Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 49
________________ આધ્યાત્મિક માર્ગદર્શક એવા વિશ્વમાનવ તરીકે અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, યુરોપ, આફ્રિકા, સિંગાપુર અને જાપાન વગેરે પ્રદેશોમાં અહિંસા, અનેકાન્તવાદ અને આધ્યાત્મિકતાના પ્રચાર અને પ્રસારથી હજારોં નરનારીઓને પ્રબુદ્ધ કરી રહ્યા છે. - એમના અભ્યાસ અને અનુભવથી નીતરતાં એમણે અનેક પુસ્તકો લખ્યાં છે. એમાંય અતિ લોકપ્રિયતા પામેલ ચેતના ત્રિવેણી કહી શકાય તેવાં ત્રણ પુસ્તકોને તો વિદેશમાં વિશાળ વાચક વર્ગ સાંપડયા છે. આ પુસ્તકો છેઃ (૧) રીયલાઈઝ વૉટ યુ આર (૨) સાયકૉલૉજી ઑફ એન્વાઈટનમેન્ટ, (૩) વેલ્ડ કૅસેટસ્ ઑફ રિયાલિટી-જે ન્યૂયૉર્કમાં પ્રકાશિત થયાં છે, અને એમના દરેક સેન્ટરમાંથી મળે છે. - આ “ત્રીસ દિવસની ત્રીસ વાતોમાં એક દ્રષ્ટિ ભર્યો સંકેત છે, અને ચિત્ત પર અસર કરી જાય એવી સૂક્ષ્મતા છે. આ ટચૂકડી વાર્તાઓ કણમાં મણ કે બિદુમાં સિંધુ જેવી - દિવ્ય શાન સંઘ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50