Book Title: Atmapradip Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 298
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir टीका-गुर्जरदेशे प्रसिद्धं विजापुरं । तत्रत्यानां भव्यशिप्याणामात्मार्थं शुद्धात्मस्वरूपमात्यर्थमात्मपदीपशास्त्रस्य રાત નં રત | તાત્રા શ્રોતારઃ રિધ્ધા મિद्धिगाः स्युर्मुक्तिभाजो भवेयुः । चकारात् पठितारो ध्यातारच मुक्तिभाजो भवेयुरित्यर्थः ।। અવતરણ–જેમની પ્રાર્થનાથી આ ગ્રન્થની શરૂ યાત થઈ, અને જેમના ગામમાં આ ગ્રન્થ પૂર્ણ થશે. તે સવ આ લેકથી ગ્રન્થ કર્તા દર્શાવે છે. અર્થ –વીજાપુરના શ્રાવક શિષ્યના આત્માર્થે આ આત્મપ્રદીપગ્રન્થનું શતક રચ્યું તેના સાંભળનારાએ સિદ્ધિને ભજનારા થાઓ. ભાવાર્થ—ગુર્જરાતના ઉત્તર ભાગમાં વિજાપુર કરીને એક શહેર છે, આ જે ગ્રન્થકર્તાની અને આ લેખકની જન્મ ભૂમિકા છે. તે ગામમાં ધર્મ પરીક્ષાને રાસ રચવામાં આવે છે, તેમજ વિદ્યાનંદ નામના આચાર્યે વિદ્યાનંદ નામનું વ્યાકરણ પણ રચ્યું હતું. તે ગામના સુશ્રાવકના આ ભાર્થે આ ગ્રન્થની રચના મુનિરાજ શ્રીબુદ્ધિસાગરજીએ કરી હતી, અને આ ગ્રન્થમાં મૂળ સે લેક છે, તેને સાંભળનારાઓ સાંભળીને તે પ્રમાણે વર્તનારા મુક્તિ મેળવે એવી ન્યકર્તા ગ્રસ્થાને આશિષ્ય આપે છે, તે આશિષ ફળવંતી થાઓ એવી આ લેખકની પણ પ્રાર્થના છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318