Book Title: Atmashakti Prakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 69
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir થવાનો નથી. હજી પણ શું તમે તેવા ખરાબ વિચાર કરતાં નહીં અટકો ? અલબત્ત જાણ્યા પછી નહિ કરવામાં આવે તે મૂખતા કહેવાય; તમને દુઃખ સંકટ ખરાબ લાગે છે. અને તે દુઃખમાંથી મુક્ત થવા વારંવાર ઈચ્છા કરે છે. ભાઈ તે દુ:ખમાંથી મુકત થવું હોય તો ઉપરના ખરાબ વિચારો દૂર કરે. તેને મનમાં આવવા દેશે નહિ, તમે દરરોજ મસાના દરદથી પીડા પામે છે, અને બૂમ પાડે છે. દવાને માટે વારંવાર પૂછયા કરે છે. ત્યારે વૈધે દવા આપી ખારૂ ખાટું મરચું ત્યાગવાની ભલામણ કરી. તમે દવા ખાઓ છો. અને ઉપર મૂઠે મૂઠા મરચાં ખાઓ છે. શું તમને થએલું મસાનું દરદ મટવાનું ? શી રીતે મટે ? ઉલટું વધવાનું અને વિશેષ દુઃખી થવાના એમ નક્કી સમજજે, તેમ તમે આજ સુધી ખરાબ વિચારે સેવી દુઃખી થયા છે, અને હજી ખરાબ વિચારે સે છે તેથી ભવિષ્યકાળમાં હજારવાર દુઃખી થશે અને ખરાબ યોનિમાં અવતાર ગ્રહણ કરવા પડશે. અને ત્યાં આત્મશક્તિ ખીલવવાનાં કારણે નહીં મળે તે યાદ રાખજે, મનુષ્યગતિમાંજ આ ત્મા, પરમાત્મપદ પ્રગટાવી શકે છે. અન્યગતિમાં મેક્ષપદ મેળવાતું નથી. માટે પ્રિય ભાઈ ખરાબ વિચારેને તમે આજથી દેશવટો આપને આપો. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150