Book Title: Atmashakti Prakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ એમ કહે કે એને તો એક અક્ષર પણ આવડતો નથી. વા તેનામાં અમુક પ્રકારના દે છે, તેણે તે અમુક કામ કર્યું હતું. તેનાં લક્ષણ તે ખરાબ છે. એમ બીજાની આગળ કહી જ્ઞાનીની હેલના નિદા કરે છે, તે જ્ઞાનાવર યકર્મ ઉપાર્જન કરી મૂઢ અજ્ઞાની બને છે. આમામાં રહેલું જ્ઞાન દીવા સમાન પ્રકાશે છે. તેને માટીના ઘડા સમાન જ્ઞાનાવરણયકર્મ લાગવાથી, જ્ઞાન આત્મામાં ને આત્મા સત્તામાં રહે છે, તેને બહાર પ્રકાશ પડતું નથી, એ જ્ઞાનાવરણયકર્મ જેટલું જેટલું આત્માના પ્રદેશોથી ખસે છે, એટલે તેટલો જ્ઞાનને પ્રકાશ પડે છે. કેાઈની મતિ સૂક્ષ્મને સારી હોય છે. અને કેાઇની મતિ ધૂલ હોય છે. તે બાબત સમજવું કે જ્ઞાનાવરણયકર્મનાં આચ્છાદાન જેને વિશેષ દૂર થયાં છે, તેને જ્ઞાન વિશેષ પ્રાપ્ત થાય છે, અને જેને જ્ઞાનાવરણયકર્માનાં આવરણ થોડાં ખસ્યાં છે, તે છેડે બુદ્ધિમાન હોય છે. - હવે સમજે કે દીવાની ઉપર ઉંધો પાડેલો ઘડો જે છે તે ઘડાને પાંચ છ મોટાં કાણું પાડીએ તે પ્રકાશ વિશેષ આવશે તેમ જ્ઞાનાવરણીયકમને ક્ષય કરવા વિદ્યા. ભ્યાસ, સુગુરૂ ઉપાસના, જ્ઞાનીને વિનય વિગેરે કર્યો હોય www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150