________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવાનો નથી. હજી પણ શું તમે તેવા ખરાબ વિચાર કરતાં નહીં અટકો ? અલબત્ત જાણ્યા પછી નહિ કરવામાં આવે તે મૂખતા કહેવાય; તમને દુઃખ સંકટ ખરાબ લાગે છે. અને તે દુઃખમાંથી મુક્ત થવા વારંવાર ઈચ્છા કરે છે. ભાઈ તે દુ:ખમાંથી મુકત થવું હોય તો ઉપરના ખરાબ વિચારો દૂર કરે. તેને મનમાં આવવા દેશે નહિ, તમે દરરોજ મસાના દરદથી પીડા પામે છે, અને બૂમ પાડે છે. દવાને માટે વારંવાર પૂછયા કરે છે. ત્યારે વૈધે દવા આપી ખારૂ ખાટું મરચું ત્યાગવાની ભલામણ કરી. તમે દવા ખાઓ છો. અને ઉપર મૂઠે મૂઠા મરચાં ખાઓ છે. શું તમને થએલું મસાનું દરદ મટવાનું ? શી રીતે મટે ? ઉલટું વધવાનું અને વિશેષ દુઃખી થવાના એમ નક્કી સમજજે, તેમ તમે આજ સુધી ખરાબ વિચારે સેવી દુઃખી થયા છે, અને હજી ખરાબ વિચારે સે છે તેથી ભવિષ્યકાળમાં હજારવાર દુઃખી થશે અને ખરાબ યોનિમાં અવતાર ગ્રહણ કરવા પડશે. અને ત્યાં આત્મશક્તિ ખીલવવાનાં કારણે નહીં મળે તે યાદ રાખજે, મનુષ્યગતિમાંજ આ
ત્મા, પરમાત્મપદ પ્રગટાવી શકે છે. અન્યગતિમાં મેક્ષપદ મેળવાતું નથી. માટે પ્રિય ભાઈ ખરાબ વિચારેને તમે આજથી દેશવટો આપને આપો.
www.kobatirth.org
For Private And Personal Use Only