________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશ્રય લેવાનું તે કલેક સૂચવે છે. ઉપર જણાવેલા ત્રણે દે વથી આત્મસુખ મુકત છે. તે ક્ષણિક નથી પણ શાશ્વત છે; તે દુઃખગર્ભિત નથી પણ સર્વદા સુખ પૂર્ણ છે. તે પ્રાપ્ત કર્યા પછી બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિની આકાંક્ષા રહેતી નથી. તે આત્મિક સુખ અનન્ત છે, ને શાશ્વત છે. વળી તે સુખ સત્ય છે. તે સુખને અનુભવ કરવાને યેગીઓ સર્વદા મચી રહેલા હોય છે, તેને જ વાતે સર્વ ધર્મ શાએની પ્રરૂપણ છે. સઘળી ધાર્મિક ક્રિયાઓ પણ તેની પ્રાપ્તિના ઉદેશથી પ્રરૂપાયેલી . સ્વરોદયમાં શ્રી કપૂર ચંદ્રજી લખે છે કે –
વિનાશી પુદ્ગલ દશા, અવિનાશી તું આપ, આપ આપ વિચારતાં મિટે પુણ્ય સહ પાપ.
સઘળી પિલ્ગલિક વતુ વિનાશ ધર્મવાળી છે, કે- વળ આમાજ અવિનાશી છે. જે આત્માનું ધ્યાન કરવામાં આવે, તે પુણ્ય અને પાપ સર્વ મટી જાય છે, અને આ ત્માને સાક્ષાત્કાર થાય છે. આ કામ એકદમ થઈ શકે નહિ. પણ આવી ભાવના આવવી પણ પરમ પુણ્યના ઉદય વિના સંભવતું નથી. કારણ કે ભાવનાઓ ધીમે ધીમે કાર્ચમાં પરિણામ પામે છે, જ્યારે અમુક બાબતના વિચારે બહુજ ઘટ થાય છે ત્યારે તે વિચારે કર્મનું રૂપ લે છે. માટે આવી ભાવના જે હશે તે એક દિવસ પણ અમલમાં મૂકાશે, માટે જ્ઞાનની બલિહારી છે.
अवतरणम् ---यस्त्र ज्ञानेनात्माऽर्हन् भवति तदात्मतत्त्वं દર તારા ||
For Private And Personal Use Only