Book Title: Atmashakti Prakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 147
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ ભાવા --ધનવંત ગૃહસ્થાને જેમ પુત્ર સ્ત્રી પરિવારાદિક સંસારની વૃદ્ધિમાટે થાય છે. તેમ અધ્યાત્મશાસ્ત્ર જ્ઞાન વત અભિમાની પતેને વ્યાકરણ, ન્યાયાદિક શાસ્ત્રાભ્યાસ પણ સંસારની વૃદ્ધિ અર્થ છે. તે માટે તમારે અધ્યાત્મશાસ્ત્રને અભ્યાસ કરવેશ, વારંવાર અધ્યાત્મ શાસ્ત્રાના રહસ્યની હૃદયમાં ભાવના કરવી. અધ્યાત્મશાસ્ત્રના અનું તમારે વારંવાર ચિંતવન કરવું અને અધ્યાત્મજ્ઞાન ચેાગ્ય જે પુરૂષ હોય, તેને જ્ઞાનીઓએ આત્મજ્ઞાન આપવું, જે કાઇ યોગ્ય સદ્ગુણી ઉત્તમ જીવ હોય, તેને અધ્યાત્મ શાસ્ત્રને અથ દેવે!, શિખવવા, અયેાગ્યને અધ્યાત્મશાસ્ત્ર શિખવવું નહિ, અને અયેાગ્યને આત્મજ્ઞાનની પુત્રીએ આપવી નહીં. શ્રી મહાનિશીથસત્રમાં યેાગ્યને ઉપદેશ ન આપવૅ તે માટે કહ્યું છે કે યથા. મદાનિશીથેઃ ગાથા. आमे घडे निहित्तं, जहा जलं तं घडं विणासेइ; एवं सिद्धंतरहस्सं, अप्पाहारं विणा सेइ ॥ १ ॥ કાચા ઘડામાં નાંખેલું પાણી જેમ ઘાના નાશ કરે છે. એમ અધ્યાત્મ તત્ત્વસિદ્ધાંતરહસ્ય પણ અયેાગ્ય જીવને દેતાં તેના આત્માને નાશ કરે છે. જં અજોગસ મુતથ્થ નદાય યાગ્યને સૂત્ર અને સ્ત્રાર્થ દાન ન આપવું; કાર “ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150