઠ સ્થાપવામાં આવ્યા. આપણે તા માત્ર ફા-હિયાન કે યુ એનત્સાંગ જેવા એ ઇતિહાસમાં ગોખાવી નાખવામાં આવેલા ચીની યાત્રીઓની ભારતની મૂલાકાત વિષે જ જાણીએ છીએ પણ સાડથી પણ વધારે ચીની યાત્રીએ ભારતમાં આવ્યાનું નોંધાયું છે. આ ઉપરાંત છેક સમાટ અશોકના સમયથી શરૂ કરાયેલા ધર્માસ ઘાના પ્રતિનિધિ મંડળેા સિરિયા, ઈજિપ્તે મેસિડેાનિયા બ્રહ્મદેશ શ્રીલંકા વગેરે સ્થળે જવા રવાના થયેલા. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 1042