Book Title: Atmashakti Prakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 96
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અકલ્યાણ ઈચ્છતી નથી. તેમ તમે જ્યારે કોઈનું પણ અહિત ઈચ્છતા નથી, ત્યારે આત્મસામર્થ્ય અનુભવવાને ગ્ય અધિકારી થાઓ છે. પ્રત્યેક પ્રાણુનું ખરા અંતઃકરણથી નિરતર હિતઇચ્છવું એજ આત્મધર્મની યથાર્થભક્તિને સૂચવનાર લક્ષણ છે. જે પ્રાણી અપકાર કરે છે તેના પ્રતિ પણ જેઓ પરમ પ્રેમ દર્શાવતા નથી, પરંતુ તેનું ખરાબ કરવા તત્પર થાય છે તેઓ, આત્મધર્મના અદ્ભુત સામર્થ્યને કદી પણ પ્રાપ્ત કરતા નથી. પ્રિય સાધકે ! ચરમજીનેશ્વર શ્રી વીપ્રભુએ ચંડ કેશી નાગ જે પિતાને કરો તેના ઉપર કેવી કરૂણા દર્શાવી હતી ?? સંગમદેવતા ઉપરપણ તેમણે કેવી કરૂણું દર્શાવી હતી. તેમનું અંશમાત્ર પણ અહિત મનથી ચિંતવ્યું નહોતું.અહે તેમની કેવી કૃપા! કેવા ભાનુભાવ! એવી દશાથી તેઓશ્રીએ કેવયજ્ઞાન પ્રાપ્ત કર્યું એવી કૈવલ્યજ્ઞાનશક્તિ પ્રાપ્ત કરવાને આપણે પણ તેમના પગલે ચાલવું જોઈએ. વીરપ્રભુનાં પ્રત્યેક આચરણ જે સમજાય તો તે આપણું આત્મોન્નતિમાં હેતુભૂત છે. તથા ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ કે જેઓ કમજોગી પાસે ગયા, ત્યાં, સમભાવ રાખી સર્પ બળતો હતો, તેને મહામંત્ર નવ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150