________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
श्लोकः
त्वयैव प्राप्यते शीघ्रं सम्यक्त्वं निश्चलं शुभम् ॥ अभिष्टाब्धिस्सुखान्धिस्त्वं, मोक्षः त्वत्तः प्रजायते
टीका - हेमव्य त्वथैव शुभम् - कल्याणमयं । निश्चल मप्रतिपाति । एतादृशं सम्यक्त्वं शीघ्रं प्राप्यते । त्वमेवं वांच्छितविषयाकरः सुखसागरवासि । चत्तः तत्र शुद्धप्रयत्नादेव मोक्षः બાય મનાયત કૃતિ !! ૮૮ ||
અવતરણ—આત્મજ્ઞાનથી આત્મા સમ્યકત્વ મે. ળવે છે એ ખાખત ગ્રંથકાર રજી કરે છે, કારણ કે આત્મા જ સ રૂદ્ધિના સમુદ્ર છે.
અર્થશૃંભ અને નિશ્ચળ સમ્યકત્વ હું આત્મન! તારાથીજ પ્રાપ્ત કરાય છે, કારણ કે, તું ઇચ્છિત પદાર્થના સમુદ્ર છે, તેમજ સુખના સાગર છે; તારામાંથીજ માફ ઉપન્ન થાય છે, ॥ ૮૮ ॥
ભાવાર્થ.જ્યારે મનુષ્યને સમ્યકવ થાય છે, એટલે કે જ્યારે મનુષ્ય વસ્તુનુ યથાસ્વરૂપ સમજે છે, અને તે પર શ્રદ્ધા થાય છે, ત્યારે તે મનુષ્ય અા સૌંસાર તરી ગયા એમ કહેવાય છે. આવુ સમ્યકત્વ પૂર્વ કાળમાં ઘણા પુરૂષો મેળવવા સમર્થ થયા હતા, તે મેળવનારના આત્મા - પણા જેવાજ આત્મા હતા. માટે ગ્રન્થકાર જણાવે છે કે તારાથી જ સમ્યકત્વ પ્રાપ્ત થઇ શકશે. ડગે નહિ તેવુ અને શુલ્ક
For Private And Personal Use Only