Book Title: Atmapradip Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 291
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જંદગી નકામી જાય છે. શ્રી વીર પ્રભુએ સપને બેધ આપી તેને ઉદ્ધાર કર્યો. શ્રી મુનિસુવ્રત તીર્થંકર સિદ્ધપુરથી વિહાર કરી ભરૂચ જઈ ઘેડાનું રક્ષણ કર્યું કેટલી ભાવ દયારે જે જે આપણને મળે તેને બીજાના લાભ સારૂ ઉપગ કરે, એટલે આપણને વિશેષ મળશે. જે બાબચીયામાં પાણી ભરાઈ રહે છે, તે ખાબોચીયામાં કીડા પડે છે, અને ગંદવાડ થાય છે, પણ નદીને પ્રવાહ વહેતે રહે છે, તેનું પાહું પણ નિર્મળ રહે છે. માટે આપણે પણ નદીના પ્રવાહ પેઠે રહેવું જોઈએ. જગતમાં જેટલું શુદ્ધ છે, તેને કહેવાની પ્રણાલિકા-નક સમાન આપણે થવું જોઈએ, આપણી દ્વારા સારી સારી વસ્તુઓ બીજાને મળશે, તેમાં આપણે પણ શુદ્ધ થતા જઇશું. માટે આ લેકમાં બોધ આપ્યા પ્રમાણે બીજાનું દુખ નાશ કરવું, એજ ઉતમ જીએ વ્રત લેવું જોઈએ; અને એવા જીવને સઘળે વખત સત્કાર્યમાં જશે, તેનું મન નિર્મળ થશે. કેઈ જીવ ગમે તે પાપી જણાતા હેય છતાં તેની નિન્દા કરવી નહિ. નિન્દાથી કેઈ સુધર્યું નથી, અને સુધારવાનું નથી. કેઈના મોં ઉપર સાહી ઢેળાઈ હોય તે તેને કાળો કહેવા કરતાં તેના મેં આગળ દર્પણ ધરવું; એટલે પિતાની કાળાશ તેના જેવામાં આવશે. માટે નિન્દા કરવા કરતાં, અવગુણે તરફ દષ્ટિ કરવા કરતાં, તેના આગળ સદગુણને આદર્શ (દર્પણ નમુને) મુકે એટલે તેની ભૂલ તે સુધારશે. આ જગતમાં કોણ દેષયુક્ત નથી? જેનામાં કાંઈ પણ ખામી ન હોય તેવો વીર કોણ છે? દોષ રહિત વીતરાગ છે, બાકી દરેકમાં દેષ તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318