Book Title: Atmapradip Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 286
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મ જ્ઞાનનું મેટામાં મોટું લક્ષણ સમભાવ સમદષ્ટિ છે, જે પ્રમાણમાં માણ સમાં સમદષ્ટિ વધતી જાય, તે પ્રમાણમાં તે મનુષ્ય આ મેન્નતિમાં આગળ વધે છે, એમ માનીએ તે અનુચિત ગણાશે નહિ. આ કલેકની સંસ્કૃત ટીકામાં એક કલેક છે, તેને અર્થ આ પ્રમાણે છે. “જે સત્કારથી હર્ષ પામે છે, જે તિરસ્કારથી શ્રેષ ધરે છે, તેનાથી મોક્ષ માર્ગ દૂર છે, જે આથી ઉલટી રીતે વર્તે છે તેની પાસે મોક્ષ માર્ગ આવે છે” માટે આ લેકને સાર એ છે કે જડ અને ચેતનનું સ્વરૂપ બરાબર સરજી, વિચારી, અનુભવી, સમભાવ વૃત્તિ જેમ વિશેષ ખીલે તે રીતે પ્રયત્ન કરવું જોઈએ. ___ अवतरणम्---मुमुक्षोश्चित प्रदर्य मुत्युपायं शिष्यवोधार्थ सङ्केपेणोपदिशति । __ श्लोकः जगत् कुटुम्बकं यस्य व्रतं दुःखप्रभञ्जनम् ॥ तस्यात्मनश्च सिद्धिः स्यात् सर्वविद्भिः प्रकीर्तिता टीका-यस्य महात्मनो जगदेव कुटुम्बकमात्मीयं नैक भिन्नदृष्टयादर्शनं तस्यात्मनः सर्वविद्भिः सर्वः प्रकीर्तिता सिઢિ રચાતા " अयं भावः " ( यत्र कुत्रापि निवसन् पर्यटन्वा मही. तले मुनिनिर्भीकतामति द्रोग्धुर्वै परतो भयम् ) इति न्यायाद् For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318