Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra આત્માનઃ પ્રકાશના વધારો www.kobatirth.org શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર ૨૦-૮-૭૬ પરિપત્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir સુજ્ઞ સભાસદ 'એમહેતા, આ સભાના સભ્યાની સામાન્ય સભાની બેઠક નીચેનાં કાર્યાં માટે સ'. ૨૦૩૨ના ભાદરવા વિદ ૪ તા. ૧૨-૯-૭૬ રવિવારના રાજ સવારના ૧૦-૩૦ કલાકે શ્રી આત્માનંદ ભુવનમાં શેઠશ્રી ભગીલાલભાઈ લેકચર હાલમાં મળશે તે આપ અવશ્ય પધારશે. કાર્યો :— (ક) તા ૨૧-૧૨-૭૫ના રાજ મળેલી સામાન્ય સભાની બેઠકની કાર્યવાહીની શુદ્ધ નોંધ મજબૂર કરવા. (ખ) સ. ૨૦૩૧ ની સાલના આવક-ખર્ચના હિંસામ તથા સરવૈયા મંજૂર કરવા. આ હિસાબ તથા સરવૈયા વ્યવસ્થાપક સમિતિએ મજબૂર કરેલ છે, તે સભ્યાને જોવા માટે સભાના ટેબલ ઉપર મૂકેલ છે. (ગ) સ. ૨૦૩૩ની સાલના હિસાબ એડીટ કરવા માટે એડિટરની નિમણુ’ક કરવા તથા તેનુ મહેનતાણુ નક્કી કરી મંજૂરી આપવા. (ડ) પ્રમુખશ્રીની મંજૂરીથી મંત્રીએ રજૂ કરે તે લી સેવકા, હીરા લાલ જી હાં લાલ શા હું અમૃતલાલ રતીલાલ (ભગતભાઈ) હિંમતલાલ અને પચંદ મેાતીવાળા માનદ્ મંત્રી તા, ક.—મા બેઠક કારમના અભાવે મુલતવી રહેશે તે તે જ દિવસે બંધારણુ મુજબ અર્ધા કલાક પછી ફ્રી મળશે અને વગર કારમે પણ ઉપરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 47