________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
એમ કહે કે એને તો એક અક્ષર પણ આવડતો નથી. વા તેનામાં અમુક પ્રકારના દે છે, તેણે તે અમુક કામ કર્યું હતું. તેનાં લક્ષણ તે ખરાબ છે. એમ બીજાની આગળ કહી જ્ઞાનીની હેલના નિદા કરે છે, તે જ્ઞાનાવર
યકર્મ ઉપાર્જન કરી મૂઢ અજ્ઞાની બને છે. આમામાં રહેલું જ્ઞાન દીવા સમાન પ્રકાશે છે. તેને માટીના ઘડા સમાન જ્ઞાનાવરણયકર્મ લાગવાથી, જ્ઞાન આત્મામાં ને આત્મા સત્તામાં રહે છે, તેને બહાર પ્રકાશ પડતું નથી, એ જ્ઞાનાવરણયકર્મ જેટલું જેટલું આત્માના પ્રદેશોથી ખસે છે, એટલે તેટલો જ્ઞાનને પ્રકાશ પડે છે. કેાઈની મતિ સૂક્ષ્મને સારી હોય છે. અને કેાઇની મતિ ધૂલ હોય છે. તે બાબત સમજવું કે જ્ઞાનાવરણયકર્મનાં આચ્છાદાન જેને વિશેષ દૂર થયાં છે, તેને જ્ઞાન વિશેષ પ્રાપ્ત થાય છે, અને જેને જ્ઞાનાવરણયકર્માનાં આવરણ થોડાં ખસ્યાં છે, તે છેડે બુદ્ધિમાન હોય છે. - હવે સમજે કે દીવાની ઉપર ઉંધો પાડેલો ઘડો જે છે તે ઘડાને પાંચ છ મોટાં કાણું પાડીએ તે પ્રકાશ વિશેષ આવશે તેમ જ્ઞાનાવરણીયકમને ક્ષય કરવા વિદ્યા. ભ્યાસ, સુગુરૂ ઉપાસના, જ્ઞાનીને વિનય વિગેરે કર્યો હોય
www.kobatirth.org
For Private And Personal Use Only