Book Title: Atmashakti Prakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 128
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ રના અસાર પદાર્થોના અનુભવ થતાં વૈરાગ્ય પ્રગટે છે. વળી વૈરાગ્યના ત્રણ પ્રકાર છે. દુ:ખલિત વૈરાગ્ય, મેાહગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગભિ ત વૈરાગ્ય, પ્રથમ દુઃખલિત વૈરાગ્યનું સ્વરૂપ કહે છે. સંસારમાં છવેને અનેક પ્રકારનાં દુ:ખ ભગવવાં પડે છે, તથા પેાતાને એટલે જે મનન કરે છે તેને પણ લાગે છે કે મને જે જે દુ:ખેા પડે છે, તે પૂર્વકના ઉદયથી છે માટે ધર્મ છે. તેજ સાર છે, ધર્માં કરવાથી દુઃખ નાશ પામે છે, એવા જે દુ:ખથી ઉત્પન્ન થયેલે સામાન્ય વૈરાગ્ય તેને દુ:ખગર્ભિત વૈરાગ્ય કહે છે. તેમ વળી સંસાના અનેક પ્રકારના મેાહના પદાર્થોને સયેાગ પણ દુ:ખનું કારણ છે એમ અનુભવ કરતાં માલુમ પડે છે. આ સંસાર્ અસાર છે, સ`સારમાં મારૂં કાષ્ટ નથી, એવા જે વૈરાગ્ય છે તેમાં મેહની હયાતી છે, સમ્યગ્ જ્ઞાન તેમાં નથી, તથા તે મેહગર્ભિત વૈરાગ્ય નવા. તેમ પદ્ધવ્યના ગુણુપર્યાંયનું સ્વરૂપ ગુરૂગમારાસમજી પેાતાનું જે આત્મદ્રવ્ય, અનાદિ અનત છે. એટલે આત્માની આદિનથી એટલે આત્મા કાદ વખત ઉત્પન્ન થયા નથી. કાએ આત્માને ઉત્પન્ન કર્યો નથી. કાએ આત્માને ઉત્પન્ન કર્યાં એમ કહીયે તે આત્મા છે. તે ઘટપટની પેઠે કારૂપ થાય છૅ, અને જે જે www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150