Book Title: Atmapradip Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 275
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૮ - જારૂ રાખે. કેટલા એક દિવસ આ રીતે પસાર થઈ ગયા. પણ કઈ સાંભળે કે નહિ તેની લેશ માત્ર દરકાર રાખ્યા વિના તેમણે પોતાને વ્યાખ્યાન કેમ ચલવ્યાં કર્યો. દરરોજ આમ બેસીને શું વાંચે છે, એમ જાણવાની કે. ટલા એકની જીજ્ઞાસા થઈ, તેથી તેઓ ત્યાં ઉભા રહ્યા, તેમનું જોઈ બીજા ઉભા રહ્યા, એમ અનુક્રમે વ્યાખ્યાન સાંભળનારી પરિષદ્ વધી માટે પ્રથમ પ્રયાસે આપણા પ્રયત્નમાં આપણે સફળ ન થઈએ, તે તેથી જરા પણ ગભ રાવું નહિ, પણ પ્રયત્ન ચાલુ રાખવે; અને શુભ પ્રયત્ન જરૂર સફળ થશે. કહ્યું છે કે “નીચ પુરૂષો વિઘના ભયથી કાર્ય આરંભ કરતા નથી, મધ્યમ પુરૂષ વચમાં વિઘ આવતાં કાર્ય છેડી દે છે, પણ જે ઉત્તમ પુરૂષે છે, તે તે વારંવાર વિશ્ન આવતાં છતાં પણ પિતાને પ્રયાસ છેડી દેતા નથી ” માટે ગમે તેવાં વિદન આવે, ગમે તેવાં સંકટ સહેવાં પડે, છતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને આ પણે ઉદ્દેશ મુકવે નહિ; તે ઉદ્દેશને લક્ષમાં રાખી, યોગ્ય સાધને દ્વારા પ્રયાસ કરશે. અને જરૂર આપણે તેમાં ફતેહમંદ નીવડીશું, કારણ કે આપણે આત્માની શક્તિ અનંત છે. श्लोकः एतादृशस्वरूपस्य, भोक्तृत्वं तवरोचते । अतो मोहं परित्यज्य, कुरुष्वात्मनि भावनाम् ९७ टीका-एतादृशस्वरूपस्य पूर्वोक्तस्य तव भोक्तृत्वं रोचने For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318