Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 25
________________ ૨૦ કે આપણી સામે કોઈ આંગળી પણ ઉચી કરી શકે. પરંતુ આપણે તો આજે વૃત્તિઓનું કહ્યું કરવામાં જ માનીએ છીએ, આત્માની વાતને અદ્ધરતાલ જેવી, માનીએ છીએ. ' . - એક રીતે આ જેલ પણ એક જાતનું દવાખાનું જ છે. જે માણસ ખાવા પીવામાં ધ્યાન ન આપે અને જે તે અપધ્ય ખાય તો માંદો પડી, એ દવાખાનામાં જાય; તેમ જ માણસ પોતાની ઈન્દ્રિયોને કાબૂમાં ન રાખી, જેમ તેમ વર્તે તો એ આવી સરકારી જેલમાં જય. પછી એનો રોગ મટી જય, માણસ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ જાય એટલે આ દવાખાનામાંથી એણે છૂટા થવાનું વિચારી જૂઓ : જે માનવી ઈન્દ્રિયો અને મનને સાચવતો નથી, એને જ જેલ અને દવાખાનાંઓની સજા સહેવી પડે છે, બીજાને નહિ. માણસને જ્યારે ક્રોધ આવે ત્યારે જો એ વિચાર કરે કે, હું મારા ઉપર ક્રોધને સવાર થવા નહિ દઉ, હું જ ક્રોધ ઉપર સવાર થઈશ. “ - અવિવેકી અને અણઘડ માણસને ક્રોધ આવે છે ત્યારે એના હાથમાં જ હોય છે તે લઈ એ સામાને છૂટું મારે છે. એમાં જો કોઈને વિચિત્ર રીતે વાગી જય

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50