________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
વસંત ઋતુ પ્રાપ્ત થયે તે સકલ વિનરાજી પાંદડાં પામે છે, અને કેરડા ઉપર પાંદડું નહિ. તેમાં વસંત ઋતુને શા દોષ; કંઈ નહીં. તેમ અત્ર પણ આ પ્રમાણે આત્માનું સ્વરૂપ સાંભળી મેક્ષનું સ્વરૂપ સાંભળી આપણે સર્વે સુખના નિધાન એવા આત્મામાં ક્ષણે ક્ષણે સુરતા ન રાખીએ અને આત્મ સ્વરૂપને ભૂલી જઈએ તેમાં આપણે જ દે છે. માટે તે દેશને દૂર કરવા આત્મસ્વરૂપને પામવાની ઉત્કટ ઇચ્છાવાળા બને, અને સારમાં સાર, ધનમાં ધન, મિત્રમાં મિત્ર, સ્વામીમાં સ્વામી, સત્યમાં સત્ય, આધારમાં આધાર, શરણમાં શરણ આત્માને ગણી તેમાં તમારા પ્રેમ ભાવથી સુરતા લગાડો. નકી તમારા જન્મની સાર્થકતા થશે. કીડીને કુંજર થવા માટે આ અમૂલ્ય સમય છે. વળી આનંદઘનજી મહારાજ સુરતાના ઉપર દષ્ટાંત આપે છે. જેમ કે-નટ ચેકમાં નાચે છે, દર ઉપર ચઢો છે. હેઠળ હજારો લોકો શેર બકાર કરી રહ્યા છે. તો પણ વાંસના ઉપર દોર ઉપર ચાલતાં પોતાની સુરતા ત્યાંને ત્યાં લગાવે છે. તેનું ચિત્ત જરા માત્ર અન્યત્ર જતું નથી અને પિતાનું કાર્ય બજાવે છે તેમ જે પુરૂષ આતમજીનના ધ્યાનમાં અંતથી સુરતા
www.kobatirth.org
For Private And Personal Use Only