Book Title: Atmanand Prakash Pustak 040 Ank 12 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ ર 1અરજીકર N A છે. પણ શ્રી આત્માનોને પ્રકાશા) પુસ્તક:૪૦ મું : અંક ૧૨ મે : આત્મ સં. ૨૮ વીર સં. ર૪૬૯ વિક્રમ સં. ૧૯૯: અષાઢ: . સ. ૧૯૪૩: જુલાઈ : - - મees Artoccer witબલિદowere શ્રી સામાન્ય જિનસ્તવન (રાગ- અમારા મનમંદિર કહેવાતા, અમે દેવપૂજન ચહાતાં. ) અમારા મનપંકજ વિસાતા, અરિહંત દશ ન થાતા; અનાથ નાથજી ! હૈડે ધરીએ, અંતર ધરી ઉલ્લાસો, સાચા દેવ ! જીવન ત્રાતા ! અમારા૦ ૧ જીવનના આધાર જિનજી! દાસ ઉગાર, કર્મોની જુલમી જંજીરમાં, પ્રાણ બહુ મુંઝાતા. અમારા૦ ૨ દીનાનાથ! ઉદાર તમારી, આશ અંતરમાં, ભક્તિથી અંતયોમી ભજશું, રંગે ગીત ગાતા. અમારા ૩ કરો દયા પ્રતિપાળ હે કૃપાળ ! ઉદારતાથી, નેમિ-લાવણ્ય-દક્ષ ઉદ્ધારક, નાથ નમું હરખાતાં. અમારા ૪ –મુનિશ્રી દક્ષવિજયજી મહારાજ. ક For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29